NG-340 -30-9-23 pdf 1 jan farriyad NG-341-1-10-223 pdf NG-342-2-10-2023 343NG-3-10-23
સ્વચ્છતા અભિયાન અંતર્ગત અમદાવાદના ભુદરપુરા ખાતે દારૂ અને નસીલી પુડી ની રેલમ-છેલ. (મોડી રાતે પથ્થર મારો) અમદાવાદ. આજરોજ ગાંધી જયંતી નિમિત્તે અમદાવાદના એલિસ બ્રિજ પોલીસ મથક ની તાબા ના છડાવાડ પોલીસ ચોકી ની અંદર આવેલ ભુદરપુરા મડોરાવાસ માં ત્રણ રિક્ષા ભરીને દારૂ મહેશ નામના વ્યક્તિ દ્વારા લાવવામાં આવ્યો હતો.( દારૂના મુખ્ય વિક્રેતા જમની બાઈ મારવાડી “મડોરા સમાજ”ના પુત્ર )જેમાં રિક્ષા ભાડું ન આપવા બાબતે રીક્ષા ચાલક અને મહેશ નામના વ્યક્તિ જોડે માથાકૂટ થઈ હતી ત્યારબાદ રિક્ષાવાળાએ ફોન કરી પોતાના સાગરીતો બોલાવી 25 થી 30 માણસના ટોળાએ સખત પથ્થર મારો કરેલો હતો . જેમાં આગળ પાછળની સોસાયટીના ધાબા ઉપર ઈંટોના ઢેફા અને કપચી દ્વારા પથ્થર મારો ના પથ્થરો પડવાથી આરાજકતા અને ભયનો મોહોલ ઉભો થયો હતો . મળતી આધારભૂત માહિતી પ્રમાણે સુખીપુરા જવાના રસ્તા ઉપર મારવાડી આવાસમાં પુડી ડ્રગ્સ ખુલ્લેઆમ વેચવામાં આવી રહ્યું છે. જેમાં હજારો યુવાનો પોતાના બાઇકો અને સ્કૂટર ઉપર ડીલીવરી મેળવી જતા હોય છે. આ બાબતે 100 નંબર ડાયલ કરી પોલીસને જાણ કરવામાં આવી હતી. સાથે સાથે ઉચ્ચકક્ષાએ ઉચ્ચ અધિકારી અને જવાબદાર વ્યક્તિઓને પણ ફોન કરી આ વિશેની માહિતીઓ આપવામાં આવેલી હતી. થોડા દિવસો પહેલા જ આ મારવાડીઓ વચ્ચે જબરદસ્ત ધીંગાણું ખેલાયું હતું જેમાં એક વ્યક્તિનું અકાળે મોત થયું હતું છતાં પોલીસ નિષ્ક્રિય હોવાનું સાબિત થઈ રહ્યું છે. ગાંધી જયંતીના દિવસે ગાંધીજીના સિદ્ધાંતોનું ખુલ્લેઆમ ધજાગરા ઉડાવ્યા જેથી રાષ્ટ્રપ્રેમીઓના દિલમાં આઘાત અને દુઃખની લાગણી અનુભવાય છે.
***†**************************************
ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વરસમાં એકવાર એક કલાક સ્વચ્છતા અભિયાન નું નાટક આખા રાષ્ટ્રમાં રાજકીય રીતે એકમાત્ર વ્યક્તિના કહેવાથી ઉજવાય અને ખાદી પહેરીને હાથમાં ઝાડુ લઈને 50 100 ફૂટ સફાઈ કરીને ફોટો સેશન કરીને પ્રસિદ્ધિ મેળવીને આ ભારતીય જનતા પાર્ટીના લોકો ખુશ થાય છે જ્યારે આવા દિવસે પણ દારૂની રેલમ છે શૈક્ષણિક યુનિવર્સિટી ની અંદર ખાલી બોટલો દ્વારા પકડાય અને ઘોડા છૂટી ગયા પછી તબેલા ને તાળું મારવા પહોંચતી હોય એમ પોલીસ જઈને તપાસ હાથ ધરે…. સુવા નાટકો હવે જાહેર જનતામાં ખુલ્લા પડી ગયા નથી લાગતા?
