10 jan fariyad NG-320 -10-9-2023 pdf
ઈ.સ. 1973 ( સંવંત 2030) સુધી સ્વામીનારાયણના મંદિરોમાં સ્વામી સહજાનંદની નહીં પરંતું રાધાકૃષ્ણની પુજા આરતી થતી હતી. અને સ્વામીનારાયણની સાચી શિક્ષાપત્રીમાં વલ્લભાચાર્યના પુત્ર વિઠ્ઠલનાથના દર્શાવ્યા મુજબ રાધાકૃષ્ણની પુજા આરતી કરવાનું કહ્યું છે.
******************************************
🕉️ સનાતન ધર્મ બાબતે સરકર ચૂપ કેમ છે તે હુ ભરતસિંહ વાળા તરેડી ખુલ્લુ જણાવુ છુ.
👺 સરકારના ચૂડી વચ્ચે સોપારી જેવા હાલ છે..
💵 સહજાનંદ કંપની સરકર માટે”‘ ધનમત “”છે.
🕉️ સનાતનીઓ સરકર માટે ‘” જનમત “” છે..એટલે સરકર ચૂપ છે.
👺 સરકાર સનાતન ધર્મ બાબતે એક શબ્દ બોલવાની નથી તે ખાત્રી..સરકાર સહજાનદની કંપની વાળાને હાલ પુરતા સમજાવીને મુદ્દો થાળે પાડી દેશે કારણ કે સહજાનંદ કંપનીના અઢળક નાણાથી સનાતનીઓના મત ખરીદવા પડે છે તે સરકાર સારી રીતે જાણે છે એટલે સરકર ચૂપ છે.
✍️ મે આકૌશ પત્રમા લખ્યું હતુ છતા ફરી વાર દોહરાવુ છુ કે આવખતે સહેજેય ગાફલત કે ભુલ કરી તો સહજાનંદ,યોગી,પ્રમુખ,એસ પી,નૈતમ વિગરે ઢગાઓ કપટમુની જેવા છે પ્રતાપભાનુનુ પતન કરી નાખ્યું હતુ તે સનાતન ધર્મના વડાઓએ યાદ કરવુ જરૂરી છે અન્યથા પૃથ્વીરાજ ચૌહાણની જેમ છેતરી જશે અને આપડા સનાતન ધર્મને ભંયકર પરીણામ ભોગવવુ પડશે તે નક્કી છે.
😊 કોઇના અંગત જીવનમા ડોકીયુ કરવા હુ નથી માગતો પણઆ સહજાનંદના હેવાનીયતોની હરકતો ખુલ્લી નહિ કરો તો કરોડો હિન્દુઓના બાળકો.યુવાનો અને યુવતીઓ બરબાદ થશે એટલે ખરા ટાઇમે સત્ય ઘટના છુપાવવી તે મહા પાપ છે. સ્વામિનારાયણ કંપનીના મોટાભાગના ઢગાઓ પોતાની માયાજાળમા નીર્દોશ યુવતીઓ અને સ્ત્રીઓને ફસાવીને પોતાની હેવાનીયતનો શીકાર બનાવી રોજ નવીનવી સ્ત્રીઓની સાથે રંગરેલીયા કરે છે અને આ કંપનીના ૯૫ % ટકા ટકલાઓ સૃષ્ટી વિરોધનુ કૃત્ય કરવામા દુનીયામા પી.એસ.ડી કરેલા પ્રથમ નંબરે છેે તે જગ જાહેર વાત છે તેમજ આ સહજાનંદ સ્થાપિત સ્વામિનારાયણ સંપ્રદાય કંપનીમા ૨૫૦ વર્ષમા ઓછામાં ઓછા એક અબજથી વધારે બાળકો.યુવાનો અને યુવતીઓ કહેવાતા હેવાનીયત સહજાનંદ કંપનીના લફગા સ્વામીઓની હવસખોરીનો ભોગ બન્યા છે.તેમજ દાદાદાદી.મમ્મીપપા.ભાઇબહેન.વહુવારુઓ અને આખાને આખા કુટુંબકબીલાઓ સાથે હાલમા પસીસ લાખથી વધારે પરીવારો આ હેવાનતીઓના સંકજામાં સપડાયેલા છે હવે જાહેર કરે તો બદનામી થાય એટલે કોરા કંકુના ટીલા કરીને ચૂપચાપ બેઠા છે.એટલે કહુ છું કે દેશ અને દુનીયામા સહજાનંદ કંપનીની જેટલી ઇમારતો છે તે એક પ્રકારના ગુપ્ત કુટણખાના છે.આના કરતાં તો બાબર.ગજની.હુમાયુ વિગેરે હજારો વખત સારા હતા.
