NG-330-23-9-23 NG-334-24-9--233 pdf jjan friyad
*કડવા લેઉવા કણબીની ચકરડી*
બીજા રાજ્યોમાંથી સાધુ – બ્રાહ્મણના વેશમાં ગુજરાત આવેલો ઘનશ્યામ પાન્ડે ખરેખર ધર્મરક્ષક હતો??, તો તેણે એ સમયે શાસ્ત્રજ્ઞાન, ધર્મ, વૈદિક સંસ્કારોથી વંચિત, કચડાયેલી પ્રજા આદિવાસી, કોળી,ઠાકોર , દલિત, વાલ્મિકી, જેવી પછાત જ્ઞાતિઓને ત્યાં કાયમી ઉતારો કે આશ્રમ સ્થાપીને તેઓને જ્ઞાન સંસ્કાર આપીને શાકાહારી , સત્સંગી- વૈશ્નવ કેમ ન બનાવ્યા??. પણ ઘનશ્યામ માંથી જાતે ભગવાન બની બેઠેલો સ્વામીનાલાયક કોઈ અંત્યજોના તારણહાર થયા જ નથી. જેણે સ્વામીનાલાયક સંપ્રદાય સ્થાપ્યાં તેઓ જમીનદારો, વેપારીઓ અને રોટલા ખાતી લેઉવા,કડવા કણબી પ્રજાના જ આશ્રિત બન્યા. અપવાદરૂપ કોઈ પાંચ પછાતોને ભક્ત બનાવ્યા હોય, એનાથી તેઓ મહાન થઈ જતા નથી તેનાથી સો ગણા ગુનેગારો , હજારો બહારવટીયા, અસંખ્ય પછાતોને રવિશંકર મહારાજ, વિનોબા ભાવેએ સુધાર્યા છે. અને ગાંધીવાદીઓએ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર લાખો બાળકોને શિક્ષિત સાથે સાચા સંસ્કારી બનાવ્યા છે. વાલીયા લુંટારા જેવું મધ્યપ્રદેશનું ગામ જામલીને ભેખડીયાને એક અદના આદમી ભગવા વસ્ત્રો કે ધર્મની ગાદી વગર લૂંટફાટ, દારૂ , તમાકુ, શિકાર, માંસાહાર બંધ કરાવીને શાકાહારી સંસ્કારી ભારતના પ્રથમ દિવ્યગ્રામ બનાવ્યા છે . લાખો લોકોને વ્યસન મુક્ત કર્યા છે. ધર્મસ્થાનો કરતા ઊંચા મૂલ્યો સમાજના આવા લોકો જ ખરી દિવ્ય પ્રતિભાઓ છે. જેને સમાજ ઓળખી નથી શકતો એ સમાજ અને દેશનું દુર્ભાગ્ય છે.
*ખેડૂત પણ ખેતરમાં વધુ ઘાસ હોય ત્યાં જ પ્રથમ નિંદામણ કાઢે છે. ત્યારે ન્યાયની રીતે જો આ લોકો પોતાનું જીવન વંચિતો, પછાતોમાં વિતાવે, મળેલ દાનમાંથી સંપત્તિઓ ઊભી કરવાના બદલે વંચિતોના કલ્યાણમાં વાપરે ; તેમજ ઉચ – નીચ, બ્રાહ્મણ – શુદ્ધના કે આભડછેટના ભેદભાવથી મુક્ત હોય તો જ તેઓ સાચા સાધુ છે. પરંતુ સ્વામીનાલાયક સંપ્રદાય સ્થાપક ટકલાઓએ પોતાનું જીવન પ્રથમથી જ અધર્મી અને અસભ્ય લોકો વચ્ચે વિતાવ્યું છે. અને ભૂખે મરતી પ્રજા, પ્રકૃતિ રાષ્ટ્રને ભૂલીને સંપત્તિ એકઠી કરી નીચ કામુક વારસદારોને સોંપી છે. આથી તેઓ ધર્મ પ્રવર્તક નથી જ. ઘનશ્યામ પાંડે ભગવાન તો શું સાચો ભક્ત પણ નથી. ધર્મના વેપારી અને દલાલો છે.
આઝાદી પછી જમીનદારો જમીન વિહોણા બન્યા, ને કડવા કણબી શિક્ષણ – ઉદ્યોગથી ધનવાન થયા એટલે સ્વામીનાલાયક ના સ્વાર્થી લંપટ ટકલાઓ જમીનદારોને મૂકીને કણબીને પકડી લીધા .જે પ્રથમથી જ શિવજી, શ્રીરામ, શ્રીકૃષ્ણ, હનુમાનજી, દેવી શક્તિ ,અંબાજી અન્નપૂર્ણા બ્રહ્માણીના ભક્ત હતા. રામાયણ, ભગવદ ગીતા, ભાગવત જેવા મહાન શાસ્ત્રોના ઉપાસક હતા. તેઓને સ્વામીનાલાયક ની કંઠી બાંધવી એ કોઈ ધર્મ સ્થાપના નથી જ. સ્વામિનાલાયક પહેલા કયો કણબી નાસ્તિક કે ધર્મવિહીન હતો ?? સત્સંગીના નામે સાચો ધર્મ ભુલાવીને પોતાના વાડામાં પુર્યા છે.
