બ્રહ્મલીન દ્વારકા પીઢ શંકરાચાર્યજી ના મહા સ્નાન માં ” મોદી – શાહ ” કે કોઈ મોટા નેતા હાજર ના રહીને ભાજપ નો નકલી સનાતન ધર્મ નો કહેવાતા હિન્દુ તરીકે નો ચહેરો આજે ખુલ્લો થયો..ગુજરાત સરકાર પણ કોઈ શોક જાહેર ના કર્યો કે કોઈ રાષ્ટ્રીય શોક પણ જાહેર ના થયો..ભાજપ માત્ર ભગવા સંતો,મહાત્માઓ,સનાતન ધર્મ પીઠ ના ખભે સત્તામાં આવી હોવા છતાં ભાજપના શાશકો એ તેમનો અસલી ચહેરો જાહેર કર્યો..સોમનાથ જ્યોતિર્લિંગ ને રાજકીય અખાડો બનાવી બ્રહ્મ નરેતવુત્વ ને દુર રાખી રાજકીય મેલી મુરાદ સર કરી રહેલા બની બેઠેલ ભાજપ ના ટ્રસ્ટીઓ છાસવારે વીઆઇપી દર્શન.પૂજા કરી સસ્તી પ્રસિદ્ધિ લઈ રહ્યા છે..હવે મહાદેવ આ રાજકીય ધર્મનું અપમાન વોટ બેન્ક ખાતર ચલાવી લે તેવા પાખંડીઓ ને નહિ મૂકે તે નક્કી…વેદ.ઉપનિષદ, પુરાણ,શાસ્ત્રો ના પાઠ હિન્દુ પ્રેમી જનતા ને ભણાવી સનાતન ધર્મ સંસ્કૃતિ ની રક્ષા કરવામાં આવતી હતી જેની જગ્યાએ બની બેઠેલા સ્વામિનારાયણ સંસ્થાના અમુક વર્ષોથી ફૂટી નીકળેલ જૂજ મુખ્ય ઉત્તરાધિકારીઑ ને રાજકીય દેશ વિદેશ ની વોટ બેન્ક અને સુખ સગવડો,સુવિધાઓ ની ભીખ લાલચ ખાતર તેમને મહત્વ આપવા સૌરાષ્ટ્ર યુનિ.માં BAPS નો મનઘડંત અભ્યાસક્રમ પોતાની સરકાર માં.પોતાના લોકો આગળ મંજૂર કરાવી યુનિ માં દાખલ કરાવી ભાજપે સનાતન ધર્મ ના મહાપાપ સમાન ઘોર કૃત્ય કર્યું છે. જેને બીન રાજકીય બ્રહ્મ સમાજ સંગઠન સનાતન ધર્મ પ્રેમીઓ અને તેના શ્રેષ્ઠીઓ ક્યારેય ચલાવી નહિ લે અને શાસ્ત્ર સંસ્કૃતિ નીં જાળવણી કરવા માં ચૂક કરતા રાજકીય લોકો પાસે આ શાસ્ત્ર ના અપમાન નો બદલો લેવામાં આવશે..દેવાધી દેવ મહાદેવ ના અપમાન જાહેરમાં ભગવા ધારી સ્વામીનારાયણ સંસ્થાઓ ના અજ્ઞાની,અભણ,બની. બેઠેલ સાધુઓ કરતા હોવા છતાં ભાજપ ના કોઈ નેતા કે મોદી,શાહ જાહેર માં આવી સાધુઓ ને માફી મંગાવી રહ્યા નથી કે કોઈ આવી સંસ્થાઓ ચલાવતા લોકો ને સંપર્ક કરી ધર્મ નું.પાપ થતું અટકાવવા આગળ આવી રહ્યા નથી.