🕉️ આ લેખને તમામ સનાતની હિન્દુઓ બીજાને મેકલો અને ભારત ભર મા જાહેર કરો એટલે સહજાનંદ કંપનીને ૫૦ % ટકા સીધો ફટકો પડશે.
👉 ખાસ અગત્યની વાત આ સહજાનંદ સ્થાપિત ૨૫૦ વર્ષ જુની કંપનીમા બીજા ધર્મના એક પણ બાળક.યુવાન કે યુવતી હેવાનીયતનો શીકાર બન્યાં નથી તમામે તમામ હિન્દુ સમાજના છે તે તમામ હિન્દુઓ મંથન કરો તો ભલભલાને ચક્કર આવે તેવી ગંભીર ઘટના છે.
👌હવે આ મારી વાત દીલથી વાંચજો આપડા સનાતન ધર્મને ટકાવી રાખવો તે દેશના એક સૌ ને વીસ કરોડ સનાતની લોકોના હાથમા નથી પણ તે આપડા સનાતન ધર્મના ૧૦૦ થી ૨૦૦ વડાઓના હાથની વાત છે.તેથી સનાતન ધર્મના તમામ વડાઓને વિનંતી કે હુ સનાતની છુ અને ક્ષત્રિય છુ એટલે મારો વિનંતી સાથે પ્રસ્તાવ છે કે કોઇપણ પક્ષનુ કામ કરતુ હોય તેવા ધર્મના સંગઠનની વાતમા સનાતન ધર્મના વડાઓ આવી જશે તો તે પણ મોટામા મોટુ નુકશાન કરશે.
🏌️♂️છેલ્લે મારો ઘા આ લડાઇ હિન્દુઓમા ભાગલા પાડવાની નથી ધર્મ અને અધર્મની છે..વિર્મીઓ ફાવી જશે તેવો વિચાર કરે તે બીકણીના ગણાય..રામ અને રાવણની લડાઇ જુદાજુદા ધર્મ વાળાની હતી? પાંડવો અને ક્રૌરોવો જુદાજુદા ધર્મ અને જુદાજુદી જ્ઞાન્તિના હતાં.પ્રહલાદ અને હિરણ્યકશિપુ બાપ દીકરો હતા એટલે આ લડાઇ હિન્દુઓ હિન્દુઓની છે તે સમજવુ બીલકુલ યોગ્ય નથી,ધર્મ અને અધર્મની લડાઇ છે એટલે લડી લેવુ તે ખાસ જરૂરી છે
🚩દ્વારકા પીઠના શંકરાચાર્ય મહારાજના આદેશનુ પાલન કરવુ તે મનેે ખુબ ગમ્યું તેમજ જગન્નાથ જગ્યાના મહતની ગુજરતના વડા તરીકે નીમણૂક યોગ્ય છે પણ વડોદરાના ર્ડો જ્યોતિનાથ બાપુને સનાતન ધર્મનુ યોગ્ય સ્થાન આપવુ જરૂરી છે,તેમજ મોટામોટા આશ્રમધારી ચોવટ કરો “” આશ્રમ બચાવવા છે કે સનાતન ધર્મ “”
લી.વાળા ભરતસિંહ પોપટભા તરેડી ખેડુત અગ્રણી ભાવનગર મો.૯૩૭૪૧૫૫૮૬૧
Question :એક બ્રાહ્મણ બહેન સવામીનાલાયક નાં ભક્ત એમ કહે છે તમે આવું બોલો છો નરક મળશે
તમારું શું માનવું છે
😂😂😂
Ans:
Emna aa video batavo ane puchho jo tamara parivar ma thi koi ni jode aavu thayu hoi , to aa lampato ne jail ma besado ke mandir ma .