સ્વામિનાલાયક સંપ્રદાયના પાયામાં જ વંશપૂજા, લંપટટા,કામુકતા ,વંશનો પક્ષપાત, વૈભવ, સ્વાર્થ, કપટલીલા હતા જે અત્યારે હજાર ગણા વધ્યા છે. એટલે માત્ર 200 વર્ષમાં આ સ્વામીનાલાયક સંપ્રદાયના નાના-મોટા 200 ફાંટા પડી ગયા. હવે દરેક ફાટાને પોતાનું અસ્તિત્વ ટકાવવા અલગ {ત્યાં ભગવાન નથી એટલે મંદિર નહિ} હાટડા, સમૈયા, પાટોત્સવ, મહોત્સવ, ભ્રમિત કથાઓ ,કામુક ગુરુના જન્મદિવસો , મરણતિથીઓના નવા નવા નુસખા કરે છે. તમામ નુસખાઓ માટે ધનની વ્યવસ્થાને મફતની મજૂરીનો સ્ત્રોત વધુ કડવા કણબી પ્રજા જ છે.અને કડવા કણબી જ માલ વધુ ખાઈ છે આનુસખા પૂરતું જ ધન એકત્ર કરવામાં નથી આવતું, ભગવાનની સેવાના નામે 10 ગણું ઢસડી લેવામાં આવે છે. ખરેખર ધર્મ એટલે “જ્ઞાનસત્તા” તેના બદલે સંપ્રદાયો અને બાવાઓ કામુકતા છેતરપિંડીની અને ગેરકાનૂની મહા “ધનસત્તા” બની ગયા છે. સમાજ અને દેશ અનેક સમસ્યાઓ, ગરીબી, દુઃખોથી પીડાય છે. સ્વાર્થી લંપટ સ્વામીનાલાયક સંપ્રદાયોએ ગામડા અને સમાજને વેર વિખેર કરી નાંખ્યાં છે. જેઓ કપટપૂર્વક લોકોનું દાન- સમય -બુદ્ધિ બધું જ ચૂસી જાય છે. ભગવાનની સેવાના નામે અમર્યાદ ધન ભેગું કરીને રાજાઓ કે નગરશેઠોથી ૧૦૦ ગણો વૈભવ ભોગવે છે ! *બ્રહ્મચર્ય, પવિત્રતા, સત્ય, નીતિ, ત્યાગ, સાદાઈની સાધુતા તો દીવો લઈને શોધવા જાઓ તો પણ મળે તેમ નથી.*
સ્વામીનાલાયકના ટકલાઓએ શ્રદ્ધા અને ભગવાનના નામે વિચારતા લોકોને બંધ કરી દીધા છે. એથી એકવાર સ્વામીનાલાયક સંપ્રદાય કે ગુરુમાં ફસાયેલો ભણેલો વ્યક્તિ પણ ઘનશ્યામ પાંડે ના ટકલાની બધી વાત માને છે, ને 10 બુદ્ધિજીવીની કે ઘણીવાર માતા- પિતાની એક વાત માનવા તૈયાર નથી. શ્રદ્ધાના નામે આ ચાલાક ટકલાઓ અંધ ભક્તોમાં બુદ્ધિશાળીને નાસ્તિકમાં ખપાવીને ભક્તોને સાચા તારણહારથી દૂર રાખવા તમામ કાવા દાવા કરે છે. વિચાર શૂન્ય ભકતોની ખૂશામતો કરીને ખીલે બાંધી રાખે છે.
સ્વામીનાલાયક સંપ્રદાય ઘનશ્યામ પાન્ડે સ્થાપકને મોટા ચીતરવા અને અઢળક દાન ભેગું કરવા સૈતાનોને શરમાવે એવા જૂઠાણા ફેલાવે છે.
પરંતુ કણબીની વિચાર શક્તિ અને આત્મચિંતન ઉપર અલીગઢી તાળું મારી દેવામાં આવ્યું છે. સમાજની આવી અવ દશામાં અને જ્યારે પોતાની કુળદેવી ઉપર ધોયેલા લુગડાનું પાણી છાંટી હળાહળ જુઠાણાથી હળાહળ અપમાન કરે છે. ત્યારે પણ આગેવાનો સાવ મૌન છે !
વિદ્વાન અને નિર્ભય નેતૃત્વ વગરનો કણબી સમાજ સ્વામીનાલાયક સંપ્રદાયોની ચકરડીમાં હાથીની સાંકળે બંધાઈને તન મન બુદ્ધિ ધન સમયના શોષણનો ભોગ બન્યો છે. શિક્ષણ અને ધનથી સંપન્ન કડવા કણબી સમાજ બૌદ્ધિકોની નજરમાં મૂર્ખમાં ખપી રહ્યો છે. આગેવાનો- વક્તાઓ બેહોશી અને ભય છોડીને અંધસમાજને આ શોષણની ચકરડીમાંથી મુક્ત કરીને વિચારશીલ, નીડર,, રાષ્ટ્રભક્ત બનાવે, એવી હૃદય પૂર્વક અપીલ છે.
ધર્મના નામે અધર્મ દેખાય તો આ વિચાર સમગ્ર વિશ્વના ગુજરાતીઓ સુધી પહોંચાડો એ આપનું ધર્મરક્ષા પુણ્ય હશે
*મનસુખ મોટી કાતર*
********************†*********************
[9/22, 11:08 PM] Ramesh Thakar.Samaaj: *સ્વામિનાલાયક નો ચાંદલો દેખો એટલે તેને ત્યાંથી માલ લેવો જમવા જવું વિગેરે નો ત્યાગ કરી આ નીચના પેટના ઘનશ્યામ પાંડે ના લંપટ સંપ્રદાય નો બહિષ્કાર કરો કારણ ઘનશ્યામ પાંડે ખૂબ હલકટ હતો એટલે તેની હકાલપટ્ટી કરી હતો તેના કાફર ટકલા તો હદ બહાર ના હલકટ છે વિદ્યાર્થી ઉપર સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય કરતા ખચકાતા નથી…..ટકલા માસ મદિરા ના ખૂબ પ્યાસી હોય છે કારણ ખેતર માં કામ કરતા કરતા આ કામુક ઘનશ્યામ પાંડે ના પૂછડે ચોંટી ટકલા તેના જેવા જ બદમાશ છે……સ્વામી નાલાયક કામુક લંપટ ઘનશ્યામ પાંડે ના સંપ્રદાય નો સંપૂર્ણ બહિષ્કાર કરો….તેની વટલેલી માં પ્રેમવતી ના હાટડા માં ભોજન ન લેવાનો સંકલ્પ કરો*
[9/23, 8:22 AM] Ramesh Thakar.Samaaj: 👌👌💐💐👍👍
*દાબેલી, વડાપાઊ ,પાણીપુરીઅને ગાંઠિયા, ભજીયા, ચાઇનીઝ, જેવું લારીનું ખાવાનું…બંધ કરો નહીંતર ૪૦ની ઉમરમાં ખેલ ખતમ*
🥱😋🤥🤗🤔
ગુજરાત આખામાં છેલ્લા પાંચ સાત વર્ષથી ભયજનક રીતે બીપી, હૃદય રોગ, ફેફસાના રોગ જેવાકે શ્વાસ, અસ્થમા તથા એલર્જી અને ચામડીના રોગો અને આંતરડાના રોગોનું પ્રમાણ વધી રહ્યું છે..😱😱
લાગે છે કે હવે પછી ગુજરાતની મોટાભાગની પ્રજા હાર્ટ એટેકથી જ મરશે..!🤢😴🥱😪
30 વર્ષથી ઉપરના મોટાભાગના લોકોનો બી એમ આઈ ( બોડી માસ ઇન્ડેક્ષ ખૂબ વધારે છે..!
🧐😱😭
ખરેખર ગુજરાતના ડોક્ટરોએ સામુહિક રીતે સંપીને, દાબેલી, વડાપાઊ, ગાંઠિયા,પાણીપુરી ,પીઝા અને ભજીયા ની દુકાનો ને અનુદાન આપીને હજુ વધુ આધુનિક અને સમૃદ્ધ બનાવવી જોઈએ…🤨
કારણ કે ગુજરાતમાં હોસ્પિટલો નહિ કતલખાના છે અને તેના કમાઉ દીકરા આ દાબેલી,ફરસાણ,પાણીપુરી અને ગાંઠિયા ભજીયાવાળા તેમજ લારી ગલાવાળા જ છે..!