ભાજપ ની.નૂપુર શર્મા જેવી મહિલા મહંમદ પયગંબર માટે કઈક બોલે તો તેને સસ્પેન્ડ કરવામાં આવે અને સમગ્ર બ્રહ્મ સમાજ ને અન્યાય કરવામાં આવે પણ આ. સ્વામીનારાયણ સંસ્થાના સાધુઓ જાહેર માં પોતાની સત્સંગ સભા માં.દેવાધી દેવ મહાદેવ.બ્રહ્માજી,દેવી દેવતાઓ,હનુમાનજી માટે બોલે તો માત્ર વોટ બેંક ભીખ ખાતર આંખ આડા કાન કરવામાં આવે જેથી આંતરિક રીતે સમગ્ર બ્રહ્મ સમાજ અને શિવ પંથી ભક્તો નો રોષ વધી રહ્યો છે..ભવિષ્ય માં ભાજપ ને આ મહા પાપ સહન કરવું પડે તો નવાઈ નહી…
ગુજરાત ના બની બેઠેલા સ્વામીનારાયણ સંસ્થાઓ ના ફિર્કાઓ ને શાશક પક્ષ અને તેના અત્યાધુનિક સગવડો.ભોગવતા રાજકીય.સામાજિક મળતીયાઓ.દલાલો પુષ્કળ સરકારી મદદ કરીને આવા લંપટ સાધુઓ ને છાવરી રહ્યા છે.ભૂતકાળ માં અનેક સાધુઓ લંપટ લીલા માં આવ્યા છે અને છાવરવામાં આવે છે..અનેક સાધુ સંસારી બની આજે પણ દેશ વિદેશ માં સ્થિર થયાં છે..આ આખો ધર્મ વ્યવસાઇક અને રાજકારણ ના સહારે અનેક ગેરકાયદેસર લીલાઓ ઉપર નભતો નકલી ધર્મ છે જેમાં યુવાનો ને ગર માર્ગે દોરી ખોટો ધર્મ પ્રચાર કરાવી સનાતન ધર્મ મે પારાવાર નુકશાન કરી રહ્યા છે..જેના.લીધે સાચા સ્વામીનારાયણ સંત,સાધુ ના વંશજ પરિવારો અને સાચા સંતો,સાધુઓ.બદનામ થઈ રહ્યા છે અને અનેક સંસ્થાઓ ના વહીવટ ના કેટલાયે વિવાદો કોર્ટ માં ચાલે છે અને જાહેર માં.છૂટા હાથે મારા મારી ના દૃશ્યો જનતા.જોઈ રહી છે..
..ભાજપ ના ઉચ્ચ કક્ષાના ૨૨ થી વધારે નેતાઓ ના પરિવાર ના સભ્યો મુસ્લિમ પરિવાર ને વેવાઈ બનાવી ચૂક્યા છે જે સનાતન ધર્મી જનતા ની જાણ માં છે જેમાં મોહન ભાગવત,પ્રવીણ તોગડિયા, બાળા સાહેબ ઠાકરે,નરેન્દ્ર મોદી,લાલ કૃષ અડવાણી,અશોક સિંઘલ અને મુરલી મનોહર જોશી જેવાનો સમાવેશ થાય છે..ધિક્કાર છે આવા નકલી કહેવાતી હિન્દુ સરકાર ના શાસકો ને….હવે મહાદેવ નહિ મૂકે તે નક્કી…..કેટલાક ગુજરાત ભાજપ/કોંગ્રેસ બ્રહ્મ સમાજ પ્રેરિત સંગઠનો મુખ્યા ઓ અને ભગવા બનાવેલ ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ ને ખાસ વિનંતી કે આપ પણ આપના રાજકીય.પાર્ટી ના રંગે સંપૂર્ણ રંગાયેલ હોવાથી જાણે અજાણે બ્રાહ્મણ તરીકે આવા મહાપાપ ના મૂક કે જાહેર સાક્ષી ના બનો તેવી સમાજ ના મીડિયા સેવક એક ભાઈ તરીકે વિનંતી.કરું છું…આપની કોઈપણ સમાજ લક્ષી સારી પ્રવૃત્તિઓ ને બિરદાવવામાં આવે છે પણ સમાજ વિરુદ્ધ.કે.સનાતન ધર્મ કે મહાદેવ,દેવી,દેવતાઓ વિરુદ્ધ કોઈ પણ વાત હશે તો તે બિલકુલ ચલાવી લેવામાં નહિ આવે.. જેના માટે ગમે તેટલું રાજકીય કે સામાજિક નુકશાન થાય તે મને મંજૂર છે.અને આવા નુકશાન હું આજે પણ સહન કરી રહ્યો.છું જે આપ સહુ જાણો.છો.. મારી નગ્ન સત્ય કહેવાની અને અખબારી.પ્રસિદ્ધિ કે સોશિયલ મીડિયામાં કહેવાનું રીત ભાત થી આપ આવા લોકો પરિચિત છો જેના કારણે આપ મારા જેવાને આપના રાજકીય રંગે રંગાયેલ બ્રહ્મ સમાજ સંગઠન ના કાર્યક્રમો થી મને દૂર રાખી આપની.મેલી.મુરાદ બર કરતા આવ્યા છો જેનાથી હું સંપૂર્ણ વાકેફ છું પરંતુ એક માત્ર સમાજ હિત માં તમારા આ રાજકીય ખેલ હું દૂર થી જોયા કરુ છું.. પણ આવા સામાજિક, અમાનવીય,ધર્મ ના જાણે અજાણે થતાં પાપ કોઈપણ હિસાબે ચલાવી લેવામાં નહિ આવે કેમકે સર્વ સમાજ નો રક્ષક બ્રહ્મ સમાજ છે જે સનાતન સત્ય છે અને આપડી.