*Crime Karo ane political party nu campaign karva , aamni franchisee ma Sadhu bani jaavo*
સ્વામિનારાયણ જેહાદ જે ચાલુ કરીયો છે તકલા ઓ એ #લવજેહાદ કરતા પણ ખતરનાક છે, “કેરાલા સ્ટોરી” ની જેમ આમના પર ફિલ્મ નુ નામ “રિવર્સ સ્ટોરી” રાખવુ જોયે, સાલો છોકરી હોઈ કો છોકારો કોઈ ને છોડતા નથી.
******************************************
આ સ્ત્રીઓનું મોઢું જોતા નથી તો આ “ખેંચી કાઢેલા” કહી શકાય કે નહીં..કેમકે આમના જન્મ પણ મોઢું જોયા વિના ખેંચી કાઢ્યા હશે..
*************************†****************
હવે ભક્તાણીઓનો જીવ હેઠો બેઠો હશે.
___મફત દૂધ વાળાની ડાયરીમાંથી.
🤣🤣🤣
https://fb.watch/mZAVm1f0_q/?mibextid=2Rb1fB
હળ હળતો હરામી સ્વામી વાદ સાવ હલકટ…..નામના જ સંત છે બાકી અંદરોઅંદરની પણ મેલી રમતું રમતા હોય છે…સ્વામી નાં સ્વરૂપ માં રાક્ષસો છે…ખાઈ પીને બદી ફેલાવે છે સમાજમાં…સોશિયલ મીડિયા પોસ્ટ…
************************************
સ્વામિનારાયણ સંપ્રદાય દિવસે દિવસે સ્વામીનાલાયક સંપ્રદાય બનતો ગયો છે..જેમ ફાવે તેમ આ સ્વામી નાલાયક સંપ્રદાય ના સાધુ. સંતો અને તેમના અનુયાયીઓ બફાટ કરીને હજુ પણ હિન્દુ દેવી દેવતાઓ નું અપમાન મતી રહ્યા છે…
રાજકારણીઓ એ એટલા મોટા પ્રેમના માં બધીજ બાબતે આ નાલાયક સંપ્રદાય નો ઉપયોગ કર્યો છે કે આમાં અનેક નેતાઓ અને રાજકીય પાર્ટી ખુદ ગુનામાં આવે અને તેમણે કરેલી સખાવતી ચિઠ્ઠી ઓ ખૂલે તો તેમની વોટ બેંક ને પારાવાર નુકશાન થાય તેમ છે…
નફ્ફટ નાલાયક આ સંપ્રદાય ના સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય,નકલી નોટ છાપવાના કૌભાંડ માં ,દારૂ ની પાર્ટીઓ માં,અનેક નાના મોટા લંપટ ગિરિ ના ગુનાઓ માં 40 થી વધારે આ સંપ્રદાય ના ફાંટાઓ ના સાધુ.સંતો પકડાયા છે તેમ છતાં તમામ કાનૂની કેસ ને નબળા પાડી એક પણ નાલાયક સંપ્રદાય ઉપર બેન મૂકવામાં આવ્યો નથી અને રાજકીય અખિલ ભારતીય સંત જેવી સમિતિઓ ધાર્મિક સંગઠન બનાવી આ સંપ્રદાય ના સાધુઓ ને હિન્દુ મોટા પ્રચારક તરીકે આગવી ઓળખ એક માત્ર રાજકીય વૈભવી સુખો દેશ વિદેશ માં માણવા મળે તે હેતુથી ચીતરવામાં આવે છે..