😃😃🤣🤣
દાબેલી,વડાપાઊ,ગાંઠીયા ભજીયા વાળા ખુલ્લેઆમ ધોવાનો ડિટર્જન્ટ પાવડર વાપરીને, પામોલિન તેલ અને એ પણ પાછું વારંવાર તળી તળીને ઝહેર જેવા બની ગયેલા તેલમાં બનેલું ફરસાણ પાચનતંત્ર અને હૃદયને ખેદાન મેદાન કરી નાખે છે…!
તો બિલાડીના ટોપની જેમ ઠેરઠેર ઉગી નીકળેલા પંજાબી ફૂડ ની લારી અને ચાઈનીઝ હાટડીઓ ચલાવનારા આજી નો મોટો (Mono sodium glutamic acid)
નાખીને ગુજરાતીઓની પૂંઠ તોડે રાખે છે…!😇🙃😉
જે લોકો મહિનામાં ચાર વાર પણ બજારું દાબેલી, વડાપાઊ, ભાજી,પાણીપુરી અને ગાંઠિયા કે ભજીયા ખાય છે તે આવતા પાંચેક વર્ષમાં હૃદય રોગના દર્દી ચોક્કસ બની જવાના છે..!
અને મોટાભાગના તો હૃદય રોગી બની પણ ચૂક્યા છે..!😭
પરંતુ એમાંના 50% ના લોકોએ ઉકલી જાય ત્યાં સુધી ડોક્ટર પાસે તપાસ કરાવવાની તસ્દી લીધી નથી…..!!😩🙈
બાકી જો એ જાડિયાઓને ચેક કરાવો તો ખબર પડે એ હવે કાંઠે જ બેઠા છે..
👉👉ફૂડ અને ટ્રાફિક સેન્સમાં હવે ગુજરાતીઓ અને એમાં અમદાવાદીઓ છેલ્લો નંબર આવે એમાં બે મત નથી..!
મને તો એ ક્યારેય સમજાયું નહીં કે….
શનિવારે કે રવિવારે ઘેર શુદ્ધ અને સાત્વિક જમવા ને બદલે નિમ્ન મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગની ગૃહિણીઓને એવું તો શું ઘેલું લાગ્યું છે કે , બજારમાં ખુલ્લા માં લોખંડના કે પ્લાસ્ટિકના ગંધાતા ટેબલો પર ગમે તેવા અજાણ્યા લોકોની બાજુ બાજુમાં બેસીને ગંધારું ગોબરુ પેટમાં ભરે છે..!
😄😄😳😳
ધૂળની ડમરીઓ , વાહનના ધુમાડા, ફક્ત એક તગારા પાણીમાં દીધો અને હાથ ધોતા અને એક જ ગંધાતા ગાભે.., ટેબલ, ડિશો અને પરસેવો લૂછતાં લારીવાળાઓને જોઇને તમને ચીતરી પણ ચડતી નથી..??
🤪🤨🧐🥳🤭
પાછા સહપરિવાર લાઈનમાં તટળીને ગૌરવથી ઊભા પણ રહે છે.!
આજના મધ્યમ વર્ગમાં ફેશન થઈ ગઈ છે કે શની રવિવારે તો ફરજિયાત બજારું ખોરાક ખાવો જ પડે..!😩😖😳
પૈસાની તંગી હોય તો પણ બૈરાઓ ઘરવાળાને ખેંચી જતા લાગે છે કેમ કે એક દિવસ એને રાંધવું ના પડે..!😡😳🤥
આવું કરવામાં અને દેખાડવામાં એ લોકો પ્રાઉડ અનુભવે છે 🤣🤣🤣.
પાછા વટ કે સાથ….આડોશી પડોશીમાં પ્રચાર પણ કરે કે અમે તો રવિવારે કોઈ દિવસ સાંજે ઘેર રસોઈ ના બનાવીએ….😛😛
*_જે લોકો ટ્રાફિક સિગ્નલ ઉપર 30 સેકન્ડ ઊભા રહેવા માટે પણ અકળામણ અનુભવતા હોય છે.._* તેવા લોકો રેસ્ટોરન્ટ કે લારી ઉપર જમવાની લાઈનમાં ઊભા રહેવાની સહનશક્તિ પણ આજ કાલ લોકોની ગજબની વધી ગઈ છે …😳
જોકે આ બાબતે સરકાર નો ફુડ વીભાગ પણ સીઘેસીઘો જવાબદાર છે..!
🥹
ફુડ ઈન્સપેકટરો, ફુડ અઘીકારી ઓ એ ચેકીગ કરી પકડેલા કેસો, તથા કરાવેલ સજા ની ચકાસણી કરતા શુન્ય કામગીરી છે.!
નાણાકીય ભૃષ્ટાચાર વઘી ગયો છે…!🙊🙈🙉
ફૂડ વિભાગ ફૂડના સેમ્પલ લે, ફેલ જાય, દંડ કરે , છાપામાં આવે … તો પણ કશું કોઈને થાય નહિ..!
છાપામાં આવે કે ફલાણી દુકાનનું સેમ્પલ ફેલ થયું તો પણ બીજા દિવસથી લોકો લાઈનો લગાવી ઊભા રહે..!😄😳🥹
જાગો …
*ચેતો…બહારનું ઝેર સમજી ને બધું જ ખાવાનું બંધ કરો…..હોટલો માં અંદર રોટલી કરતી અનેક મહિલાઓ કેન્સર વિગેરે જેવી અસાધ્ય બીમારી વાળી હોય છે*
પેટમાં ઠાંસતા પહેલા વિચારજો..
નિરોગી રહો…
👍💐👌🌹❤️
*રમેશચંદ્ર શાસ્ત્રી*
આયુર્વેદ, કૃષિ,જ્યોતિષ ચિકિત્સક
સ્વામીનાલાયકો ના ઘનશ્યામ પાંડે ના હાટડા માં દરેક જગ્યાએ પ્રેમવતી નું હાટડું ચોક્કસ હોય આ હાટડા માં સ્વામીનાલાયક ના કામુક,લંપટ ટકલાઓ રસોઈ બનાવે આવા લંપટ ના હાથનું ખાવ એટલે લંપટ જેવા દુર્ગુણો વિચારો આવે છે માટે *પ્રેમવતી માં તો ભૂલે ચૂકે પણ તેનું નર્ક જેવું જમશો નહિ*
******************************************
છેલ્લા બે ત્રણ દાયકામાં સમગ્ર ગુજરાત માં જે કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયના મોટા મંદિરો રૂપે હાટડા ખોલવામાં આવ્યા છે તે જમીનો કોની હતી કેવી રીતે લેવામાં આવી અને સરકારમાંથી તેને ગેરકાયદેસર અથવા કાયદેસર કરીને કેવી રીતે મહેસુલી વિધિ પૂરી કરવામાં આવી તે સંપૂર્ણ અભ્યાસ થઈ રહ્યો છે અને ખૂબ ઓછા સમયમાં આ બધા જ મહેસુલી કૌભાંડો સરકાર સાથે આ સ્વામિનારાયણ સંપ્રદાયના ભણેલા ગણેલા લોકોએ ભેગા થઈને કર્યા છે તેને બહાર પાડવાનો પ્રયત્ન કરવામાં આવશે આપની પાસે પણ આ અંગેની કોઈપણ માહિતી હોય તો અમોને દસ્તાવેજી પુરાવા સાથે મોકલી આપવા માટે વિનંતી છે.
