મણિપુર ની હિંસાથી ગૂંગળામણ થાય છે..ક્યા સુધી..? મહાશ્વેતા જાની તને લાખ લાખ અભિનંદન, તે ગાંધીના ગુજરાતની અસ્મિતાને લૂંટાતી બચાવી છે. સંઘ પરિવારના સમર્થક ગુજરાતી સાહિત્યકારો, કથાકારો, સાધુઓને તેમની શાહમૃગવૃત્તિની નિંદ્રામાંથી જાગો……(સ્વામી સચ્ચિદાનંદજી નો ચિંતનાત્મક લેખ).
હું યોની યુદ્ધનું મેદાન નથી.... ધર્મની રખેવાળ નથી... સંકૃતિની વાહક નથી... પવિત્રતાનો મારગ નથી.. સમાજની જાગીર નથી.. ગુલામીનો દ્વાર નથી........