સનાતન ધર્મ થી મોટો કોઈ ધર્મ સમગ્ર વિશ્વ મા નથી અને હિન્દુ સનાતની દેવી દેવતાઓ ના હજારો વરશ પુરાણા સ્થાન.મંદિરો.દટાયેલી ધર્મ ની નગરીઓ અને તમામ વેદ.પુરાણ શાસ્ત્ર ના પ્રમાણ હોવા છતાં શાશક સરકાર દેવી દેવતાઓ ના સનાતન ધર્મ ના અપમાન સહન કરી એક માત્ર વોટ બેંક ની ભીખ ખાતર આ નાલાયક સંપ્રદાય ને સહન કરી રહી દેશ વિદેશ ની સનાતન ધર્મી પ્રજાને અન્યાય કરી રહી છે…જગ જાહેર છે કે રામ ના નામે શાશક સરકાર સમગ્ર દેશ માં બહુમત ના હોવા છતાં કેન્દ્ર સરકાર માં બેઠી છે..દેશની 70% થી વધારે હિન્દુ પ્રજા આ સરકાર ઉપર હિન્દુ રાષ્ટ્ર જેવી આશાઓ રાખી રહી છે તેમ છતાં આ કહેવાતા મોટા હિન્દુ પ્રચારક નાલાયક સંગઠન પોતાની જાતને સરકાર ને વોટ બેંક થી બાન માં રાખી દેશ વિદેશો માં મોટા કરોડો ના આર્થિક કૌભાંડો કરી ચૂકી છે અને કરી રહી છે…કોર્પોરેટ સેક્ટર ની જેમ આ આખો સંપ્રદાય ચાલી રહ્યો છે..16 વરસ થી 40 થી 45 વરસ ના અસંખ્ય લોકો ને લાલચો આપી આધુનિક સુખ સગવડો કોઈપણ ભણતર વિના પૂતી પાડી સર્વ જ્ઞાતિ ના લોકો ને આ સંપ્રદાય માં સમાજિક જીવન છોડી ભેળવવામાં આવ્યા છે..અનેક માં બાપ પોતાના વંશજો ગુમાવી ચૂક્યા ની ફરિયાદો છે…
છાસવારે હિન્દુ દેવી દેવતાઓની ક્યાંક કોઈએ ટાઇલ્સ ઘરમાં કે ઓફિસમાં લગાવી હોય અથવા તો તેની ઉપર કોઈએ કૂતરો ફેરવી હોય અથવા તો કોઈ અન્ય જ્ઞાતિના લોકોએ ભગવાનની મૂર્તિ કે ચિત્ર સાથે ચીડા કર્યા હોય તો શાસક સરકારનો કભો લઈને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને આરએસએસ જેવી સંસ્થાઓ લાકડીઓ અને ત્રીસુલ લઈને બજારમાં દોડી જાય છે અને બીજા દિવસે મીડિયામાં તેની પ્રસિધ્ધિઓ કરવામાં આવે છે જ્યારે સનાતન ધર્મના સૌથી મોટા અપમાન આ નલાયક સ્વામી નારાયણ સંપ્રદાયના લોકો કરી રહ્યા છે તેમ છતાં આ ભારતીય જનતા પાર્ટીની સહયોગી ત્રણેય સંગઠનળી પાંખો કાંઈ બોલવા તૈયાર નથી કે આવા લંપટ સાધુઓની સામે પડવા તૈયાર નથી.
શું ભારતની સનાતન ધર્મની પ્રજા સનાતન ધર્મનો અપમાન સહન કરીને અને પોતાના ઈષ્ટદેવ જેવા દેવી-દેવતાઓનું અપમાન સાહિલ કરીને હિન્દુ રાષ્ટ્ર જેવી સત્તા પામવા માંગે છે?
શું અધકચરી કહેવાથી હિન્દુ સંગઠન રૂપી આજની આ શાસક સરકારે સનાતન ધર્મિ હિન્દુ પ્રજાનો આ બાબતે ક્યારેય મત લેવાનો પ્રયત્ન કર્યો છે?
