દિલ્હી ખાતે જી-20 સમિટમાં અનેક દેશ વિદેશના પ્રધાનમંત્રીઓ અને ડેલિકેટ્સ આવ્યા હતા. લ*** બ્રિટનના વડાપ્રધાન જીઓ ભારતના જમાઈ છે તેઓ જી 20 દિલ્હી ખાતે તેમના પત્ની ભારતીય મુક ના જે કૃષ્ણમૂર્તિ ના દીકરી સાથે આવ્યા અને દિલ્હી અક્ષરધામ મંદિર મા એક કલાક થી વધારે સમય વિતાવી પ્રદર્શન નિહાળ્યું..
પરંતુ પવિત્ર શ્રાવણ માસ હોવા છતાં તે.ને કોઈ સનાતન ધર્મ ના હિન્દુ દેવી દેવતાઓ ના મંદિર લઈ જવાનું પ્રયોજન સરકાર તરફથી થયું નહિ..
હાલની ભાજપ સરકાર અને પ્રધાનમંત્રી ખુદ સ્વામિનારાયણ ધર્મની જાકમજોળમાં કેટલા બધા ડૂબી ગયા છે તે આ પ્રત્યક્ષ દ્રષ્ટાંત ઉપરથી જોઈ શકાય તેમ જ ગુજરાતમાં સનાતન ધર્મના હિન્દુ દેવી દેવતાઓના સતત થતા અપમાનની સમગ્ર બાબતથી તેઓ વાકેફ હોવા છતાં પણ સનાતન ધર્મ અને કોઈપણ જાતનો રક્ષણ મળે કે ન્યાય મળે તે દિશામાં સરકાર કે ભારતીય જનતા પાર્ટીના કોઈપણ ચૂંટાયેલા સભ્યો કે રાજ્યની સરકાર પણ તે દિશામાં આગળ વધી નથી અને હજુ વધી રહ્યો હોય તેવું ક્યાંય દેખાતું નથી.
ગુજરાતના સનાતન ધર્મની સાધુ-સંતોવોમાં રોષ ફાટી નીકળ્યો છે કેમકે રોજેરોજ સ્વામી નારાયણ સંપ્રદાયના સાધુઓના લંપટગીરીના વિડીયો એક પછી એક બહાર આવે છે અને તેમના લોકોનો સનાતન ધર્મ વિરોધી એક પછી એક બફાટ બહાર આવે છે તેમ છતાં પણ આખી ગુજરાતની સરકાર જાણે સ્વામિનારાયણ સંપ્રદાયની દેવાદાર બની ગઈ હોય તે રીતે મગ નું નામ મરી પાડવા તૈયાર નથી અને તમામ નેતાઓ મીડિયા સમક્ષ આ સંપ્રદાય માટે એક પણ શબ્દ બોલવા માટે તૈયાર નથી તેનું રહસ્ય શું હશે તે તો ભારતીય જનતા પાર્ટી અને આ ૪૦થી વધુ સ્વામિનારાયણ સંપ્રદાયના ફાટાઓ અને તેના સંસ્થાપકો જ જાણે.
ગુજરાતના સનાતન ધર્મના સાધુ-સંતોમાં બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકની દિલ્હી અક્ષરધામ મુલાકાતને લઈને અને તેની પ્રસિદ્ધિ મીડિયામાં જોતા રોષ ફાટી નીકળ્યો છે અને તટસ્થ સાધુ સંતો આજે પણ કહે છે કે આવું કરવું ન જોઈએ તેમને હિન્દુ દેવી-દેવતાઓના મંદિર વિઝીટ કરાવી જોઈએ કેમકે વિશ્વનો સૌથી મોટો ધર્મ તે સનાતન ધર્મ છે શંકરાચાર્યની પીઠો છે સરકારે ખુદ સનાતન ધર્મની પ્રસિદ્ધિ અને સંસ્કૃતિને જાળવવાનું જતન કરવું જોઈએ કેમ કે છાશવારે પ્રધાનમંત્રી સાધુ સંતોના પોશાકમાં અનેક મંદિરોએ દર્શન કરવા જાય છે અને કપાળે પણ એક બ્રહ્મ જેવા મોટા તિલકો કરીને તેમની મીડિયામાં છબીઓ જુદી જુદી જાત જાતના પોશાકોમાં જોવા મળે છે.