******************”*”*””*””******†*********
ભારતીય જનતા પાર્ટીનું શાસન જ્યારથી આયુ છે ત્યારથી હિન્દુ રાષ્ટ્ર બનાવવાના બહાના હેઠળ આ સ્વામિનારાયણ સંપ્રદાયને ભારતીય જનતા પાર્ટીએ ખભો બનાવીને તેનો ઉપયોગ કર્યો છે અને તેને લાલચોમાં મહેસુલી કાયદામાં ફેરફાર કરીને પણ જમીનો આપી છે અને તેમ જ મોટા મહાનગરોમાં આ સંપ્રદાયમાં પ્રદર્શન બનાવવાના હેતુસર પણ હેતુફેર કરીને જમીનો આપવામાં આવી છે તે તમામ બાબતોનો પડદા ફાશ કરીને ભારતીય જનતા પાર્ટીનું સૌથી મોટું વિશ્વવિખ્યાત મહેસૂલી જમીન કૌભાંડ આ સંપ્રદાયના ખભે જે કરવામાં આવ્યું છે તેને ઉજાગર કરવામાં આવશે.
*************************†**************
*સનાતન ધર્મ અને સંપ્રદાયો તથા માનવજીવન માટે પ્રકૃતિ ધર્મ*
સ્પર્ધા, ઘર્ષણ, લોભ લાલચ, સ્વાર્થ અને વ્યય તથા ઉત્પાત માનવીય સ્વભાવ છે મનુષ્ય માત્ર સ્વાર્થી હોવાનો અને આસપાસની સ્થિતિ સ્થાન પ્રમાણે સ્પર્ધા અને ઘર્ષણમાં જીવવું એજ એમનું જીવન છે, મનુષ્ય હંમેશા કુદરતી પ્રકૃતિ ચક્રની વિરૂદ્ધ જીવવાનો પ્રયત્ન કરે છે તેથી સમયાન્તરે જનસમુદાયોને પ્રંપચીઓ ધર્મની દિવાલો વચ્ચે ફસાવ્યા કરે છે, અંધશ્રદ્ધાળુઓ અને શ્રદ્ધાળુઓના રંગબેરંગી ગાળીયા કરવામાં આવે છે,
પૃથ્વી ઉપર જન્મેલો માણસ પશુ- પક્ષી, વૃક્ષો-જંતુઓ, સરીસૃપો- જળચરોની સૃષ્ટિને ગણકારતો નથી અને મનુષ્યનું અન્ય જીવ જગત સાથેનું સંતુલન સમજતો નથી મનુષ્ય સતત પ્રકૃતિ છિન્નભિન્ન કરીને ભૌતિક સુખ માટે માનસિક અને શારીરિક માનસિક શ્રમ કરીને ઘર્ષણમાં જીવે છે ભૌતિક સુખની લાલચ આને સ્વાર્થના કારણે ધર્મ ઉત્પન્ન થયા કરે છે મુઢમતિઓ ધર્મ ના દોરડા પકડી સુખ સમૃદ્ધિ સંપતિની સીડીઓ ચડવામાં જીવન વેડફી નાખે છે,
સંસારમાં માનવતા સિવાયના અનેક ધર્મ અમલમાં છે, ઘણા બધા ભગવાન, ઘણા બધા ઈશ્વર, અલ્લાહ, જીસસ, દેવી દેવતાઓ, ધર્મ ક્ષેત્રે અવતરેલા છે અને એના આધારે મનુષ્ય સમુદાયો ધર્મો અને સંપ્રદાયોમાં ફેલાયેલા છે પરંતુ ખરેખર આ ધર્મ થી કોઇ સુખ શાંતિ પ્રસન્નતા મળે છે ? હકીકતમાં સાચું શું છે ??
સૃષ્ટિ ઉપર દરેક જીવ નર માદા ના મૈથુનથી ગર્ભાશયમાં રહેલા રક્ત પરૂ, વાયુ- જળમાં એક બુંદ.. અંડાણુ શુક્રાણુના ભળેલા જલબિંદુ રૂપે અવતરીને માતાના પીંડમાંથી હાડ માસ રકતના પીંડ રૂપે સર્જન પામી પૃથ્વી- સૃષ્ટિ ઉપર પ્રગટ થાય છે જન્મ પામી પ્રકૃતિમાં જીવન વિચરણ કરીને અમુક સમયાન્તરે જ્યારે પીંડ સાથે શ્વાસનો તંતુ તુટી જતાં મૃત્યુ પામી ફરી અજ્ઞાત ચક્રમાં લય થતો રહે છે, પ્રકૃતિના પંચ તત્વો પ્રમાણે અનેકાનેક સુક્ષ્મ અને વિરાટ નિર્માણ ઉદભવતા અને લય થતાં રહે છે પ્રકૃતિ પરીવર્તનની રચનાઓમાં સુક્ષ્મ થી વિરાટ જીવોના પીંડ વિચરણ કરીને લય પામે છે,
જે મનુષ્યો પોતાના અસ્તિત્વ અને પોતાના દેહ-પીંડના અવરતણનું કારણ સમજતા જાણતા નથી તેઓ ધર્મના નામે રંગબેરંગી વસ્ત્રોના આવરણો ઓઢીને ધર્મ ચલાવતા રહીને વૈભવી જીવન નિર્વાહ ભોગવે છે,
ધર્મ, ભગવાન, અલ્લાહ, જીસસ, વગેરે સુપર પાવર રૂપકો સ્વરૂપો ઉત્પન્ન થવાનું કારણ શું છે ?