સરકાર ખુદ આ સંપ્રદાયના લંપટ સાધુ સંતોને છાવરી રહી છે અને સરકારના જોર ઉપર આ સંપ્રદાયના લોકો તમામ સનાતનની ધર્મના સાધુ સંતો અને ધાર્મિક સંગઠનોને પણ અડધું જ કરીને દેવી-દેવતાઓના અપમાન કરતા આવ્યા છે.
ઘણા કથાકારો કર્મકાંડી ઉચ્ચકોટીના શાસ્ત્રીઓ અને સામાજિક સંગઠનના બુદ્ધિજીવી લોકો સાથે ચર્ચા કરતા જાણવા મળ્યું કે જ્યાં સરકાર જ આ લોકોને છાવરી રહી હોય તો આપણે આ લોકોની સામે વિરોધ કરીને ક્યાં સુધી ટકી રહીશું જેના કારણે જે લોકો બિન રાજકીય છે અને સનાતન ધર્મમાં ચુસ્ત માને છે તેવા લોકો અત્યારે ઓઢવમાં મુકાઈ ગયા છે કે આ નલાયક સંપ્રદાયના લોકોની સામે કેવી રીતે લડત લડવી.
ભારતના પ્રધાનમંત્રી વિપક્ષી ગઠબંધનના તામિલનાડુના એક મંત્રીએ સનાતન ધર્મ બાબતે આપેલા નિવેદન ની સામે બોલવા તૈયાર છે અને તેમણે તેમના મંત્રીઓને પણ કહ્યું કે તમે પણ આવા નિદેદનની સામે જવાબ આપો પરંતુ ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક પણ મુખ્ય અને કોઈપણ રાજકારણી અહીંનો કશું જ કહેવા તૈયાર નથી કે પ્રધાનમંત્રીએ પણ એવી કોઈ સૂચના ગુજરાતની અંદર આપી નથી જેથી આ સંપ્રદાયના સાધુ-સંતો અને મુખ્ય ફાળ્યા છે અને હજુ પણ તેમણે તેમના હરિભક્તોને કહી દીધું છે કે આપણે સનાતન ધર્મની જનતાની કોઈ જરૂર નથી આપણો ધર્મ જ સર્વો પરિચય અને અમે કહીએ તે જ રીતે જે લોકો આપણા ધર્મમાં માનતા હોય તે લોકો જ આપણા મંદિરો અને આપણા ધર્મસ્થાનોમાં આવે એવી દાદાગીરી આ સંપ્રદાયના નલાયક લોકોએ પ્રજાની અંદર કરવાની શરૂ કરી દીધી છે જેના કારણે અમુક લોકો આજે પણ દેવી-દેવતા વિરુદ્ધ બફાટ કરી રહ્યા છે અને આવી સંસ્થાઓના સંસ્થા પકોને પણ કોઈ પણ જાતની પરવા નથી કેમકે તેમને અંદરખાને કાયદાકીય તમામ રક્ષણ સરકારનું મળી રહ્યું હોય તેવું સ્પષ્ટ દેખાય છે અને ગુજરાત રાજ્યના ગૃહ ખાતા અને પોલીસના અધિકારીઓને પણ જાણે અંદરખાને સૂચના આપી હોય તે રીતે તેઓ પણ આ સંપ્રદાયના લોકોને બચાવે છે પરંતુ સનાતન ધર્મના લોકોની કોઈપણ ફરિયાદ સીધી લઈને આવા લોકોની સામે કોઈ પણ જાતની કાર્યવાહી કરતા નથી.