બ્રાહ્મણ તરીકે ની.ફરજ સામાજિક/રાજકીય આયનો.રાજકીય અને સામાજિક લોકો ને બતાવવાની આપડી ફરજ છે….બ્રહ્મ મુખ નો અવતાર બ્રહ્મ છે..જે શાસ્ત્રો માં.વર્ણન છે..જેનો એક આખો બ્રહ્મ સમાજ છે…વર્ષોથી અથાગ મહેનત કરીને મધ્યમ થી પણ નીચલી કક્ષા નું અસહ્ય મોઘવારી માં જીવન ગાળતા કર્મકાંડી ધર્મ નું રક્ષણ કરતા પરિવારો ને કોઈપણ હિસાબે ભોગ બનવા દેવામાં નહિ આવે અને સનાતન ધર્મની જાળવણી કરતા સાધુ,સંત,મહાત્મા,કથાકારો ને મહાદેવ ના નાના મોટા સ્થાનો ને કોઈપણ હિસાબે સંપૂર્ણ રક્ષણ આપવામાં આવશે… હું આજે મહાદેવ ની સોગંધ સાથે કહું છું કે જો આવા લોકો દ્વારા પાપ નો.ઘડો.છલકાઈ જાશે તો આવા મહાન પાપ કરતા મહાપાપીઓ ના કુદરતી વિનાશ માટે મહાદેવ ને રીઝવવા ના કાર્યક્રમો ની પણ જરૂર પડશે તો નિર્ભય રીતે ગમે તે જગ્યા એ આવા કાર્યક્રમો ઘડી નાખવામાં આવશે….અને સર્વ સમાજ ના લોકો ને આ બાબતે વાકેફ કરી બ્રાહ્મણ તરીકેની ફરજ અદા કરવામાં આવશે જેમાં અનેક સનાતની.સાધુ,સંતો,કથાકારો ને બોલાવવા માં આવશે..
….એક હિ આગ..” જન ફરિયાદ “ગુજરાત બ્રહ્મ મીડિયા સેવક
.પ્રદીપ રાવલ (9824653073)ગાંધીનગર
*************************”””””*****
*💅हे सनातनी पुत्रों सत्य को जानिए, जानिए और सत्य की निश्पक्षता को ध्यान में रखते हुए जरूर विचार किजिए—-!!🙏*
१) — सनातन समाज के एक काफिर के घर पैदा होकर मोहम्मद साहब ने इस्लाम बनाया तथा अल्लाह को स्थापित / पैदा किया । ( लगभग १४५६ वर्ष के मध्य इस्लाम/अल्लाह की पैदाइश ) ।🔥
२) — गैर ईसाई के यहां पैदा होकर ईसा मसीह ने इसाई धर्म बनाया तथा गॉड को स्थापित/ पैदा किया । (लगभग २०२२ वर्ष के कुछ पूर्व ही ईसाई/गाड की पैदाइश ) ।🔥
३) — सनातन समाज में पैदा होकर महात्मा बुद्ध ने बौद्ध धर्म बनाया तथा खुद को परमात्मा के रूप में स्थापित / पैदा किया । ( लगभग २६०० से २७०० वर्ष के मध्य बौद्ध/महात्मा बुद्ध की पैदाइश ) ।🔥
४) — भाइयों मैं सनातन हिंदू समाज में पैदा हुआ हूं तो क्या मैं एक नया सामाजिक धर्म बना सकता हूं ,?? तथा उसके बाद ईश्वर को पैदा कर सकता हूं,,? परमात्मा को पैदा करने के बाद पैदा होने की खुशी में बरही करूंगा तो मुख्य-मुख्य लोगों को निमंत्रण भी भेजूंगा, तो आशा करता हूं, हमारे मित्रगण जरूर आएंगे । ( सनातन समाज की जिसकी सही उम्र बताने में सब असफल हैं , सनातन का अर्थ होता है -“निरन्तर” मतलब “निरन्तर समाज” ही “सनातन समाज” है । क्योंकि सनातन समाज के अलावा लगभग ३५०० वर्ष पहले से कोई सामाजिक धर्म,मजहब,रिलिजन,समाज
पंथ, व परमात्मा नहीं पैदा हुये है न स्थापित किए गए लेकिन अब देख रहा हूं इन दिनों कुछ वर्षों से ज्यादातर परमात्मा,धर्म,मजहब ,रिलीजियन , मत व पन्थ पैदा हो रहे हैं इसीलिए मैंने भी विचार किया एक नया परमात्मा पैदा किया जाये। 🔥
👍इस्लाम के मानने वालों विचार करके जबाब दो!👍