ધર્મ ઉદભવવા પાછળ સુખનું કારણ છે પરિશ્રમ વગરના સુખની કલ્પનાઓમાંથી ધર્મ ઉદભવે છે, સંસારની મોહમાયા, ભ્રમ અને કલ્પનાઓમાં ભટકતા મનુષ્યોમાં ગરીબી, અમીરી, વૈભવ, આનંદ, દુઃખ, પીડા, હર્ષ, યાતના, નિર્બળતા, સાધન સુખ, શરીર વાસનાઓના યોગ વિયોગમાંથી ધર્મ ઉદભવે છે, ધર્મથી સુખ, શાંતિ, આનંદ, વૈભવ, વાસના તૃપ્તિ મળે છે ધર્મ ચલાવવા ભગવાન હોય છે આ ભગવાન દેવ દેવીઓ વગેરે પરમશક્તિઓ ભક્તોને, ઉપાસકોને સાધકોને પરિશ્રમ વગર સુખ સમૃદ્ધિ આપે છે એટલે મનુષ્ય જીવન ઉપર ધર્મના ભગવાનનો પ્રબળ પ્રભાવ રહે છે,
ભારતમાં ધર્મ અને સંપ્રદાયના ઘર્ષણો વર્ષોથી ચાલે છે, ઊચ નીચેના ભેદ રાગ દ્રેષ ના આધિપત્યની સ્પર્ધા ચાલતી રહે છે, ભગવાન, ઇશ્વર, દેવ દેવીઓની પણ સ્પર્ધાઓ ચાલતી રહે છે, જેના આધારે મનુષ્ય સમુદાયો પણ ઘર્ષણોમા ઢસરડાયા કરે છે, સંસારીઓની મહેનતના પૈસે દાન દયા ઉપર પ્રપંચ લીલાઓ રચીને, પુણ્ય રૂપી લોભ લાલચના વાવટા ફરકાવીને માનસિક પંગુતા ફેલાવીને પુજનીયતાના હિંડોળે હિચક્યા કરે છે,
ચીન જાપાન રશિયા અમેરિકા આફ્રિકા જેવા દુનિયાના ભારત સિવાયના ૧૯૩ દેશોમાં પણ મનુષ્ય સમુદાયો છે આ વિદેશના મનુષ્ય સમુદાયોના પણ અવનવા ધર્મો અને ભગવાનો છે શિક્ષિત અશિક્ષિત બુદ્ધિશાળી કે મુર્ખ બધાને ધર્મ અને ભગવાનના દોરડાઓ કચકચાવીને બાંધી રાખે છે, લોભી લાલચી મનુષ્ય સુસુપ્ત અને જાગૃત મનને હિંમત તથા આશા અપેક્ષાની શકિત આપવા ધર્મ અને ભગવાનો ઈશ્વરો, દેવી દેવતાઓના અવતાર થયા કરે છે. ભગવાનના વિચરણ માટે મંદિરો, મસ્જીદો, ચર્ચ, ગુરુદ્વારા, દેવાલયો ઉભા કરવામાં આવે છે જેમાં માણસનો અંતરનો વિશ્વાસ શ્રદ્ધા ભગવાન બની વિચરણ કરે છે એના હોવાના માનસિક આધારે માણસ સુખ સમૃદ્ધિ શાંતિ માટે દોડતો ભટકતો ભોગવતો રહે છે,
મંદિરો, મસ્જીદો, ચર્ચ, દેવાલયો, ધર્મસ્થાનોમાં જનારા થોડા લોકોને ભાગ્ય અનુસાર, પ્રારબ્ધ અનુસાર સુખ સમૃદ્ધિ મળે છે અને બાકી વિશાળ જનસમુદાયો મધ્યમ અને ગરીબ ભાગ્ય – પ્રારબ્ધને જીવનભર ભકિતભાવથી ભગવાનની કૃપા મેળવવા દોડી દોડી જીવન ખર્ચી વેડફી નાખે છે,
કર્મ અને શબ્દ ને બદલવાની શકિત કોઇ સંત મહંત મહારાજ સ્વામિ, મહારાજ વગેરેમાં નથી, પાપને પુણ્યમાં બદલવાના કોઇ મંત્રો યજ્ઞો કે સ્તુતિઓ નથી, તન મન વચનથી થયેલા ઈષ્ટ કે અનિષ્ટ જે કર્મ થયા તે સમયાન્તરે ભોગવવા પડે છે કર્મ બદલવાની શકિત કે તપ સિદ્ધીઓ હોતી નથી તો પછી એ સ્વામીઓ, સંતો, સાધુઓ પાછળ ભટકવાની સંસારીઓ માટે શું આવશ્યકતા છે?
જે લોકો સંસાર, સમાજ, પરીવાર બધું ત્યાગ કરી જપ તપ ધ્યાન વૈરાગ્યના માર્ગે જીવન સ્વિકારી લીધું છે એ ધર્મનો યુનિફોર્મ પહેરીને રાતદિવસ ઉત્સવો, કથાઓ, સભાઓ, કરી કરીને સંસારમાંથી ભેટપુજા દક્ષિણા અને મફત દાન કમાવા માટે ગળાડુબ રહે છે આ સાધુ સંતો સ્વામિઓ હકીકતમાં ભગવા વસ્ત્રોમાં છુપાયેલા સંસારીઓ છે
કોઇના હોદા પદ કે ગાદી આસનના સંચાલનથી ધર્મ ગતિશીલ નથી, ધર્મ ભક્તો શ્રદ્ધાળુઓના પૈસા અને સેવાથી ધર્મ ચાલે છે પણ હકીકતમાં ધર્મ એટલે શું ? એની શુદ્ધ પારદર્શક વ્યાખ્યા નક્કી થયેલ નથી,
શાસ્ત્રો અને ગ્રંથોમાં તથા પુસ્તકોમાં લખનારની ક્યાંય સહી કે હસ્તાક્ષરો હોતા નથી, તેથી જેટલીવાર ચાલાક બુદ્ધિ શાળીઓના હાથમાં અનુકુળતા ઉપલબ્ધ થતી રહે ત્યારે સમયાનુસાર જરૂરત પ્રમાણે સુધારા વધારા થતાં રહે છે ઉપરાંત લોકકથાઓ અને સત્સંગના કોઇ પ્રમાણિત પ્રમાણ હોતા નથી કોઇને કોઇ અવશેષોના આધારે કથાઓ અને સાહિત્ય ઉત્પન્ન થતું રહે છે અને લય પામતું રહે છે સંસ્કૃત , હિન્દી , ગુજરાતી, અંગ્રેજી , ઉર્દુ આ બધી ભાષાઓ છે એટલે સંસ્કૃત ભાષામાં છાપેલા પુસ્તકો સાચા હોય એવું હોતું નથી, આવા શાસ્ત્રો, ગ્રંથો, પુસ્તકો, કથાઓ, મૌખિક સાહિત્યના આધારે મનુષ્ય ધર્મ પરંપરાઓમાં જીવ્યા કરે છે.
