આજરોજ નારણપુરા વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વોર્ડ પ્રમુખ સ્થાનિક ધારાસભ્યશ્રીઓ દુધ નાથ મહાદેવ વાડજ અમદાવાદ ખાતે ટિફિન બેઠકમાં એકત્ર થયા હતા ત્યારે કેન્દ્રીય મંત્રી શ્રી ધર્મેન્દ્રપ્રધાન તેમજ પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદિપસિંહ વાઘેલા પણ ઉપસ્થિત થયા હતા અને તમામ કાર્યકરોની સાથે ટિફિન બેઠકમાં જોડાયા હતા અને તેઓની સાથે ચર્ચા કરીને આ ટિફિન યોજના બાબતની સંપૂર્ણ માહિતી લેતી હતી અને તેમની સાથે તેમણે વાર્તાલાપ યોજ્યો હતો. ઘણી મોટી સંખ્યામાં સ્થાનિક ભાજપના કાર્યકરો એકત્ર થયા હતા.
********************
*પ્રેસ નિમંત્રણ*
*********************
*ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ*
*આજરોજ તારીખ 16 જુલાઈ 2023 નારણપુરા વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ટિફિન બેઠક રાખેલ છે જેમાં કેન્દ્રીય મંત્રીશ્રી ધર્મેન્દ્ર પ્રધાનજી, પ્રદેશના મહામંત્રી શ્રી પ્રદિપસિંહજી વાઘેલા અને નારણપુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ ભગત ખાસ ઉપસ્થિત રહેશે*
*સ્થળ: દૂધનાથ મહાદેવ હોલ વાડજ સર્કલ*
*સમય: 7:00 વાગ્યે સાંજે*
**********
*આપ શ્રીને આપના પ્રતિષ્ઠિત મીડિયા/ અખબારના પ્રતિનિધિશ્રી/ કેમેરામેન શ્રી ને હાજર રાખવા વિનંતી*
*ડૉ યજ્ઞેશ દવે*
*પ્રદેશ મીડિયા કન્વીનર*
************************************
નોધ : અહીં કોઈપણ રાગ દ્વેષ વિના કોઈપણ ને વ્યક્તિગત નુકસાન ન થાય તે રીતે સમાચાર અને ફોટા પ્રાપ્ત થઈ પ્રસિદ્ધિ આપવામાં આવે છે તેમ છતાં કોઈને પણ કોઈ પણ વાંધાજનક સમાચાર લાગે તો તંત્રી સાથે સંપર્ક કરીને તેવા સમાચારો દૂર કરી શકાશે. તંત્રી