🇲🇷जब मोहम्मद के पिता के सगे भाइ उमर-बिन-ए- हश्शाम जो मोहम्मद के सगे चाचा थे तथा मोहम्मद से काफी बड़े थे और महादेव के परम भक्त यानी कि शिवभक्त थे, तथा अरब में उनका काफी सम्मान था, इस तरह से साबित है मोहम्मद ने ५५ वर्ष की उम्र के बाद ही इस्लाम बनाया और कुरान व अल्लाह को स्थापित करवाया तो सोचो मोहम्मद अपने ५५ वर्ष की उम्र तक सनातन समाज के अनुयायी ही तो थे, लेकिन हिन्दू धर्म के देवी देवताओं की पूजा भी करते थे,,,तो पहले सनातन को जानो और सनातन को मानो! 💢संसार में शान्ति व खुशहाली लाने हेतु संसार में सभी जीव आत्मा सनातन के अंश हैं , ५००० वर्ष पूर्व हुये महाभारत से तबाह सनातन समाज की संस्कृति के बाद आज से लगभग ३००० वर्ष के अन्दर नये नये भगवान/अल्लाह/गाॅड तथा इनके धर्म/मजहब/रिलीजियन/मत/पन्थ पैदा हुये ये कैसे सम्भव है,,? क्या आप श्री मानते हैं कि,,, इन्सान पहले पैदा होता है, और उनके धर्म/मजहब/रिलीजियन/मत/पन्थ बाद में पैदा होता है,,? इतना ही नहीं बल्कि इनके भगवान/अल्लाह/गाॅड भी बाद में ही पैदा होते है ।
💥हे पृथ्वी के श्रेष्ठ जीव आइए,, फिर से सनातन समाज को और सनातन समाज के श्रेष्ठ एवं सच्चे ज्ञान को सम्पूर्ण संसार के सभी जीव यानी कि मानव मिलकर इसे स्थापित करें क्योंकि ‘ सनातन ” का मतलब “निरन्तर ‘ होता है तो परमात्मा ही निरन्तर है तो पृथ्वी पर संसार के सभी श्रेष्ठ जीव मानव ही सनातन पुत्र साबित हैं, इसलिये आइए,, संसार के सभी सनातन पुत्रों मिलकर संसार में सनातन समाज की संस्कृति को फिर स्थापित करें और संसार में पीडित मानवता का उद्धार करके संसार में शान्ति व खुशहाली स्थापित करके मानवता का उद्धार करके संसार में एक सही मानवता की मिसाल कायम करें ।
( सत्य को मानिए और सत्य को जानिए )
सनातन समाज के लोगों जागिए, अब झूठ की गुलामी छोड़कर सत्य को जानते हुए सत्य का ही स्विकार किजिए ,🙏
💐 हजरत मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम ने इस्लाम बनाया लेकिन आप लोग इस्लाम के प्रचार करने वाले और इस्लाम को मानने वाले तथा इस्लाम के अनुयायियों से जरूर पूछो हजरत मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम जिसके यहां पैदा हुये वो पूरा परिवार कुरान के अनुसार काफिर तथा सनातन हिन्दू समाज का ही अनुयायी था तो इस तरह से साबित है कि हजरत मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम जिस परिवार में पैदा हुये वो पूरा परिवार सनातन हिन्दू समाज का ही अनुयायी था देखो सबूत हजरत मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम के सगे चाचा की———
अरबी काव्य संग्रह ग्रंथ से,*अरूल-ओकुल* के *२५३* वें पृष्ठ पर चाचा उमर-बिन-ए-हश्शाम की कविता है ! जिसमें उन्होंने हिन्दे यौमन एवं गबुल हिन्दू का प्रयोग बड़े आदर से किया है ! ‘उमर-बिन-ए-हश्शाम’ की कविता आज भी *नई दिल्ली* स्थित मन्दिर मार्ग पर *श्री लक्ष्मीनारायण मन्दिर*(बिड़ला मन्दिर) की वाटिका में यज्ञशाला के लाल पत्थर के स्तम्भ (खम्बे) पर कालीस्याही से लिखी हुई है ! जो इस प्रकार है –
*कफविनक जिकरा मिन उलुमिन तब असेक!