સાચા ગ્રંથો શાસ્ત્રો દ્વારા પ્રકૃતિના પંચ તત્વોની ગતિવિધીઓ, સ્વરૂપો, પરીણામો, નિર્માણનું દર્શન અનુભવ આપવામાં આવ્યા હોય છે ચાલાક શૈતાન મનુષ્યો એવા શાસ્ત્રો ગ્રંથોના ઉલ્લેખ કરી કરીને જનસમુદાયોમાથી ધન ઉત્પાર્જીત કરે છે
કેવી રીતે, શા માટે જન્મ્યા ? શા માટે જીવન છે ? કેમ અચાનક મૃત્યુ થાય છે, જન્મ પહેલાં ક્યાં હતા ? મરણ પછી ક્યાં જવાના ? આ બધી હકીકતોના નિર્માણનો સંસારમાં કોઇ પાસે સાચો જવાબ નથી, બધા પાસે માનસિક કલ્પનાઓ છે એ કલ્પનાઓના તંતુઓ ગુંથી સજાવીને ધર્મ ચલાવાય છે,
ધર્મ જાણવા અને સમજવા માટે, ધર્મકાર્યની અસરો તથા પરિણામોનું મહત્વ છે મનુષ્ય જીવનની સાથે સાથે પંચ પ્રકૃતિઓ અને સૃષ્ટિમાં મનુષ્ય જીવન સાથે સંલગ્ન વનસ્પતિઓ, વૃક્ષો, જળચરો, જંતુઓ, સરીસૃપો, પશુઓ, પક્ષીઓ ઉપરાંત આકાશી પદાર્થોના તત્વો સાથે મનુષ્યનો તાલમેલ અને સંતુલન જાળવે તે ખરો અને સાચો ધર્મ…
સનાતન ધર્મ ભારત પુરતો સિમિત નથી, જ્યાં જળ વાયુ પૃથ્વી આકાશ અગ્નિ હોય ત્યાં સનાતન પ્રકૃતિ ધર્મ હોય છે, પંચ પ્રકૃતિના અભ્યાસુ ઋષિ મનુષ્યોએ ઉતરોતર અનુભવો, અભ્યાસ અને પરીણામોથી નિર્માણ કરેલ મનુષ્ય જીવનનુ પ્રાકૃતિક જીવન દર્શન અને પરંપરાઓ સાચો સનાતન ધર્મ છે,
ધર્મ સ્વયં પ્રાકૃતિક પરંપરા છે એટલે પ્રકૃતિને ભૌતિક વ્યવહાર સાથે સંબંધ નથી પ્રકૃતિ પરંપરા અને ભૌતિક પરંપરાઓ એક બીજાથી વિરૂદ્ધ છે ધર્મ અને ધન એકબીજાથી વિપરીત છે શત્રુઓ છે ધન વ્યવહાર હોય છે ત્યાં ધર્મ નથી હોતો, સતયુગ, ત્રેતાયુગ, દ્રાપરયુગ કે કલિયુગ કોઇપણ સમયમાં ધનની ભૌતિક અસરો અને સંબંધોને કારણે ધર્મ ભ્રષ્ટ થયો છે ભૌતિક ક્રિયાઓથી ધર્મનો લય થયો છે, ધન આસુરી પરીણામ આપે છે જ્યારે ધર્મ સુરી પરીણામ આપે છે, જ્યાં ધર્મનો આધાર ધન હોય તે ધર્મ નથી ધંધો છે, પ્રકૃતિના પંચ તત્વો ધન થી ગતિ કરતા નથી, પ્રકૃતિના સંસારીક આદાન પ્રદાનમા વિનિમય થતું ધન ધર્મને હાની કરે છે સનાતન પ્રકૃતિને હાની કરે છે,
પવિત્ર સંત સાધુના ધર્મનો આધાર ધન વૈભવ નથી પણ લડી ઝગડી રહ્યા છે તેવા સંસારીક સંતો સ્વામીઓનો આધાર ધન વૈભવ છે, ધન વૈભવ સુખ સાહ્યબીને કળીયુગના સંતો સાધુઓની સિદ્ધી ગણવામાં આવે છે બુદ્ધિ ચાતુર્ય ચાલાકી પ્રપંચથી ધન વૈભવ પ્રાપ્ત થાય છે પુણ્યના લાલચીઓના દાનથી વૈભવ સુખ ઉત્પન્ન કરવાની ખેતીને કળીયુગમાં ધર્મ કહેવાય છે
પ્રકૃતિ દર્શન સંતુલન પુર્વક નિર્વાહની તપશ્ચર્યાથી જ્ઞાન અને કર્મ અને જીવન દર્શન પ્રાપ્ત થાય છે વ્રતથી આયુષ્ય પ્રાપ્ત થાય છે,
ધન વૈભવ ઐશ્વર્ય પદ પ્રતિષ્ઠા એ સંસારીક પ્રવૃતિઓ છે સાચા સન્યાસી વૈરાગી સાધુ સંતો સ્વામિઓમાં સંસારીક પ્રવૃતિઓ હોતી નથી, દશ દિશાના વસ્ત્રો, ધરતીનું આસન, આકાશનું ધ્યાન, જળનો યોગ, પૃથ્વીનું અન્ન યોગાનુયોગ પ્રાપ્ત કરીને વિચરણ કરે તે સાધુ સંત હોય છે, બાકી બધા પાંખડીઓ છે,
સંસાર ત્યાગીને સંસારીઓની સેવા કરવા ભગવા કે રંગબેરંગી ધાર્મિક યુનિફોર્મ પહેરીને ફરનારા કોઇ સંત સ્વામી મહારાજ નથી પ્રંપચીઓ છે
ગુજરાતમાં સનાતન ધર્મ અને સંપ્રદાયો આમનેસામને આધિપત્ય અને પદ પ્રતિષ્ઠા , ઉચ્ચ નીચ માટે ઘર્ષણ કરી રહ્યા છે આ ધર્મ ચલાવનારાઓ અને સંપ્રદાય ચલાવનારાઓ હકિકતમાં કોણ છે ?? ભગવા, લાલ, મરુન, સફેદ, કાળા, પીળા વસ્ત્રો, માળાઓ, લાકડાની ચાખડીઓ, પાઘડીઓ, ફેટાઓ, સાફાઓ, ખેસ, કામળીઓ, ચાદરો, ધાબળીઓ ઓઢી પહેરીને વિચરણ કરનારા સંત સાધુ મહાત્માઓ સાચા ધર્મને જાણે છે ? કથાકારો સાહિત્યકારો સંત સાધુઓ ગણાય છે ? સંસારીક પ્રવૃતિઓ ચલાવનારાઓ ગમે તેટલા ચિત્ર વિચિત્ર વસ્ત્રો અને આભૂષણોના વેશ ધારણ કરી ગૃહસ્થોના કાર્યોમાં સતત વિચરણ કરે તો એ સંસારીઓ છે આ સાધુઓ સાચા સંન્યાસીઓ, વૈરાગીઓ , સંત સાધુ નથી,