વિદેશના રાજકીય નેતાઓ વારે ઘડીએ ભારતની મુલાકાત આવે અને તેમને આવી સ્વામિનારાયણ સંપ્રદાયની ઝાકમઝોળ જેવા પ્રદર્શન બતાવીને શું સનાતન ધર્મનું સૌથી મોટું અપમાન સરકારે જ કરી રહી હોય તેવું નથી લાગતું?
ભારતના ચાર મઠ ના શંકરાચાર્યજીવો ખુદ આ સ્વામિનારાયણ સંપ્રદાય એ કોઈ સર્વોપરી છે નહીં તેમાંના સાધુઓ કોઈ ભગવાન છે નહીં અને હતા નહીં તેવા અનેક વિદેશી હિન્દુ લોકોના પ્રશ્નો જવાબમાં આપી ચૂક્યા છે અને તેના વિડીયો પણ સતત વાઇરલ થતાં જોવા મળે છે તેમ છતાં પણ રાજ્ય સરકાર કે કેન્દ્રીય સરકાર આ બાબતને ગંભીર લીધા વિના સમજાતું નથી કે એવું તો શું સ્વામિનારાયણ સંપ્રદાયની સાથે ભારતીય જનતા પાર્ટી સંકળાયેલી છે કે તેમની ઉપર કોઈપણ એક્શન લઈ શકતી નથી અને લંપટગીરીમાં વસતા સાધુઓને દેશ-વિદેશમાં ભગાડીને આશ્રય આપવામાં આવતા જ છતાં પણ તેમની સામે પણ કોઈ પણ કડક પગલાં પોલીસ દ્વારા પણ લેવાતા નથી અને સનાતન ધર્મના લોકોની પોલીસ સ્ટેશન અરજી આપવામાં આવતા તેની એફઆઇઆર પણ નોંધવામાં આવતી નથી જેથી ભવિષ્યની ચૂંટણીઓ ઉપર સનાતન ધર્મ પ્રેમીઓનો આક્રોઝ જોવા મળે તો નવાઈ નહીં.
હાલમાં સોશિયલ મીડિયામાં આ સ્વામીનાલાયક સંપ્રદાય સંસ્થાપકો,સાધુઓ વિરુદ્ધ અનેક પ્રકાર ના નિવેદન ની ટિપ્પણીઓ જોવા મળે છે..રક પણ સ્વામી નાલાયક સંપ્રદાય તરફથી કોઈપણ ખુલાસો આપવામાં આવતો નથી તેમજ જાણે સરકારે તેમને તેમના ઉપર લાગેલા બધા આક્ષેપો ને સુધારી લેવાનો સમય આપ્યો હોય તેવું લાગી રહ્યું છે ..
શ્રાવણ માસ પૂર્ણ થવાના જૂજ દિવસો બાકી હોવા છતાં સરકાર દ્વારા સનાતન ધર્મ પ્રેમી જનતા ને આ બાબતે કોઈ ન્યાય આપવામાં આવ્યો નથી અને સનાતન સાધુઓ.સંતો માં આંતરિક રોષ ફાટી નીકળ્યો છે જેનું પરિણામ ગુજરાત શાશક સરકાર ભાવી ચૂંટણીઓ માં ભોગવે તો નવાઇ નહી…
બ્રહ્મ મીડિયા સેવક…પ્રદીપ રાવલ..ગાંધીનગર
*******************************************
અહીં કોઈપણ જાતની કોઈને પણ વ્યક્તિગત તકલીફ પડે નહીં તેવા રાગ દ્વેષ વિના જનજાગૃતિના ભાગરૂપે સમાચારો પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં પણ કોઈની પણ લાગણી કોઈ પણ સમાચારો કે ફોટાઓથી દુભાવી હોય તો તંત્રીશ્રીનો સંપર્કસાધીને તેવા સમાચારો અહીંથી દૂર કરી શકાશે. તંત્રી