*દિલ્હી અને ખંભાતમાં ભડકી ઉઠેલી હિંસા તાત્કાલિક શાંતિ સહ સદભાવનામાં પરિવર્તિત થાય એવા મનના શુદ્ધતમ ભાવે સાબરમતી ગાંધી આશ્રમમાં ગઈકાલે બુધવારે 26 ફેબ્રુઆરી 2020 ના રોજ સાંજે 5 થી 6 પ્રાર્થના કરી*… *ગુજરાત અને ભારતમાં ભાઈચારો ઇચ્છતા સર્વે ધર્મના લોકોએ આ શાંતિ પ્રાર્થનામાં ઉપસ્થિત રહી દેશમાં એકતા અને અખંડિતતા માટે નિજ નિષ્ઠાનો પરિચય કરાવ્યો*…
*આયોજક : અનોખુ સત્યાગ્રહી પરીવાર*
મૂળભૂત કોંગ્રેસ પરિવાર ના મોભી થી સંગઠિત થતું સત્યાગ્રહી પરિવાર કહી શકાય…