મંત્રો, યજ્ઞો, સ્તૃતિઓ, વ્રત, યાત્રાઓ, પુજન, વગેરે સંસારીઓ માટેના કર્મો છે જે મનુષ્યોને સંસારી પ્રવૃતિઓમાં જીવવું છે ભોગ ભોગવવા છે વાસનાઓ ભોગવવી છે જેને કર્મબંધનોમા બંધાવું છે જેને અસત્ય સત્યની ચાલાકીઓ કરવી છે, જેને ઉચ્ચ નીચ કરવા છે જેને ભેદભાવ રાગદ્વેષ કરવા છે એવા મનુષ્યો માટે સંસારીક પ્રવૃતિઓ છે સંન્યાસીઓ સાધુઓ સંતો માટે સંસારીક કર્મો હોતા નથી, સંસારીક પ્રવૃતિઓ ચલાવતા સાધુ સંતો નથી ધર્મનો વ્યભિચાર કરનારા અધર્મીઓ છે એ લોકો શા માટે ક્યાં ઉદેશ્ય માટે સંન્યાસી, સાધુ, સ્વામિ બન્યા છે એ એમને પોતાને ખબર નથી, બધાને ભગવાનના નામે દાન દયાના પૈસે સુખ સમૃદ્ધિ વૈભવ ભોગવીને પુજાવુ છે,
સનાતન ધર્મ અને સંપ્રદાયો વચ્ચે ચાલતા રહેતા સંઘર્ષ, સ્પર્ધા અને ઘર્ષણો સંસારીક પ્રવૃતિઓની લડાઇ છે, અનુકુળ, સુવિધાજનક, લાભદાયી, સુખ સમૃદ્ધિ વૈભવનું માધ્યમ બને તેવા બુદ્ધિશાળી શૈતાનોએ રચેલા ભગવાનનો વેપાર એટલે સંપ્રદાય, સનાતન ધર્મના પદો ઉપર બેઠેલા લોકોની સિદ્ધીઓનો માપદંડ પણ ધન વૈભવ બની ગયો છે, સુખ સમૃદ્ધિ વૈભવ હોય તેવા સનાતની સંતો સાધુઓ પાછળ અંધશ્રદ્ધાળુઓ દોરવાય છે અને ધંધાદારી પ્રવૃતિઓથી ચાલતા સંપ્રદાયો પાછળ અણહકનુ, વગર મહેનતનું કમાવાવાળા દોરવાય છે,
વર્તમાન સમયના સાધુ સંતો મહંતો સ્વામિઓ મહારાજો, કથાકારો, સાહિત્યકારોનુ એકમાત્ર લક્ષ્ય ફક્ત પૈસા હોય છે ભ્રષ્ટાચારી ધનવાનો, વ્યભિચારી રાજકારણીઓના આંગણે દોડાદોડી કરનારા સાધુ સંતો સ્વામિઓ ખરેખર ધર્મ જાણતા નથી, પાપીઓ, ઠગો, ભ્રષ્ટાચારીઓ, વ્યભિચારીઓના ધન સતા પદની સાથે જોડાયેલા ભગવાધારીઓ સંત સાધુઓ ગણાય નહીં
રેસ્ટોરન્ટ જેવા અન્નક્ષેત્રો અને લક્ઝરીયસ હોટલો જેવી ધર્મશાળાઓ ચલાવતા સાધુ સંતો ઉદ્યોગપતિઓ જેવા બની ગયા છે, હકીકતમાં જ્યાં ધન વૈભવ ઉચ નીચ જાત પાત અને લીંગ ભેદ છે ત્યાં ધર્મ નથી ધર્મ શરીર માટે નથી ધર્મ આત્મા માટે છે કર્મના સિદ્ધાંતો મુજબ નિર્વહન માટે છે પંચ પ્રકૃતિના સંતુલન માટે છે સંસારમાં તો અનેક વિશિષ્ટતાઓ ધરાવતા આત્માઓ અવનવા રૂપના સુક્ષ્મ થઈ વિરાટ શરીરોમાં વિચરણ કરી રહ્યા છે એ બધાનો પણ એક ધર્મ છે ..બધા જીવાત્માઓ માટે ” જે પીંડે તે બ્રહ્માંડે” “તત્વમસિ” અને “અહમ્ બ્રહ્માસ્મિ” નો સમાન પ્રાકૃતિક ધર્મ છે જે શાશ્વત છે સદાકાળ વ્યાપત છે જે નિરંતર છે પંચ પ્રકૃતિ રૂપે વિદ્યમાન છે તે સનાતન છે એ સનાતન ધર્મ છે,
હાલ અમલમાં છે એવા શાસ્ત્રોમાં અને ગ્રંથોમાં ઋષિઓ, સંતો, યોગીઓ ક્યાં ક્યાં ભગવાન, દેવી દેવતાઓની આરાધન ઉપાસના કરતાં હતાં તે દર્શાવ્યું નથી એનો અર્થ એવો થાય કે આજના સાધુ સંતો સ્વામિઓએ સ્થાપિત દર્શન કરાવ્યા તે ભગવાન અને દેવતાઓ કરતા ઋષિઓ અને યોગી સંતોના ભગવાન ચોક્કસપણે જુદા હશે, મુર્તિઓ, ફોટાઓમાં દર્શન થતાં દેવ દેવીઓના રૂપ સ્વરૂપ કોણે નક્કી કર્યા છે ? મનુષ્ય ના ભગવાન મનુષ્ય સ્વરૂપમાં છે તો બાકીના જીવાત્માઓના ભગવાન કેવા હશે ? મનુષ્યના ભગવાન મનુષ્ય અવતાર છે તો જીવ જંતુઓ પશુ પક્ષીઓ જળચરો સરીસૃપો વૃક્ષોના ભગવાન આને દેવી દેવતાઓ પણ એના જેવા સ્વરૂપના હશે,
દેવ, દેવી, ભગવાન, ઈશ્વર, અલ્લાહ, જીસસ, વગેરે ધર્મ અવતાર શકિતઓના ખરા વાસ્તવિક રૂપ સ્વરૂપ કેવા છે તે કોઇ શાસ્ત્રોમાં ચિત્રણ થયેલું નથી, ધર્મ સમજનારા જાણનારાઓ માટે સ્વર ધરાવતા જીવમાત્રમા ઇશ્વર છે ધર્મને જાણનારાઓ માટે ભગ એટલે ગુદા દ્વાર ધરાવતા જીવાત્માઓ ભગવાન છે, ગીતા અનુસાર કણ કણમાં -અણુ અણુમાં જીવમાત્રમા વિષ્ણુ છે તો પછી ધર્મ ને ખભે ચડાવીને ગાદીએ બેઠેલાઓ શા માટે ઉચ નીચ ભેદ ભાવ કરીને સંસારીઓને રંજાડે છે, સંપ્રદાયો અને ધર્મના ખભે તમંચા રાખી વેશધારીઓ ટેમ્પલ ઈન્ડસ્ટ્રીઝ અને બ્લેક એન્ડ વ્હાઈટ કોર્પોરેશન ચલાવી રહ્યા છે,