कलुवन अमातातुल हवा व तजक्करू !!१!!*
*न तज खेरोहा उड़न एललवदए लिलवरा !
वलुकएने जातल्लाहे औम असेरू !!२!!
*व अहालोलहा अजहू अरानीमन महादेव ओ !
मनोजेल इलमुद्दीन मीनहुम व सयत्तरू !! ३!!
*व सहबी वे याम फीम कामिल हिन्दे यौमन !
व यकुलून न लातहजन फइन्नक तवज्जरू !!५ !!
*मअस्सयरे अरव्लाकन हसनन कुल्लहूम !
नजुमुन अजा अत सुम्मा गबुल हिन्दू !!५!!
अर्थात् –। (१) वह मनुष्य, जिसने सारा जीवन पाप व अधर्म में बिताया हो, काम, क्रोध में अपने यौवन को नष्ट किया हो ! (२) यदि अन्त में उसको पश्चाताप हो, और भलाई की ओर लौटना चाहे, तो क्या उसका कल्याण हो सकता है ! (३) एक बार भी सच्चे हृदय से वह महादेव जी की पूजा करे, तो धर्म-मार्ग में उच्च से उच्चपद को पा सकता है ! (४) हे प्रभु ! मेरा समस्त जीवन लेकर केवल एक दिन भारत (हिंद) के निवास का दे दो, क्योंकि वहां पहुंचकर मनुष्य जीवन-मुक्त हो जाता है ! (५) वहां की यात्रा से सारे शुभ कर्मो की प्राप्ति होती है, और आदर्शगुरूजनों (गबुल हिन्दू) का सत्संग मिलता है !
🌈पृथ्वी के श्रेष्ठ जीव मानवों शुद्ध व निश्पक्ष बुद्धि से विचार किजिए कि जब हजरत मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम के सगे चाचा शिव जी के सबसे बड़े भक्त थे और हजरत मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम के चाचा थे, तो निश्चित ही हजरत मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम से बड़े ही होंगे, तो साबित है कि हजरत मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम का परिवार परम शिव भक्त ही था, और मोहम्मद का परिवार सनातनी हिन्दू ही था, तो इस्लाम को मानने वाले लोगों तथा पृथ्वी के सभी श्रेष्ठ जीव मानवों शुद्ध व निश्पक्ष बुद्धि से विचार करें और ये बताये जब हजरत मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम कुरान के अनुसार काफिर सनातन समाज के अनुयायी के घर पैदा हुये और जब हजरत मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम बड़े हुये तभी यानि कि ५५ वर्ष की उम्र पार करने के बाद ही उन्होंने इस्लाम धर्म बनाया तो ये तय हुआ न कि,, जब हजरत मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम के इस्लाम बनाए इसके पहले इस्लाम था ही नहीं, तो स्वविवेक से जरूर विचार किजिए,, कि आदम और हव्वा कहां से आये,,!?? 🌠काल्पनिक व झूठ कब तक संसार में फैलाओगे,,? सत्य को कब स्वीकार करोगे जरा सोचो १४५० वर्ष में नया परमात्मा/अल्लाह/गाॅड तथा नया धर्म/ मजहब/रिलीजियन कैसे बन सकता है,,?? 🙏परमात्मा सदा सनातन (निरन्तर) था,,, है,,,, और रहेगा ही,,,, तथा उसका धर्म /मजहब/रिलीजियन भी एक ही है! ये काल्पनिक कहानियां क्यों गढ़ी गई ? ” *” सत्य को जानो व सत्य को मानों “*
***********************************
*વૈદિક સનાતની ની વેદના*
આપણો સત્ય સનાતન ધર્મ એ અનંત વર્ષોથી ચાલતો આવે છે.. જેના આધારસ્તંભ અને પરંપરાગત પાયો જેણે સનાતન ધર્મ ને મજબૂત બનાવી રાખ્યો એવી આપણી શાંકર પીઠો.. જ્યારે પણ ધર્મને હાની થઈ ત્યારે આચાર્યો ખડે પગે રહીને સામ-દામ-દંડ-ભેદ નિતી થી ધર્મ ના ઉત્થાન હેતુ થી અગ્રેસર રહ્યા.