સનાતન ધર્મના ચુસ્ત સંગઠકોએ રાજકારણને બાજુ ઉપર મૂકીને સૌપ્રથમ તો અખિલ ભારતીય સંત સમિતિ જે બનાવી છે અને તેના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે રાજકીય રીતે જેમ સારસાપુરી ગાદીના અવિચલદાસજીને બેસાડ્યા છે કે જેઓએ જાહેરમાં મીડિયાની સામે લંપટ એવા નવતમ સ્વામીની તરફેણ કરી હતી અને તમામ સ્વામીનારાયણ સંપ્રદાનો માટે પણ એવું કહ્યું હતું કે તે લોકો અમારા સંગઠનના હિન્દુ પ્રચારક તરીકે એક સૌથી મોટા ભાગ છે અને તેઓએ ખૂબ જ મદદ આપણા સંગઠનને કરી છે જેથી સનાતન ધર્મની જનતાએ પણ આ રાજકીય ધાર્મિક બનેલા સંગઠનનો વિરોધ કરવો જોઈએ અને અવિચલદાસજી રાષ્ટ્રીય અધ્યક્ષને પણ તેમના સસ્તાધાનેથી દૂર કરવા આહન કરવું જોઈએ કે જેમણે ગુજરાતના પ્રાંતના પ્રદેશ પ્રમુખ તરીકે જગન્નાથ મંદિરના દિલીપદાસજી મહારાજની હમણાં નવી નિમણૂક આપી દીધી અને જાણે ઘીના કામમાં ઘી ધાર્યું હોય તેવી રીતે આખો સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રશ્ન સનાતન ધર્મની સામે તેમણે ઉકલાવી નાખ્યો હોય તેઓ દેખાડો કરી રહ્યા છે જેને હવે સનાતન ધર્મની સર્વ પ્રજા પણ જાહેરમાં ખુલ્લામાં વિરોધ કરતા અચકાશે નહીં.
સૌથી મોટો પ્રશ્ન એ છે કે નવતમ સ્વામીએ સનાતન ધર્મ બાબતે જે કંઈ બફાટ ખંભાતની સભામાં કર્યો અને જે વિરોધનો વંટોળ શરૂ થયો અને રાતોરાત તેમને અમેરિકા કોણે કયા લોકોએ ભગાડી દીધા તે પણ સનાતનની ધર્મના લોકોએ જાણવાની ખાસ જરૂર છે કે આમની પાછળ પણ કોનો હાથ છે.
ગુજરાતના સ્વામિનારાયણ સંપ્રદાયોના આ મંદિરોરૂપી અખાડાની અંદર સનાતન ધર્મના ચુસ્ત લોકોએ એક કમિટી બનાવીને સરકારને કાયદાકીય રીતે હાકલ કરવી જોઈએ નામદાર કોર્ટને પણ જાણ કરવી જોઈએ કે આ સંપ્રદાયની અંદર સનાતન ધર્મના વેદ પીરાણોથી વિરુદ્ધ શાસ્ત્રો છપાયા છે અને દેશ અને દેશ બહારની જનતાને આ સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મ બાબતે ગુમરા કરી રહ્યું છે તેવા અનેક દસ્તાવેજી પુરાવા 100 થી વધારે સ્વામિનારાયણના શાસ્ત્રોની અંદર દેખાઈ આવે છે અને સોશિયલ મીડિયામાં આજે પણ સનાતન ધર્મના શાસ્ત્રો સાથે છેડા કરેલા અનેક દસ્તાવેજો લોકો મૂકી રહ્યા છે.
હું સનાતન ધર્મના એક ચુસ્ત અનુયાયી તરીકે સનાતન ધર્મની જનતાને વિનંતી કરું છું કે રાજકીય પોતાની પ્રસિદ્ધિમાં રાખતા સામાજિક સંગઠનોથી પણ દૂર રહેજો કેમકે તેઓ પણ સૌથી મોટા સરકારના અને સ્વામિનારાયણ સંપ્રદાયના દલાલો બની ચૂક્યા છે તેઓ તમને ક્યારેય પણ નુકસાન કરી શકે છે અને તમારા સમાજને પણ નુકસાન કરી શકે છે જેથી હવે એક જ પર્યાય છે માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયનો સદંતર વિરોધ કરવો જોઈએ તેમના કોઈપણ અન્ન ક્ષેત્રમાં ભોજન લેવું ના જોઈએ અને તેમના મંદિરોની અંદર પ્રવેશ કરવો ના જોઈએ અને તેમના મંદિરોમાંથી સનાતન ધર્મના હિન્દુ દેવી દેવતાઓની તમામ પ્રતિમાઓ અને ભીંત ચિત્રોને હટાવવાની માગ કરવી જોઈએ.