શું મોદીજી એકવાર ઉપરથી આદેશ કરે ત્યારે જ આખા દેશના ભારતીય જનતા પાર્ટીના તેમના કાર્યકરો હાથમાં ઝાડુ લઈને એક કલાક આ સફાઈ કરવાનો તમાશો કરે તે કેટલા અંશે યોગ્ય છે.. અને પાછા મીડિયાવાળા ગાંધી જયંતીના દિવસે આ ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓના કપડાઓમાં સજ્જ થયેલા હાથમાં જાડુ લઈને સફાઈ કરતા તેમના દ્રશ્યો ને વીડિયોમાં બતાવે ચેનલમાં બતાવે અને અખબારોમાં પ્રસિદ્ધિ અપાય…… અને તે પણ જાણે જાણી જોઈને ગાંધી જયંતીના આગલા દિવસે જ આ સ્વચ્છતા અભિયાનનો એક કલાકનો કાર્યક્રમ વર્ષમાં એકવાર થાય…. શું ખરેખર સ્વચ્છતા અભિયાન એ ગ્રામ પંચાયતો નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની બારેમાસની કામગીરીની જવાબદારી છે અને તેના માટે સરકાર કરોડો રૂપિયાનું ફંડ ફાળવે છે તેમ છતાં સ્વચ્છતા થતી નથી અને કરોડોની ગ્રાન્ટ વર્ણ વપરાયેલી પડી રહે છે તે પણ આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કમનસીબી રૂપ કિસ્સો છે..
ઉચ્ચ શિક્ષિત અને બૌદ્ધિક વર્ગ જાણે ઘેટાના ટોળાઓમાં ગાય ફસાઈ ગઈ હોય તેવું પોતાની જાતને અનુભવતા છતાં મગનું નામ મરી પાડતા નથી કેમકે કોઈ સક્ષમ વિરોધ પક્ષ પોતાની જરૂરી ભૂમિકા આજે પણ નિભાવતો નથી તેઓ દેખાઈ આવે છે અને આ વા શૂન્યાવકાશમાં શાસક લોકો આવા તમાશાઓ રચીને પોતાના આધુનિક રાજકીય ખેલ બતાવે છે અને જેનો પારાવાર ફાયદો સનાતન ધર્મ.ની સામે.પડેલા નાલાયક.સંપ્રદાય ના લોક ઉઠાવે છે…
ખરેખર સાચા અર્થમાં તો સ્વચ્છતા અભિયાન તે સનાતન ધર્મના વિરોધમાં પડેલા નાલાયક સંપ્રદાયોની અંદર કરવાની જરૂર છે, જેથી સનાતન ધર્મના દેવી દેવોનું જે અપમાન કરી રહેલા આ સ્વામિનારાયણ સંપ્રદાયના નકલી 150 200 વર્ષની અંદર ફૂટી નીકળેલા સાધુ સંતો છે તેમ નહીં અંદર સ્વચ્છતા કરીને તેમાં રહેલો બગાડ એને ઉજાગર કરીને આવા સંપ્રદાયની અંદર જે કોર્પોરેટ અને વ્યવસાયિક રીતે ગેરકાનૂની પ્રવૃત્તિઓ ચાલે છે અને વાર તહેવારે છાસવારે અખબારોમાં પ્રસિદ્ધિ પણ આવે છે તેમ છતાંય સરકાર એકમાત્ર વોટ બેન્કની ભીખના કારણે કરી રહી છે ત્યાં સ્વચ્છતા અભિયાન ની જરૂર છે..