દુઃખ ની વાત એ છે એવાં જ એક જગદ્ગુરૂ પૂજ્યપાદ અનંત શ્રી શ્રી વિભૂષિત સ્વરૂપાનંદ સરસ્વતીજી બ્રહ્મસ્વરૂપ ને પામ્યા ત્યારે આજે દેશ નો એક પણ રાજનેતા એમના દર્શન માટે પણ નથી ગયો. શંકરાચાર્ય એ સનાતનીઓ માટે સર્વોચ્ચ સત્તા છે એ જ રાજા છે એની સામે પ્રધાનમંત્રી કે કોઈ રાજ્યના મુખ્યમંત્રી ની પણ કોઈ અવકાત નથી… એમના ચરણોની રજ બરાબર પણ નથી…
દુઃખ તો ત્યારે થાય જ્યારે વિદેશી ગુલામ બનાવનાર રાણીઓ માટે રાષ્ટ્રીય શોક જાહેર થાય… વિદેશી વિધર્મી રાજાઓ માટે રાષ્ટ્રીય શોક જાહેર થાય… અરે જે સનાતન ધર્મ ની વૈદિક પરંપરા ને નુકશાન પહોચાડનાર કથિત સંપ્રદાય જે વારંવાર બફાટ કરે છે એવા સંપ્રદાય ના એક સામાન્ય સાધુ પ્રમુખ સ્વામિ ની અંતિમ ક્રિયા માં દર્શન કરવા કાફલા સહિત પહોચે છે દરેક રાજકારણીઓ સાથે… અને એમની અંતિમ ક્રિયાઓ ને દરેક મિડિયા એ વિશ્વ માં લાઈવ પ્રસારણ પ્રદર્શિત કર્યું હતું.. આતો સનાતન જગત નો આધારસ્તંભ જગતમાં થી વિદાય થયો છે… જેની દેશ પર કે દેશ ના મિડિયા પર કોઈ અસર નથી એનો મતલબ એ છે કે દેશ નુ રાજકારણ ફક્ત કથિત હિન્દુત્વવાદી વિચારધારા ધરાવે છે… અને મિડિયા એ પણ જ્યાં પૈસા મળે ત્યાં જ સમાચાર પ્રદર્શિત કરે છે…
કેટલું નીચ રાજકારણ.. કેટલું નીચ વેચાયેલ મિડીયા…..
સુર્ય ને બીજા પ્રકાશ ની જરૂર નથી હોતી એ સ્વયં પ્રકાશિત જ હોય છે.. સિંહ ના રાજ્યાભિષેક ન હોય એ તો સ્વયમેવ મૃગેન્દ્રતા છે… પણ દરેક નુ કર્તવ્ય અને ફરજ ની વાત છે… દેશ ના વડા કોઈ એક સંપ્રદાય માટે ન હોય… એમાં પણ ભારત નો મુળ આદિ અનાદિ કાળ થી આવતો સનાતન અને એના સર્વોચ્ચ પદે બેઠેલા આચાર્ય નુ કોઈ માન સન્માન તો હોય ને… હશે ત્યારે હુ એમ સમજીશ કે એ નીચ લોકો એમના અંતિમ દર્શન ને પણ લાયક નહીં હોય.. એમના ભાગ્ય માં જ નહીં હોય…💐🙏🏻
– શાસ્ત્રી ગૌરવ રાવલ
**********************************
*આવું જ ચાલતું રહ્યું તો પચાસ-સો વર્ષ પછી આપણાં બાળકો એનું માનતા થઈ જશે કે સૃષ્ટિની રચના બ્રહ્માએ નહીં, સ્વામિનારાયણે કરી હતી અને કૈલાસનાં અધિપતિ શિવ નહીં યોગીજી મહારાજ છે તથા ક્ષીરસાગરમાં વિષ્ણુ નહીં, પ્રમુખ સ્વામી નિવાસ કરે છે*
_આપણી ગીતા, આપણાં વેદ-પુરાણો અને ઉપનિષદો તથા બીજાં અગણિત ગ્રંથોમાં એવું ક્યું જ્ઞાન નથી- જે આ લોકોનાં બાલીશ અને ગપ્પાગ્રંથોમાં છે!_
_જો જીભ લપસી હોય તો આવી લાંબી-લાંબી બેવકુફીભરી કથાઓ કોઈ ન કરી શકે…_
_કહેવાતાં સંતોને સનાતન ધર્મનાં દેવી-દેવતાઓ, ત્રિદેવથી ચડિયાતાં દેખાડવાની આ ચેષ્ઠા પાછળ બહુ ઊંડું પ્લાનિંગ છે !_
*-કિન્નર આચાર્ય*
*”મુંબઇ સમાચાર” અને “ખાસ-ખબર”માં પ્રકાશિત*
હિન્દુ દેવી-દેવતાઓને ઉતારી પાડતાં વિડીયોઝથી આજકાલ સોશિયલ મીડિયા ઉભરાઈ રહ્યું છે. અને શિવ, વિષ્ણુ, બ્રહ્મા કે દુર્ગાનું અપમાન કરતાં આ વિડીયોઝ કોઈ વિધર્મીઓ નથી મૂકતાં, હિન્દુ ધર્મનાં અમુક સંપ્રદાયોનાં કહેવાતાં સંતો જ મૂકી રહ્યાં છે. કહો કે, તેમનાં આ વિડીયોઝ લીક થઈ રહ્યાં છે. સંપ્રદાયનાં વિવિધ ફિરકાઓ બાખડે છે અને પછી એકબીજાનાં આવા ભૂંડા વિડીયોઝ વાઈરલ કરે છે. આ લોકો સતત- સખત- અવિરત બાખડતાં રહે તે જરૂરી છે. એટલીસ્ટ આપણને જાણવા મળે કે હરિભક્તોનું બ્રેઈન વૉશિંગ કેવી રીતે થઈ રહ્યું છે. આ કોઈ અજાણતાં મુખમાંથી સરી પડેલાં શબ્દો નથી, સ્લીપ ઑફ ટન્ગ નથી. જો જીભ લપસી હોય તો આવી લાંબી-લાંબી બેવકુફીભરી કથાઓ કોઈ ન કરી શકે.