પ્રદીપ રાવલ… ગાંધીનગર (9824653073)
************************************
*સાળંગપુર હનુમાનજી વિવાદમાં સનાતનીઓનું અરણ્ય રુદન જોઈને સનાતનીઓની દયા આવે.*
સનાતન ધર્મ જ સૌથી પુરાતન અને સૌથી શ્રેષ્ઠ છે પરંતુ, સનાતની ની લાલચ અને દિશા શૂન્યતા જ આજે તેમને સૌથી હલકી કક્ષામાં લાવી ચુકી છે.
સૌપ્રથમ એ વાત કરું કે સ્વામિનાલાયક ધર્મના સત્સંગીઓ મરણ પ્રસંગે પણ રામનું નામ લેતા નથી…
મેં હમણાં જ મારા મામા ને ત્યાં બેસણામાં ગયો હતો જ્યાં ફક્ત સ્વામિનાલાયક ધૂન જ હોય છે …
એટલે..
👉 સ્વામિનાલાયક સંપ્રદાયમાં મંદિરોમાં જ્યાં પણ ભગવાન શિવ કે હનુમાનજીની મૂર્તિ હોય તો તે ફક્ત વ્યાપાર કરવા માટે છે… ઈષ્ટ દેવ તરીકે નહીં.
અને હું તો એમ કહું છું કે આપણા બાપને કોઈ,
જ્યાં દાસ તરીકે ચિતરતા હોય તો ત્યાં જવાનું અને દર્શન કરવાની લાલચ છોડી દેવી જોઈએ.
👉આ સનાતનની લાલચું હિન્દુઓ નવી કાર લે અથવા તો નવું કાર્ય કરે ત્યારે સાળંગપુર કે કોઈપણ સ્વામિનાલાયકના મંદિરોમાં હનુમાનજીના દર્શન કરવા જાય છે તે ક્યારેય પોતાના ગામના પાદરે અનુષ્ઠાન કરીને બેસાડેલા હનુમાનજીની નાની દેરીમાં દર્શન કરવા કેમ નથી જતા ?
ત્યાંની નાની દેરી નો હનુમાનજી બાપો એ નાનો છે???
સનાતની હિન્દુઓની બુદ્ધિ આજે ખૂબ જ દેવાળું કાઢી ચૂકેલી છે તેઓ,
જે મંદિરોમાં ખૂબ જ રંગરોગાન હોય અને મંદિર ભવ્ય હોય અથવા તો જ્યાં મંદિરોમાં વધુ વ્યાપારિક બુદ્ધિ વાપરીને પણ ગિરદી થતી હોય તેવા મંદિરોએ સનાતનીઓ સૌથી વધારે જાય ..
સ્વામિનાલાયક ના મંદિરોમાં 100 -200 કિલોમીટર દૂર જઈને દર્શન કરવા જતા સનાતનીઓ ,
સાત પેઢી ચાલી ગઇ હોવા છતાં પોતાના ગામની એ નાની દેરી ને મોટી કરવાની કોશિશ કેમ નથી કરતા?
સ્વામિનાલાયક મંદિરમાં સાળંગપુર હોય કે રાજકોટનું કાલાવડ રોડ નું સંકલ્પ સિદ્ધિ હનુમાનજી મંદિર હોય…
નામમાં પણ જબરદસ્ત આઈડિયા વાપરે અને સંકલ્પ સિદ્ધ લખે જેથી ,
સનાતનની લાલચુ હિંદુઓ ત્યાં દર્શન કરવા પણ વધુ આવે અને પૈસા પણ વધુ દાન આપે….
આ બધા નો ઉપયોગ સ્વામિનાલાયક મંદિર ટ્રસ્ટ ફક્ત પૈસા કમાવવા માટે જ કરે છે..
