કેન્દ્ર માં મોદી અને રાજ્ય મા રૂપાણી.. અટે, ગટે અખતરા કરીને જ સરકાર ચલાવે છે .જે છ વરસ થી જોઈ રહ્યા છીએ.. ૪:૦ લોક ડાઉન ૩૧ મે સુધી આખા દેશ માં વધાર્યા ની જાહેરાત બાદ……રૂપાણી ઊંઘ મા ઝડપાયા ને મોદી જી એ એકાએક કહ્યું કે રાજ્ય જાતે નિર્ણય લેશે..અત્યાર સુધી પીએમ હોમવર્ક ની આદત પડી હતી. આ પહેલો નિર્ણય સીએમ તરીકે જાતે કરવાનો આવ્યો..અસહ્ય વજ્રઘાત થયો હોય તેમ મોટો નિર્ણય રૂપાણી એ પણ રાજ્ય મા કર્યો કે કાલે પડતર દિવસ અને પછીના દિવસે છૂટ છાંટ ની ગાઈડ લાઈન જાહેર કરીશું…એમ એક દિવસ પછી રાજ્ય સરકાર.નિર્ણય જાહેર કરશે.એટલે હવે ફૂકી ફૂકી ને પીવું પડે માટે પડતર દિવસ આપ્યો..પછી તો “પડે તેવી દેવાશે” આં જેમ મોદી જી એ જેમ રામ ભરોસે જનતા ને છોડી તેમ હવે રૂપાણી પણ હાથ અધ્ધર કરી ને જ ચાલશે…(શું માન્યા મા આવે છે કે આં આખા પિકચર ના ડાયરેકટર ઘડાયેલા ભૂતપૂર્વ હાઇકોર્ટે કરેલા તડીપાર બાદ ક્લીન ચીટ લઈને દેશ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ તરીકે ચૂંટાયા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી બની રાજકીય જાશુશી કાંડ રચીને મોદીજી ને રાજકીય જીવતદાન આપનારા માહિર ને કોઈ કંઈ ખબર જ ના હોય? ( ગુજરાત ની પ્રજાની છાતી ઉપર પગ મૂકી ને કેટલી અશિક્ષિત.અમાનવીય સ્વભાવગત રાજનીતિ “ભય વિના પ્રીત નહિ ની ગંદી રાજનીતિ નો બીજો તબક્કાનો રાજકીય ખૂની ખેલ રૂપાણી ના ખભે રમાંઇ રહ્યો છે…પહેલા ના ૧૨ વર્ષ ના મોદી શાશન માં ના જોયાનું કેટલું જોવા મળ્યું..રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા પોલીસ અધિકારીઓ ના નકલી એન્કાઉન્ટર માં જેલવાસ…ત્યાર બાદ અનેક કાંડ….. ઉપરા ઉપરી બધાને ક્લીન ચીટ ની ભેટ….પ્રજાને બધું જ ભૂલવાડ્યા બાદ બહુમત ના જોરે ગોધરા કાંડ અનેક કાંડ. નાલિયાંકાંડ સહિત આક્ષેપોમાં ક્લીન ચીટ અને કલંકિત ઇતિહાસ રચી અઢી લાખ કરોડ ની ભેટ જનતા ને આપી દિલ્હી ગયા..માત્ર હથેળી મા ચાંદ…શાસન ની સતત નિષ્ફળતા..કુદરત વિરુદ્ધ ની નીતિઓ થી પ્રજા વિરોધી નિર્ણયો ની રાજનીતિ….કેવળ સત્તા અને આર્થિક વિકાસ ભાજપ ના લોકો સિવાય કોઈ નો પણ દૃશ્યમાન નથી.. પોળો અને નાના મકાનો માં ખેસ પહેરી ભાજપ ભાજપ કરીને અડિયો કાઢતા કાર્યકરો ની જમાત ને…..કશું નહોતું ને હાથ વેંત કરવામાં આ મહાન જોડી નો સંપૂર્ણ હાથ હોવાથી રાજકીય સિઝરન કરીને ખેચી કાઢેલા અંધ ભક્તો જોયા વિના બંધ માં રમી ને આંધળો સાથ સહકાર એટલે આપી રહ્યા છે..પછી તાળીઓ.