ભારતના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર એવા નરેન્દ્રદાસ મોદીએ આજરોજ બહુ મૂલ્ય એવું એલાન કરીને ચંદ્રયાન જે મોદીજીની મોટું એલાન..ચંદ્રયાન જે જગ્યાએ ઉતર્યું તેનું નામ ” શિવ શક્તિ પોઇન્ટ” 23 ઓગષ્ટ નેશનલ સ્પેસ ડે ” તરીકે ઉજવાશે.(ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક તા:૨૫/૨૬ ઓગષ્ટ PDF FILE ઈ પેપર વાંચો)જગ્યા ઉપર ઊતર્યું હતું તેને શિવ શક્તિ પોઇન્ટ નામ આપવાનું એલાન કરીને પ્રજાજનોને ખુશ કરી દીધા છે તેમજ 23 ઓગષ્ટ ના દિવસ ને નેશનલ સ્પેસ ડે તરીકે જાહેર કર્યો…..
NG-305-25-8-2023 pdf NG-306-26-8-2023
શ્રાવણ માસ મા શિવ પ્રેમીઓ ને પણ ખુશ કરી દીધા..