અને સનાતની એવા બુદ્ધિના બબૂચકો તેમાં ખૂબ પૈસા દાન ધર્મો કરીને પેલા લોકોને,
આપણા બાપને જ બીજાનો દાસ બનાવવા માટે પ્રેરે છે…
હનુમાનજીએ ભારતીય સનાતન શાસ્ત્રમાં અવિચળ અને અનાદિકાળ સુધી આપણી આસપાસ હાજરાહજૂર છે તેવું મનાય છે ત્યારે,
શાસ્ત્ર સંકલ્પથી પ્રસ્થાપિત કરેલી ગામની નાની દેરીના હનુમાનજી પણ સાળંગપુર ,સાલાસર કે ચિત્રકૂટ હનુમાનજી સમાન જ છે…
બસ.. બે હાથ જોડી, નતમસ્તક થઈ ,પુત્ર ભાવે તેની સામે પ્રાર્થના કરો.,
જો તમારી પ્રાર્થના અને તમારી માંગણી તમારી યોગ્યતા મુજબ જરા પણ સાચી હશે તો હનુમાનજી યુગમાં અને હજુ અનંતકાળ સુધી સૌથી વધારે કૃપા કરનાર
સાક્ષાત દેવ છે.
હનુમાનજી તો ફક્ત એક જ છે, અનંત છે…
એ માટે દૂર દૂર ભટકવા જવાની જરૂર નથી તમારી આસપાસ જ છે તમારા ગામની દેરીએ જાવ… દાદા ને પ્રાર્થના કરી બે પાંચ વૃક્ષો વાવો. આજુબાજુના વરંડો સારો કરો. ત્યાં કલર રંગકામ કરાવો.. સમય મળે તો શનિવારે રામધૂન કરાવો…
👉પરંતુ આપણા બાપને કોઈ દાસ તરીકે ચિતરે કે માને… તે ટ્રસ્ટની જગ્યાના હનુમાનજી ને આપણે માનવા નહીં… હું આવું આચરણ અમલ કરી રહ્યો છું.
સ્વામિનાલાયક સંપ્રદાયની વિકૃત બુદ્ધિને નાથવા માટે આપણે હિન્દુ, હિન્દુઓએ ઝગડવાની જરૂર નથી..
(આમ પણ સ્વામિનાલાયક ના સાધુઓ માંના 97% સાધુ સૌરાષ્ટ્રના પટેલો છે…એમાંના મોટાભાગના વધુ ભણેલ નથી અને સંસ્કૃત કે ભારતીય વૈદિક સાહિત્યનું તેમાંના કોઈપણ ને જરા પણ લેશ માત્ર જ્ઞાન નથી. ફક્ત હિન્દુઓ છે અને હવે તેઓ સ્મશાન યાત્રા કે બેસણામાં પણ રામ ના નામ ને બદલે સ્વામિનાલાક સ્વામિનાલાયક ની ધૂન વગાડે છે ત્યારે હજુ તેઓ આપણાથી દૂર ચાલ્યા ન જાય તે માટે તેમની સાથે ઝઘડવાને બદલે તેમને મહત્વ આપવાનું ઓછું કરો.)
આપણે તે લોકોએ વ્યાપાર માટે બનાવેલા હનુમાનજીને બદલે સનાતનીઓએ જે તે જગ્યાએ હનુમાનજીનું શાસ્ત્રોક્ત વિધિથી અનુષ્ઠાન કરેલું છે ત્યાં જઈએ….
કોઈ હનુમાનજી મોટાં નથી કે કોઈ દેરી વગરની ખુલ્લી હનુમાનજીની મૂર્તિ પણ નાની નથી…
સમજો,
તમારી નિષ્ઠા, તમારી આસ્થા અને તમારી યોગ્યતા તેમજ પ્રમાણિકતા જોઈને હનુમાનજી આપણી ઉપર કૃપા કરે છે…
ર
*રમેશચંદ્ર શાસ્ત્રી*