એક ટીલાં-ટપકાંધારી પોતાનાં પ્રવચનમાં કહે છે કે, “સ્વામીબાપાને એક વખત પેશાબ લાગી, પેશાબ કરીને પછી તેઓ જોરજોરથી હસવા લાગ્યા. બધાંએ કારણ પૂછયું તે મહારાજે કહ્યું કે, પેશાબમાં મકોડો તણાઈ ગયો! બધાએ પૂછયું તે એમાં શું થઈ ગયું? મહારાજે કહ્યું કે, એ મંકોડો નહોતો, બ્રહ્મા હતો, ગયા જન્મમાં તો એ ઈન્દ્ર હતો!” બીજો એક ભગવાધારી કહે છે કે, એક વખત સ્વામીજીને કેટલાંક હરિભક્તોએ કહ્યું કે, તેઓ ડાકોર રણછોડરાયનાં દર્શને જવા માંગે છે. સ્વામિજીએ હસતાં-હસતાં જવાબ આપ્યો, ‘જઈ આવો અને દર્શન આપી (રણછોડરાયને) આવો!’ આટલું કહ્યાં પછી એ કહે છે કે, ‘તમે આપણું સ્તર તો જુઓ, આપણું મહાત્મ્ય જુઓ!’ ભગવાધારી બિટ્વીન ધ લાઈન્સ કહે છે કે, સ્વામિનારાયણ પંથનો હરિભક્ત તો શ્રીકૃષ્ણ અને દેવી-દેવતાઓ કરતાં પણ મહાન છે.
આવા વિડીયોઝનો વરસાદ થયો છે. જો હિન્દુ સંપ્રદાયો જ આવા હોય તો હિન્દુ વિરોધી વિધર્મીઓની શી જરૂર! હરિધામ-સોખડાનાં આનંદસ્વરૂપ સ્વામીએ અજબગજબ તર્ક રજૂ કર્યો. તેમણે કહ્યું કે, ‘તપશ્ર્ચર્યાથી ભીતર અહંકાર જન્મે છે. તમે જુઓ શંકર તપ કરે છે અને નાની-નાની વાતમાં એને અપમાન જેવું લાગે છે અને બધું ધનોતપનોત કાઢી નાંખે છે!’ સંત સ્વામીએ રામને એક પ્રવચનમાં સત્વગુણી કહ્યાં તો મહાદેવને ધમાલીયા કહ્યાં.
મોરારિબાપુ બહુ વ્હેલાં સમજી ગયા હતાં. નીલકંઠવર્ણીનો અભિષેક કરવાનું બંધ કરવાની વાત કહી ત્યારે સનાતનીઓ જાગ્યા ન હતાં. બાપુનાં રોટલિયાંઓ પણ ડરનાં માર્યા શરૂઆતમાં ચૂપ રહ્યાં હતાં અને પછી સાવ દબાતા સ્વરે ચૂં-ચૂં કરવાનું શરૂ કર્યું. સ્વામિનારાયણ સંપ્રદાયનાં સૌથી નાનાં ફિરકા એવા સરધાર પંથને કેટલાકે એવોર્ડ વાપસી કરી હતી. જો કે, બી.એ.પી.એસ. કે સોખડા વિરૂદ્ધ કોઈએ મ્યાંઉ કરવાની હિંમત પણ નહોતી કરી, ગર્જના તો બહુ દૂરની વાત છે.
