Uncategorized

સ્વામિનાલાયક સંપ્રદાયની વિકૃત બુદ્ધિને નાથવા શું સનાતની હિન્દુઓ ની બુદ્ધિએ દેવાળું ફૂકી ધાર્મિક નાદારી સ્વીકારી છે? શું સનાતન ધર્મના ભોગે “હિન્દુ રાષ્ટ્ર” ? હથેળીમાં ચાંદ બતાવતા રાજકારણીઓ જ સનાતન ધર્મીઓના મોટા દુશ્મન છે ..કે જે પોતાની સત્તા માટે આવા સ્વામીનાલાયક સંપ્રદાય ને સમગ્ર સરકારી ટેકો આપી રહ્યા છે અને એટલે આ લોકો સ્વામિનારાયણ માંથી સ્વામીનાલાયક દિન પ્રતિદિન પોતાના કાળા કરતૂતો બતાવે છે .(૧૦/૧૧/૯ જન ફરિયાદ, ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક PDF FILE ઇ પેપર વાંચો)

https://youtu.be/8vyldS0_Vd4?si=iH5u3QivL50Q--gR ઈ.સ. 1973 ( સંવંત 2030) સુધી સ્વામીનારાયણના મંદિરોમાં સ્વામી સહજાનંદની નહીં પરંતું રાધાકૃષ્ણની પુજા આરતી થતી હતી. અને સ્વામીનારાયણની...

Read more

“સંપ્રદાય ભૂલ્યા છે ધર્મ ” ભવ્ય રાવલ (સ્વામિનારાયણ સંપ્રદાયની આલોચના કરવાનું કારણ શું છે?rs (ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક તા:૭/૯/૨૦૨૩ pdf file ઈ પેપર વાંચો,janfariyafnews.com ન્યૂઝ ચેનલ લિંક)

સંપ્રદાય ભૂલ્યા છે ધર્મ..* સ્વામિનારાયણ સંપ્રદાયના ઘનશ્યામ પાંડે ઉર્ફે નીલકંઠવર્ણી ઉર્ફે સહજાનંદ સ્વામીએ સારા કાર્યો કર્યા હશે અને તેઓ મહાન...

Read more

મોદીજીની મોટું એલાન..ચંદ્રયાન જે જગ્યાએ ઉતર્યું તેનું નામ ” શિવ શક્તિ પોઇન્ટ” 23 ઓગષ્ટ નેશનલ સ્પેસ ડે ” તરીકે ઉજવાશે.(ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક તા:૨૫/૨૬ ઓગષ્ટ PDF FILE ઈ પેપર વાંચો)

ભારતના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર એવા નરેન્દ્રદાસ મોદીએ આજરોજ બહુ મૂલ્ય એવું એલાન કરીને ચંદ્રયાન જે મોદીજીની મોટું એલાન..ચંદ્રયાન...

Read more
Page 2 of 8 1 2 3 8