હમણાં થોડાક સમય પહેલા જ સનાતન ધર્મના દેવી-દેવતાઓ વિરુદ્ધ સ્વામિનારાયણ સંપ્રદાયના નાલાયક સાધુ-સંતોએ જે રીતે બફાટ કર્યો હતો અને સનાતન ધર્મ પ્રેમીઓની લાગણીઓ દુભાઇ હતી અને રોષ ફાટી નીકળ્યો હતો પણ સરકારે પોતાની વોટ બેંકની ભીખ ખાતર મધ્યસ્થી થઈને ઘી ના ઠામમાં જાણે ઘી ઠાર્યું હોય તેમ સંતોષ માણ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે અને હજુ પણ સનાતન ધર્મ પ્રેમીઓની અંદર એટલો જ રોશ ફાટેલો જોવા મળે છે.હજુ આ.નાલાયક સંપ્રદાય ના સાધુઓ સનાતન ધર્મ.દેવી દેવતાઓ.વિરુદ્ધ બફાટ કરે છે અને તેમના ગેર કાનૂની કૃત્યો હજુ પણ બહાર આવતા જાય છે….દોઢસો,બસો વરસ માં થઈ ગયેલા તેમના કહેવાતા સાધુઓ ને તેઓ સર્વોપરી કહેવડાવે છે પણ હકીકત મા તે બધા તેમના જીવન ના છેલ્લા કાળ મા.જ્યારે હોસ્પિટલ મા ઝાડા ઉલટી માં દમ તોડી રહ્યા હતા ત્યારે નો.સમય.પણ લોકો એ જોયો છે અને તેઓ પૂર્ણ જીવન પણ જીવી શક્યા નથી કેમકે સનાતન ધર્મ વિરુદ્ધ વેદો સાથે ચેંડા કરીને જે શાસ્ત્રો આધુનિક બનાવી વેચી વહેંચી જે જૂઠો પ્રચાર પ્રસાર કર્યો તેની સીક્ષા રૂપે તોના અંત પણ ખૂબ ખરાબ થયા ..હવે આ.સંપ્રદાય આખા કોર્પોરેટ વ્યવસાઇક રીતે આવકો ઊભી કરીને એક પછી એક ધર્મ સ્થાનો બનાવતા જાય છે અને સરકારી ટેક્ષ બચાવવા ધર્મ ના નામે તમામ ચોપડી ચીતરાય છે અને દેશ વિદેશો માં મોટા પ્રમાણ માં આવન જાવન,આર્થિક વ્યવહારો થઈ રહી છે અને મોટા પ્રમાણ માં આધુનિક જીવન શૈલી ની લાલચો આપીને ઘેટાં જેવા નાની વાય ના લોકો ને વૈરાગ્ય ના પાઠ ભણાવી કહ્યાગરા સાધુ સંતો બનાવી આ ધર્મ સ્થાનો ના અખાડા ચલાવાય છે અને ભોળી પ્રજા ને અન્નક્ષેત્ર નો લાભ આપીને મોટા સંપ્રદાય તરીકે પોતાને સર્વોપરી કહેડવવા નીકળ્યા છે….
જ્યારે સનાતન ધર્મ ના સાધુ,સંતો કે સનાતની સન્યાસ આશ્રમો,અખાડા કે શંકરાચાર્ય મઠ કે સનાતની ગુરુકુળ માં આવી કોઈ વ્યવસાઇક.કોર્પોરેટ પ્રવૃત્તિ ક્યારેય ચલાવવામાં આવતી નથી કે કોઈ આર્થિક ઉપાજના નીનપં ક્યારેય ધર્મ વિરુદ્ધ ની પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી નથી કે કોઈ રાજકીય દખલગીરી પણ એટલી હોતી નથી પરિણામે આવા નાલાયક આધુનિક બધી વાતે પુરા તેવા લોકો ની સમે સાચા સનાતની સધું સંતો આર્થિક અસક્ષમ હોવાને કારણે ટકી શકતા નથી કે બરોબર વિરોધ પણ કરી શકતા નથી અને મોટા ભાગ ના કણબી સમાજ આ નાલાયક સંપ્રદાય માં મોટા ભાગનો વહીવટ ચલાવે છે જેથી યુવા ધન ને પણ ખોટી ધાર્મિક માહિતીઓ આપીને ગેરમાર્ગે દોરી સનાતન ધર્મ થી વિમુખ કરી નાખી આધુનિક લાલચો માં ફસાવી આખા સંપ્રદાય ને ડિજિટલ રીતે યુવાનો દ્વારા વ્યવસાઇક રીતે ચલાવવામાં આવે છે.લોકો ના દાન.પણ કાળા.ધોળા કરવાના ટકાવારી ઉપર મોટા પ્રમાણ માં લેવામાં આવે છે.કેટલાયે.લંપટ સાધુ સંતો વિકૃત રીતે,વ્યભિચાર કરતા પકડાયા,ચોરી,લૂંટ,નકલી નોટો ના ઉત્પાદન,વેપાર અને બળાત્કાર માં.પકડાયા છતાં આ નાલાયક.સંપ્રદાય ના એક પણ પેઢીવાલા આ જવાબદારી સ્વીકારી નથી અને રાજકીય.વગ.થી તેમને ન્યાયિક.છોડાવી આજે પણ સાધુ.વેશ માં.આવા. લંપટો જોવા મળે છે….વડતાલ ની ગાદી અમિત શાહ જેવા નેતા ને વચ્ચે નાખી ને આખી સત્તા. પલટ કરી નાખી તે જગ જાહેર વાયરલ વિડિયો.માં.લંપટ નૌતમ સ્વામી નામનો.સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય માં ચમકેલો સધ7 ખુદ હમણાં સત્ય બોલી ગયો જેને તડીપાર ની.જેમ અખિલ ભારતીય સાધુ સમાજ સમિતિ માં ગુજરત પ્રદેશ અધ્યક્ષ તરીકે સનાતન ધર્મ.વિરુદ્ધ ભાષણ બાબતે હકાલપટ્ટી કરવામાં આવી…અને રાતો રાત નૌતમ અમેરિકા ભાગી ગયો…જે જગ જાહેર છે…પણ આવા અનેક. લંપટો બધી વાતે પૂરો હોય તેમની બોડી લેન્ગવેજ કહી આપે છતાં આવા લોકો થી આ નાલાયક સંપ્રદાય ના અખાડા રૂપી ધર્મ.સ્થાનો.ચલાવવામાં.આવે છે અને તેમને કાયદો અને ન્યાય નું રક્ષણ સરકાર.પૂરું પાડી રહી છે જે જગ જાહેર છે.