થાળીઓ.દિવા.યોગાસન કે ગમે ત્યાં ઊંધા પડવા નુંકહે કે ચવાણું અને રૂપિયા વહેચી વોટબેંકની વચ્ચે પડયા રહેવાનું કહે તો પણ આં અંધ લોકો ની જમાત વિચાર્યા વિના ઊંઘી પડે…..કેમકે જ્યાં જુવો ત્યાં ભગવા વિકાસ સિવાય ના તમામ લોકો ત્રસ્ત જીવન ગાળી રહ્યા છે પછી રાજકીય વિપક્ષો હોય કે ઉદ્યોગ જગત સાથે સંકળાયેલ લોકો હોય..સરકાર આધારિત જીવન શૈલી ની આદત પાડી દીધી છે માટે અદાણી.અંબાણી.ટાટા અને સેલિબ્રિટી લોકો મોદી ના કહેવાથી પોતાના ઘર ની અગાસી,ધાબા ઉપર થી ઘંટ વગાડી તાળીઓ પાડી મુક સમર્થન આપ્યું…..અનેક શાશન ના પાપ કર્યા બાદ હવે આં ” કોરોના ” ને બેવકૂફ બનાવી શાશન ટકાવી રાખવું હવે આં મોદી શાહ માટે અઘરું…અતી નો અંત પણ બહુ જલદી હોય……૫૨ દિવસ થી કોઈ ચોક્કસ ગાઈડ લાઈન કેન્દ્ર ના કોઈ ખાતા દ્વારા રાજ્યોને આપી ને કોઈ પણ કોરોના પોઝિટિવ કેસ કંટ્રોલ કરી શક્યા નથી..અંતે આં સરકાર નિર્ભર જમાત પ્રજાજનો નેઆત્મ નિર્ભર જેવી બાલિશ છટકબારી જેવી હાસ્યાસ્પદ વાત કરી જનતાને રામ ભરોસે છોડી અને હવે રાજ્ય ની સત્તાઓ ને આગવી સત્તાઓ આપી જવાબદારી માથી છટકી ભવિષ્ય મા ચિત્ર ભયાનક દેખાતા રાજ્યોની સરકાર ઉપર દોષ નો ટોપલો ઢોળ વા આં મોદીજી નો મોટો અને આખરી ખેલ છે…..આજ દિન સુધી મોદીજી એ કોઈ સ્વતંત્ર નિર્ણય ગુજરાત સરકાર ને ૨૦૦૪ પછી લેવા દીધો નથી ભલભલા ભાજપ ના પાયેદાર સિનિયર લોકો ને પણ જોયા વિચાર્યા વિના હકાલ પટ્ટી કરીને ભાજપા ને જાણે મોજપા બનાવી દીધું હોય તેમ શાશન ચલાવાય છે… જે ઉચ્ચ સનદી અધિકારીઓ ખુદ કહે છે અને પીએમ કાર્યાલય ની સૂચના થી જ સંકલન કરી રાજ ચલાવે છે..સનદી અધિકારીઓ ને પણ મન ફાવે તેમ રૂપાણી સરકાર માં અદલી બદલી કરી કહ્યાગરા લોકો ને મુખ્ય સ્થાને બેસાડાય છે…કોરોના બાબતે ની જવાબદારી વાળા અભ્યાસુ એક સનદી અધિકારી અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા નો પણ અંતે રૂપાણી એ ભોગ લઈને પોતાના કહ્યાગરા અધિકારી ને મૂકવામાં આવ્યા અને તેમને ગ્રામ વિકાસ સેક્રેટરી બનાવવામાં. આવ્યા…ઉચ્ચ અભ્યાસ કરેલા સનદી અધિકારીઓ ઉપર અભણ લોકો નિર્ણય લઈ ને સરકાર ચલાવી રહ્યા છે..આરોગ્ય મંત્રી કાનાણી નો ૫૨ દિવસ થી કોઈ રોલ જોવા મળ્યો નથી કે કોઈ પ્રેસ સંબોધી નથી. માત્ર આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવી મેમ થી કોરોના બાબતે અનેક નિર્ણય જાહેર કરવામાં આવે છે…. ..એક હિ આગ જન ફરિયાદ…ન્યુઝ ઓફ ગાંધીનગર દૈનિક….પ્રદીપ રાવલ.તંત્રી