રાજકીય સતાધીશો માટે લાલજાજમ અને આસનો સજાવી રાખતા ભગવાધારીઓ જમીનો, ગાડીઓ, ઈમારત ભવનો માટે રાતદિવસ દોડાદોડી મચાવે છે ઉત્સવો, કથાઓ, સત્સંગ સભાઓના એકઝીબિશનો લગાવીને ટેક્સ ફ્રી કોર્પોરેટ કંપનીઓ ચલાવી રહ્યા હોય તેમ ભગવા લાલ પીળા ટીલા ટપકાંના યુનિફોર્મ પહેરીને જનતાની લોભ લાલચી શ્રદ્ધા ઉપર ધંધો કરી વૈભવી નિર્વાહ ચલાવી રહ્યા છે,
સ્વામિઓ, સાધુઓ, સંતો, મહારાજો, ગુરુજનો, ગાદીપતિઓ, મહંતો, કથાકારો, સાહિત્યકારો વગેરેએ ગરીબ ભોળી જનતા ઉપર ધર્મનો વેપાર બંધ કરવો જોઇએ, ભગવાન ના નામે કરોડો અબજો રૂપિયાનો કાળો કરચોરીનો કારોબાર ચલાવતા વેશધારી સાધુ સંતોએ અંધશ્રદ્ધાના અવેડાઓ બનાવી મનુષ્યને પશુ બનાવવાનું બંધ કરવું જોઈએ, સાધુ સંતો સ્વામિઓ દાન આપે તેવા ધનપતિઓ પાસે જાય છે ધનપતિઓને આમંત્રણ આપે છે ધનપતિઓ ઉપર ભગવાનની કૃપા થવાના પાસવર્ડ આને ચાવીઓ આપે છે કોઇ સંત સાધુ મહારાજ સ્વામીઓ ગરીબોની ઝુંપડપટ્ટીઓમા જતા નથી, ફૂટપાથો ઉપર પીડાતા લોકો પાસે જતા નથી, પીડીતો શોષિતો ઉપર ભગવાનની કૃપા કરાવતા નથી, વધુને વધુ પૈસા આપે એવા પૈસાદારો ઉપર ભગવાનની કૃપા કરાવનારા પાંખડીઓને સુખ લાલચી શ્રદ્ધાળુઓએ સંત સાધુ માની લીધા છે એના કારણે ધર્મના વેપારીઓ અને સંપ્રદાયોના વેપારીઓ વચ્ચે ઘર્ષણો ચાલતા રહે છે,
વ્યાપક કરચોરી આધારે ટેમ્પલ ઇન્ડસ્ટ્રીઝ ચલાવતા સંપ્રદાયો અને ટ્રસ્ટ સંચાલિત મંદિરો આશ્રમોને આપવામાં આવેલી તમામ કરમુકતી રદ કરીને જપ તપ સતના આધારે ધર્મ નિર્વહન કરવા સાધુ સંતોને મુક્ત કરવા જોઇએ,
સાધુ સંતો મહંતો સ્વામિઓ મહારાજોને ભગવાન, દેવ દેવીઓની સીધી કૃપા આશિર્વાદ હોય છે ભગવાન એમને બધું આપશે સંસારીઓએ પુણ્યની લાલચે દાન આપવાનું બંધ કરવું જોઇએ, ધન સંપદા વૈભવના ઢગલાઓમા દટાયેલા સાધુ સંતો ગાદીપતિઓએ ધર્મ પાળ્યો નથી તેથી ધંધાદારી સંપ્રદાયો સર્વોપરી બની સરમુખત્યારશાહી ઠોકી બેસાડી છે,
ભકતો, શ્રદ્ધાળુઓ પાપીઓ હોતા હશે તેથી સંસાર ત્યાગ કરેલા મોક્ષ માર્ગે નીકળેલા તપસ્વી, જ્ઞાની, નિર્મોહી સાધુ સંતોને દાન આપી પુણ્ય મેળવવા વલખાં મારે છે આવા પાપીઓના દાનથી આવતા ધનથી વૈભવ ભોગવતાં વેશધારીઓ, સંતો મહંતોએ સનાતન ધર્મ રક્ષા માટે સાચો માર્ગ સ્વીકારવો જોઈએ રાજકારણના ચાપલુસ કાર્યકરો જેવા ભગવાધારીઓ ભક્તોને છેતરવા કરતાં ખુલ્લીને રાજકીય પક્ષમાં સભ્ય બની જવું જોઇએ, જુઠ પ્રપંચ છળ કપટ કરીને જીવન નિર્વાહ કરવો અને ધાર્મિક યુનિફોર્મ પહેરીને જગત આખાને છેતરવા કરતાં રેસ્ટોરન્ટ અને હોટેલનો તથા ઉત્સવોનો વિધીસર ધંધો કરીને પ્રામાણિકતાથી જીવન નિર્વાહ કરવો જોઇએ,
*ભગવો રંગ ભ્રષ્ટાચારી રાજકારણ અને પાખંડીઓનો યુનિફોર્મ બની ગયો છે*,
સાધુ સંતો સ્વામીઓ મહારાજો ફક્ત ધનવાનો ઉપર ભગવાનની કૃપા કરાવે છે તો પોતાની ઉપર અને આશ્રમો મંદિરો ઉપર ધનકૃપા કરાવી લેવી જોઇએ, ધનવાનો અને ભ્રષ્ટાચારી પાપીઓના દાન લેવાનું બંધ કરવું જોઈએ*
*****************************************
અહીંયા કોઈપણ રાગ દ્વેષ વિના સમાચાર પ્રાપ્ત થઈ જનજાગૃતિના ભાગરૂપે સમાચારો અને તસવીરો પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈપણ વાંચકને કંઈ પણ વાંધાજનક લાગે તો તંત્રીશ્રીનું ધ્યાન દોરીને ખરાઈ કરીને તેવા સમાચારો અને તસવીરો અહીંથી દૂર કરી શકાશે. તંત્રી
**************************************†*†
આજકાલ ભારતીય જનતા પાર્ટીની અંદર પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયા નો ગોદી મીડિયા નો વ્યવસાય ખૂબ જ દાન દક્ષિણા,ભેટ સોગાદ આંતરિક અદ્રશ્ય વહેચણી કરીને ફૂલો ફાલ્યો છે(નોકરિયાત યુવાઓ અધકચરા જ્ઞાન ને લીધે પ્રેરાઈ ભોગ બનતા દેખાય છે અને માલિકો આવા એમ્પ્લોઇઝ ના ખભા નો ઉપયોગ કરી પોતાનો આર્થિક સ્વાર્થ સાધી રહ્યા છે તેવું પુરાવા વિના જાણવા મળે છે. આવા સમયમાં આપની આસપાસ બનતી ઘટનાઓના સમાચારો તેમજ વિડીયો અમોને અમારા તટસ્થ અખબાર અને ન્યૂઝ ચેનલમાં પ્રસિદ્ધ કરવા માટે નિર્ભય રીતે મોકલી આપશો.
*****************************************