શાશક સરકાર અને તેના સાંસદો,ધારાસભ્યો,નેતાઓ અને કાર્યકરો ને આ સંપ્રદાય દ્વારા સગવડો પૂરી પાડીને એટલા આંધળા બનાવી દીધા છે કે તેઓ પણ આ સનાતન ધર્મ વિરુદ્ધ ની લડાઈ માં કાઈપણ બોલવા તૈયાર નથી અને તેઓ પણ તેમના આકાઓ કહે તેમ વાણી વિલાસ કરીને દહી અને દૂધ બંને માં વોટ બેન્ક ની ભિખ ખાતર પગ રાખીને બેઠા છે….
હવે તો સાચું સ્વચ્છતા અભિયાન સ્વામીનાલયક સંપ્રદાય માં સનાતન પ્રેમીઓ દ્વાર કરવામાં આવશે ત્યારે આ રાજકીય નેતાઓ શોધ્યા નહિ જડે….ઇતિહાસ સામે જ છે કે જેમણે સનાતન ધર્મ વિરુદ્ધ શાશન કર્યું તેમની દશા શું થઈ જે એક સમય સત્તા માં હતા તે આજે વર્ષો થી વિરોધ પક્ષ માં છે અને તેમાંના પચાસ ટકા થી વધારે તો સ્વાર્થે પક્ષ પલટો કરી શાશક સાથે ભળી પોતાની જાત બતાવી છે….
બસ હવે સનાતન ધર્મ પ્રેમીઓ ની આંધી અને વંટોળ નું મુહર્ત દેવાધી દેવ ક્યારે કાઢે છે તે જોવાનું રહ્યું….પ્રદીપ રાવલ જેવા તો માત્ર નિમિત્ત બની ને રહી જશે…
******************************************
અહીં કોઈપણ જાતના રાગધ્રેશ વિના સમાચાર પ્રાપ્ત થયે જનજાગૃતિ ના ભાગ રૂપે પ્રસિદ્ધિ આપવામાં આવે છે તેમ છ્તાં કોઈ વાંધાજનક સમાચાર લાગે તો તંત્રી નું ધ્યાન દોરી તેવા સમાચાર અહીથી દુર કરી શકાશે..તંત્રી
******************************************
*રાજકીય સાંસદ રામભાઇ મોકરિયા ની દહીંમાં અને દૂધમાં,બે બાજુ પગ રખવા જેવી વાત સાચા સનાતન પ્રેમી ને ગળે ઉતરે તેવી નથી*
*PM મોદીએ ફિટનેસ માટે પોપ્યુલર અંકિત સિંહ સાથે કર્યુ સફાઈ અભિયાન* @MrRavalji 📰 #swachtaabhiyan
*પાટીદારોએ વલ્ડૅ રેકોર્ડમાં નવો રેકોર્ડ સર્જયો,ગુજરાતમાંથી 125 કાર રેલીઓ જામનગર સિદસર ઉમિયાધામ..*
*સ્વામીનારાયણ સંપ્રદાય ના સાધુઓ હજુ પ્રમુખ સ્વામીને વેદો ના મંત્રો નો.અનર્થ કરીને હજુ સર્વોપરી જેવા ગુણગાન ગાઈને સનાતન ધર્મ પ્રેમી જનતાને ઉશ્કેરી રહ્યા છે.પરિસ્થિતિ હજુ વણસી શકે છે અને આ સાધુઓ બહાર ફરી નહિ શકે તેવું પણ થાય તો નવાઇ નહીં*