ગઈકાલે સવારે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો તેવા કેજરીવાલ અમદાવાદ ખાતે આવી પહોંચ્યા હતા અને જાહેર સંવાદમાં ઘણા પ્રજાલક્ષી વચનો આપ્યા હતા ત્યારે જાહેર જનતામાંથી વિક્રમ દત્તાણી નામના એક ઓટો રીક્ષા ડ્રાઇવરે પ્રશ્નમાં કહ્યું હતું કે તમે પંજાબના ઓટોરિક્ષા ડ્રાઇવરના ઘરે બેસીને જમ્યા હતા તો તમે આજે સાંજે મારા ઘરે આવીને જમી શકો…. વળતા જવાબમાં કેજરી વાલે કહ્યું હતું કે હું ઈશુદાન ભાઈ અને ગોપાલ ઇટાલીયા ત્રણેય જણા તમારા ઘરે જમવા સાંજે આવીશું તમે અમને હોટલ ઉપર ઓટો રીક્ષા લઈને લેવા માટે આવજો…. આ સમાચારો શાસક પક્ષને અને પોલીસ તંત્રને મળતા જ પોલીસ કાર્યવાહીના ભાગરૂપે રાત્રે જ્યારે કેજરીવાલજી ઈશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલીયા વિક્રમ દંતાણી રિક્ષા ચલાવી રહ્યા હતા અને તેમની પાછળ બેઠા અને તેમના ઘરે દંતાણી નગર ઘાટલોડિયા જતા હતા ત્યારે શરૂઆતમાં જ પોલીસે તેમને રોક્યા અને કહ્યું કે કેજરીવાલજી આપ z સુરક્ષામાં આવો છો એટલે અમે આપને આવી રીતે જવા નહીં દઈએ પરંતુ એનકેન પ્રકારે ઓટો રીક્ષા વાળાઓનો જમેલો આજુબાજુ જામી ગયો તો ઘણીબધી જાહેર જનતા પણ આવી ગઈ હતી અને અંતે ગમે તે રીતે કેજરીવાલ પોતે રીક્ષામાં બેસીને જ ઘાટલોડિયા ખાતે વિક્રમ દંતાણી ના ઘરે ગયા તેમના પરિવારને મળ્યા અને નીચે બેસીને તેમણે થાળી વાડકી માં જમ્યા અને ગ્લાસમાં પાણી પીધું અને એક આમ આદમી કહી શકાય તેવી રીતે આ મુખ્યમંત્રીએ વિક્રમ દંતાણીના ત્યાં સાદુ ભોજન લીધું અને જ્યારે પોલીસ ઘર્ષણ થયું હતું ત્યારે તેમણે પોલીસ તંત્રને કહી દીધું કે એક મુખ્યમંત્રીને રિક્ષામાં જતા તમે ગુજરાતની પોલીસ પ્રોટેક્શન આપી શકતી નથી મારે તમારી કોઈ સિક્યુરિટી ની જરૂર નથી મારી સિક્યુરિટી તો ભગવાન જ છે અને ગુજરાત પોલીસ ઉપર આ એક જાતનો કાળો ડાઘ કહી શકાય તેમ કરીને પોલીસ સાથે ઘણી બધી શાબ્દિક ચર્ચાઓ થઈ હતી અને જાહેર જનતા તે જોઈ રહી હતી મીડિયાવાળા પણ તેમાં વિડીયો લાઇવ ઉતારી રહ્યા હતા. જુઓ કેજરી વાલે પોલીસ તંત્રને અને ગુજરાતના મુખ્યમંત્રીને અને ગુજરાતના પોલીસ તંત્ર વિશે શું કહ્યું તેમના શબ્દોમાં આવો નીચે શાબ્દિક રીતે વાંચીએ..
બ્રેકિંગ ન્યૂઝ… કેજરીવાલ ઓટો રીક્ષા ડ્રાઇવર વિક્રમ દંતાણી ના ઘરે ઈશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલીયા ને લઈને વિક્રમ દંતાણી ની રિક્ષામાં નીકળતા ગુજરાત પોલીસને ઉપરની સુચના મુજબ હોવાથી કેજરીવાલની રીક્ષા ને રોકીને કહ્યું કે સાહેબ તમે ઝેડ સુરક્ષામાં છો એટલે જઈ નહીં શકો પરંતુ કેજરી વાલે જડબાતોડ જવાબ આપતા પોલીસ ને કહ્યું કે
“ભાડમે ગઈ આપકી ઝેડ સિક્યુરિટી ઓર ભાડ મે ગઈ આપકી સિક્યુરિટી,
મુજે નહિ ચાઈએ આપકી સિક્યોરિટી.
ઉપર વાલા મેરી સાથ હે,ઉપર વાળા મેરી સિક્યોરિટી હે.મે મેરી જીમમેવારી પે જાના ચાહતા હું.
આપ હમે એરેસ્ટ કરના ચાહતે હૈં,મગર આપ હમે એરસ્ટ નહિ કર શકતે..
અપને.મુખ્ય મંત્રી કો દો સિક્યોરિટી,વો ઇસ બાર હારને વાલે હે ..
આપકે મુખ્યમંત્રી કો કહીએ જનતા કી બીચ મે જાયે ઓર ઘર સે બાહર નીકલે..આપકે ઉપર સિક્યોરિટી કે નામ ધબ્બા હે,
એક મુખ્યમંત્રી કો આપ સિક્યોરિટી નહિ દે શક્તે..
મે રીક્ષા મે જાના ચાહતા હું…મે.જનતા કા આદમી હું..જનતા કે બીચ મે જાના ચાહતા હું.. ઇસ બાર ઉનકી સરકાર જાને વાલી હે……
ભાજપ શાશનના ચીથરા કેજરીવાલ ઉડાડી દીધા..ભાજપ સરકારે કેજરીવાલ ને વિના કારણે ઓટો રિક્ષા વાળા ના ત્યાં જમવા જતા રોક્યા..પ્રજા.માં સહાનુભૂતિ થી કેજરીવાલની લોકપ્રિયતા દિન પ્રતિદિન વધતી જાય છે અને આંઠ ધોરણ ભણેલા ગૃહ રાજ્યમંત્રી કાયદો વ્યવસ્થા માં સતત નિષ્ફળ જઈ રહ્યા છે.કાયદામાં ક્યાંય એવું નથી.કે.કોઈપણ રાજકીય નેતા રિક્ષા માં.બેસી ને ક્યાંય જાઈ માં જઇ ના શકે..પોલીસ સિક્યોરિટી કોઈપણ કાર ને પણ આપી શકે અને કોઈપણ વાહન ને પણ.આપી જ.શકે….ભાજપ.કેજરીવાલ થી ડરી ગયું છે તે નક્કી…..
આપની આસપાસ બનતી ઘટનાઓ ના સમાચાર વિડિયો અમોને અમારી ન્યૂઝ ચેનલ અને ન્યૂઝ પોર્ટલ ઉપર પ્રસિદ્ધ કરવા (9824653073) વોટસ અપ કરો.