વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલા 20 લાખ કરોડ રૂપિયાના કોવિડ-19ના રાહત પેકેજનું સંપૂર્ણ બ્રેકઅપ:
તમામ વિગતો :
– પગાર ધારકો માટે સારા સમાચાર, TDSમાં 25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો.
– ઈન્કમ ટેક્ષ ઓડિટની સમયમર્યાદા પણ વધારવામાં આવી, 31 ઓક્ટોમ્બર કરવામાં આવી.
(Due date for Income Tax returns for the year 2019-2020 now being extended from 31st July and 31 Oct to 30 November 2020)
– બિલ્ડરોને મકાનના બાંધકામ પુરા કરવામાં સમય મળી રહેશે.
– કન્સ્ટ્રક્શન કંપનીઓને 6 મહિના સુધીની રાહત.
Ministry of Housing to advise States/UTs &their Regulatory Authorities to extend registration&completion date suo-moto by 6mnts for all registered projects expiring on or after 25Mar,2020 without individual applications.Treat COVID-19 as an event of ‘Force Majeure’ under RERA:FM
– સરકારી કર્મચારીઓનું ઈપીએફ 3 મહિના માટે 12 ટકા કપાશે.
– રોકાણની અછત ભોગવી રહેલી વિજકંપનીઓને થશે જોરદાર લાભ.
– વિજળી વિતરણ કંપનીઓ માટે 90,000 કરોડની જોગવાઈ.
RS 90,000 crore liquidity injection for Power Distribution Companies (DISCOMs): Finance Minister Nirmala Sitharaman
– 72 લાખ 22 હજાર કર્મચારીઓને મળશે તેનો લાભ.
– 15 હજારથી ઓછા પગારધારકોના ખાતામાં 24 EPF સરકાર જમા કરાવશે, 3 મહિના માટે જમા થશે પૈસા.
– 10 કરોડ સુધીના રોકાણ અને 15 કરોડના ટર્નઓવર ધરાવતા એંટરપ્રાઈઝને સ્મોલ યૂનિટ માનવામાં આવશે, 30 કરોડ સુધીનું રોકાણ અને 100 કરોડનું ટર્નઓવર ધરાવનારાઓને મીડિયમ એંટરપ્રાઈઝ માનવામાં આવશે.
– દેશની 2 લાખ MSMEને આ પેકેજથી લાભ મળશે.
– MSMEને ઈ-માર્કેટ સાથે જોડવામાં આવશે.
Govt of India and Central Public Sector Enterprises will honour every MSME receivable in the next 45 days: Finance Minister Nirmala Sitharaman
– વિદેશી કંપનીઓના સ્થાને ભારતીય કંપનીઓને કામ આપવા પર પ્રાધાન્ય.
– MSME માટે 50,000 કરોડનું પેકેજ જાહેર કરાયું.
– નાના ઉદ્યોગ માટે 10 કરોડ રૂપિયાનું રોકાણ.
– ભારતમાં વ્યાપાર કરવો વધારે સરળ બનશે.
Govt of India and Central Public Sector Enterprises will honour every MSME receivable in the next 45 days: Finance Minister Nirmala Sitharaman
– 200 કરોડ સુધીનું ટેંડર ગ્લોબલ ટેંડર નહીં ગણાય.
– ઉદ્યોગોને લાભ પહોંચાડવા MSMEની વ્યાખ્યામાં કરાયા પરિવર્તન.
– હવે 25 લાખના બદલે 1 કરોડ સુધીના ધંધાને માઈક્રો યૂનિટ ગણવામાં આવશે.
– જે MSME પોતાનો વ્યાપ વધારશે તેને થશે લાભ.
Definition of MSMEs has been revised, investment limit to be revised upwards, additional criteria of turnover also being introduced: Finance Minister Nirmala Sitharaman
– જેમણે લોન નથી ચુકવી તેમને પણ લોન અપાશે.
– પગારના 24 ટકા રકમ સરકાર જમા કરાવશે.
-15 હજાર કરતા ઓછા પગાર ધારકોને થશે લાભ.
– MSME લોન માટે 10 હજાર કરોડ રૂપિયાની જાહેરાત.
Rs 50,000 cr. equity infusion for MSMEs through Fund of Funds; to be operated through a Mother Fund and few daughter funds; this will help to expand MSME size as well as capacity: Finance Minister Nirmala Sitharaman
– NPA ધરાવતા MSMEને મળશે આ લાભ.
– MSMEમા 6 મુદ્દાઓ પર કરવામાં આવી જાહેરાત.
– કુટીર, લઘુ અને સુક્ષ્મ ઉદ્યોગોને બેઠા કરવાનો પ્રયાસ.
– 4 વર્ષ માટે MSMEને અપાશે લોન તેમાં પહેલા 1 વર્ષ માટે કોઈ જ વ્યાજ નહીં.
– લોન મટે 12 મહિનાનો મોરેટેરિયમ પીરિયડ એટલે કે લોનમાંથી રાહત.
This will enable 45 lakh MSME units to resume business activity and also safeguard jobs: FM Sitharaman Collateral free automatic loans to MSMEs worth Rs3 Lakh Crore. These have 4 year tenor, valid up to October 31st, 2020: Finance Minister Nirmala Sitharaman
– 100 કરોડનું ટનઓવર હોય તો MSME લોનમાં મળશે રાહત.
– 45 લાખ એકમોને આ લોનથી થશે લાભ.
– MSME સેક્ટરને 3 લાખ કરોડ રૂપિયાની ગેરેંટી વગરની લોન.
– 80 કરોડ લોકોને રાશનની દુકાનમાંથી ઘઉં આપવામાં આવ્યા : નાણાંમંત્રી
– 41 કરોડ જનધન એકાઉન્ટ હોલ્ડર્સના ખાતામાં ડીબીટી ટ્રાંસફર કરવામાં આવ્યા : નાણાંમંત્રી
– આત્મનિર્ભર ભારત એટલે દુનિયાથી આઈસોલેટ થવું એવો નથી : નાણાંમંત્રી
– આયુષ્યમાન ભારતથી ગરીબોના સ્વાસ્થ્યને લાભ : નાણાંમંત્રી
– કોરોના વાયરસે દેશ સામે અનેક પડકારો ઉભા કર્યા : રાજ્ય નાણાંમંત્રી
– લોકલ બ્રાંડને ગ્લોબલ બનાવવા માટે દેશ પ્રયાસ કરે.
– સોલારના ટાર્ગેટ પુરા કર્યા : નાણાંમંત્રી
– દુનિયાની સરખામણીએ કોરોના સામે ભારત સારી રીતે લડ્યું.
– વિશેષ પેકેજને લઈને તમામ મંત્રાલયો સાથે ચર્ચા કરવામાં આવી.
– સ્વચ્છ ભારત અભિયાને દેશનું ગૌરવ આખી દુનિયામાં વધાર્યું : નિર્મલા
– પીએમ મોદીએ આત્મનિર્ભર બનવાનું સપનું સેવ્યું છે.
– ભારત એવા ઉત્પાદન કરવા માંગે છે જે દુનિયાને મદદરૂપ થાય
– 5 સ્તંભને મજબુત બનાવવાના છે :સીતારમણ
– આપણી પાસે ક્ષમતા છે અને આપણે કરી શકીએ છીએ : નાણાંમંત્રી
– લાંબી ચર્ચા બાદ આર્થિક મહાપેકેજની જાહેરાત કરાઈ : સીતારમણ