રૂપાલા ની રામાયણ શમવાનું નામ નથી લેતી,આંતરિક બળવો બહુ ખરાબ રીતે તેમને કાઢશે એવા એંધાણ,ક્ષત્રિય સમાજ અને સંગઠનો આકરા પાણીએ,મહિલાઓ જૌહર કરવાની તૈયારીમાં,,લોકસભા – વિધાનસભા પેટ ચૂંટણીમાં પ્રજામાં નિહ રસ વાતાવરણ.(ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક તા:૨,૩/૪/૨૦૨૪ PDF FILE જુવો વાંચો.
ભૂતપૂર્વ સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ પણ પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય વિરોધ માં નિવેદનને વખોડી કાઢી વિરોધ નોંધાવ્યો... કેવી...