વાસ્તવિકતા એ છે કે, આ આખું ષડયંત્ર બહુ આયોજનપૂર્વક ચાલી રહ્યું છે. આવું જ ચાલતું રહ્યું તો પચાસ-સો વર્ષ પછી આપણાં બાળકો એનું માનતા થઈ જશે કે સૃષ્ટિની રચના સ્વામિનારાયણે કરી હતી અને કૈલાસનાં અધિપતિ યોગીજી મહારાજ છે તથા ક્ષીરસાગરમાં પ્રમુખ સ્વામી નિવાસ કરે છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેય પેલાં સ્વામિનારાયણ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી, હરિપ્રસાદ સ્વામીનાં ભક્તો છે. આ લોકોનું સાહિત્ય પણ આવી વિકૃત વાતોથી છલોછલ હોય છે. એમાં પણ આવી વાહિયાત, કપોળકલ્પિત વાતોનો ભંડાર હોય છે.
પોતાનાં બે કોડીનાં, કહેવાતાં સંતોને સનાતન ધર્મનાં દેવી-દેવતાઓ, ત્રિદેવથી ચડિયાતાં દેખાડવાની આ ચેષ્ઠા પાછળ બહુ ઊંડું પ્લાનિંગ છે. આ લોકોનું ટાર્ગેટ ઑડિયન્સ સમાજનો નીચલો વર્ગ છે. જો તેમને સનાતન ધર્મનાં દેવતા કરતાં ચડિયાતાં દર્શાવવામાં આવે તો જ આ વર્ગ પછી સંપ્રદાય તરફ આકર્ષાય. આદિવાસી વિસ્તારમાં ખ્રિસ્તી મિશનરીઓ કરે છે- એવું જ કંઈક. પરંતુ મિશનરીઓ ઓછાં જોખમી છે, કમસેકમ તેમનાં બદઈરાદાઓ વિશે આપણને ખ્યાલ તો છે. દુશ્મનોથી આપણે એટલિસ્ટ સાવધાન રહીએ. આ લોકો પેટમાં ઘુસી ને પગ પહોળાં કરે.
સવાલ એ છે કે, હિન્દુ ધર્મને આવા સંપ્રદાયોની જરૂર શી છે? આમની પાસેથી એવું શું મેળવી લેવાનું છે- જે સનાતન ધર્મ આપણને નથી આપતો? આપણી ગીતા, આપણાં વેદ-પુરાણો અને ઉપનિષદો અને બીજાં અગણિત ગ્રંથોમાં એવું ક્યું જ્ઞાન નથી- જે આ લોકોનાં બાલીશ અને ગપ્પાગ્રંથોમાં છે! એક મૂઢ અને મંદમત્તિ વર્ગ છે- જેમને આવી માથામેળ વગરની વાતોથી ભારે આકર્ષણ થાય છે. આ વર્ગ જ આવા સંપ્રદાયોનું પોષણ કરે છે.
છેવટે આ સંપ્રદાયોનું પ્રદાન શું છે? એ ન હોય તો શું સમાજ પછાત રહી જાય? ના. બિલકુલ નહીં. આ લોકોએ મહેલ જેવાં મંદિરો બનાવ્યા, કમર્શિયલ શિક્ષણધામ બનાવ્યા, તગડા ચાર્જ લેતી હોસ્પિટલો બનાવી. તેમની કોર્પોરેટ જેવું મેનેજમેન્ટ ભલભલાને આંજી દેવા સક્ષમ છે. પણ, સવાલ એ છે કે, શું આપણી ભીતરનો પ્રકાશ, આપણી માંહેનો દીવો સાવ ઓલવાઈ ગયો છે કે, આપણને આવી ઝાકઝમાળ આંજી નાંખે!
*-કિન્નર આચાર્ય*
*”મુંબઇ સમાચાર” અને “ખાસ-ખબર”માં પ્રકાશિત*
*********************************
સનાતન ધર્મના સાચા રક્ષકો ધર્મ પ્રેમી જનતા તેમજ સર્વ સમાજના બિન રાજકીય સાચી સેવાના સંગઠકો તેમજ તમામ સનાતન ધર્મના સંતો મહાત્માઓ ગુરુજનો કથાકારો કર્મકાંડી બ્રાહ્મણોને પોતાની સાચી વાત કહેવાનો સંપૂર્ણ અધિકાર છે જે અમોને અમારા whatsapp નંબર ઉપર મોકલી આપવામાં આવશે તો તેમના નામજોગ ધર્મની રક્ષા માટે અમે તેનો પ્રચાર કરીશું..પ્રદીપ રાવલ (9824653073)
Comments 1