મોજે પોપટપુરા ના રવન્યુ સર્વે નં 60/52, વારી જમીન 8, એકર ગુંઠા 33, વારી આદિવાસીઓ 73. એએ ના કાયદા સરકારી નિયનત્રો ની 1982. ની સાલ આપવા માં આવેલ હતી અને તેની નોંધ નં 1158, ની રેવન્યુ રેકડ ઉપર પડેલી છે તેમ છતાં જે તેસમયે રેવન્યુ માં ફજર બજાવતા. એ આઈ મદારી સર્કલ ઓફિસર દારા 1983માં વેચાણ દસ્તાવેજ થી લીધેલ જે 73, એએ ની પરવગી જિલ્લા કૅલેક્ટટર ની લેવી પડે છે. જે બાબતે ગુજરાત સરકાર તકેદારી આદેશો અનુસાર જિલ્લા કલેક્ટર પંચમહાલ ગોધરા દવરા સર્કલ ઓફિસર જેતે સમયના મઁગરભાઈ લાલાભાઇ વણકર દવરા આ જમીન ઉપર આદિવાસી 73એએ ની મિલ્કતો હોય અને યુગ્ય કાર્યવાહી કરવા ગોધરા જેતે સમયના મામલતદાર એ. કે.મૂછાર દ્વારા પ્રાંત અધિકારી એમ એસ ડીડોર ધ્વરા 2008. માં સરકારી હેડે દાખલ કરેલ તે અંગે ગુજરાતસરકાર માં રેવન્યુ ના માહિતગાર હોવા છતાં એ આઈ મદારી ધ્વરા ગુજરાત સરકાર મેહસૂલ વિભાગ (વિવાદ)માં અપીલ દાખલ કરેલ જે અપીલ જિલ્લા કલેક્ટર પંચમહાલ ગોધરા ને રીમાન્ડ કરેલ અને મનાઈ પણ નહિ આપેલ પંમચમહાલ કલેક્ટર પ્રાંત ગોધરા નો હુકમ કાયમ માટે રાખેલ ત્યાર બાદ ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ નામજુર કરેલ ત્યારે બાદ અરજદાર ધ્વરા સરકરી દબાણ હઠવવા રેવન્યુ કાયદા ની કલમ 7{3} હેઠર દબાણ. બાંધકામ દૂર કરવા. અને ત્રણ ઘણો કિંમત વસુલ કરવા જમીન મેહસૂલ કાયદા ની કલમ 61. મુજબ ની નોટિસ અબ્દુલ રેહમાન ઈબ્રાહીમ મદારી ને આપી જવાબો સાથે વિગતો રજુ કરાવી પુરેપુરી તક આપી તાત્કાલિક મામલતદાર અને એફ વસાવા ધ્વરા જમીન મેહસૂલ કાયદા 202. મુજબ દબાણ ખસેડાવા ની નોટિસ પોતાના ખર્ચ સહિત દૂર કરી ગુજરાત સરકાર ને ખુલ્લું પરત કરવાનાં આદેશો આપેલ હુવા છતાં સરકારી નિરવૃત અધિકારી ધ્વરા પોતાની ફરજ દરમિયાન ગેરરીતિઓ કરેલ બાબતે એ આઈ મદારી સામે કોઈ સરકારી રાહ્યે ફોજદારી પગલાં લીધેલ નથી કે પેન્શન બ્ન્ધ કરેલ નથી જે અંગે મોજે પોપટપુરા ની નોંધ નં 1158. ખુબજ મોટા પ્રમાણ ની નોંધ છે જે પંચમહાલ જિલ્લા કલેટકર ના મેહસૂલી કર્મચારીઓ અધકારીઓ ની જવાબદરિયો બનેછે આતપાસ દબાણ બાબતે ગુજરાત સરકાર ને જાન કરશે ખરા જે તમામ જવાબદારીઓ અધિક જિલ્લા કલેક્ટર તેમજ ગુજરાત સરકાર (IAS)અધિકારી આસશિષ કુમાર સાહેબ ની બને છે ગુજરાત સરકાર ધ્વરા પંચમહાલ જલ્લા ના તમામ જવાબદાઓ સુપર્ડ કરેલ છે તેઓ પોતાના ફરજ બજાવશે ખરા?
****************************†*************
મોજે પોપટપુરા ની નોંધ નં 1158.73, એએ વારી આદિવાસીઓ ની જમીનો હડપ્પ કરનાર ભૂમાફિયાઓ સામે પંચમહાલ જિલ્લા કલેટકર ની લાલ આંખઓ.
ગોધરા મામલતદાર એમએમ ભાભોર નિરવૃત તા.29/6/2023. ના રોજ થાય છે તેઓ સામે ગુજરાત સરકાર મઁત્રી રેફરન્સ હોવા છતાં તેઓ સામે બોગસ બનાવટી ખેડૂત બનાવેલ અને મોટા પ્રમાણે લાચારુસવત લઈ(બિન ખેતી હોવા છતાં ડબલ પાણીયા રેવન્યુ ના બનાવી કોઈ પણ જાત નું વહીવટી નાતે કે મામલતદાર એક્ટ ની જોગવાઈઓ ને પોતાના ઘર નો કાયદો બનાવી તેમજ પુરાવા આપેલ હોવા છતાં આજ દિન સુધીજિલ્લા પંચમહાલ કલેક્ટર ના મેહસૂલી કર્મચારીઓ અધિકારીઓ ધ્વરા આજ દિન સુધી કોઈ ગુજરાત સરકાર ના આદેશો નું પાલન કરેલ નથી આ બોગસ ખેડૂત પાસે થી લાચા્રુવત લઈ રેવન્યુ કાયદાવિરુદ્ધ વહીવટી રેકડ વિરુદ્ધ ભાસ્ટચાર આચારેલ છે જેથી આવા અધિકારીઓ થી ગુજરાત સરકાર બદનામ થાય છે અને તેઓને માનસમ્માન આપી વિદાઈ કરવામાં આવેછે જેથી ગુજરાત સરકાર તકેદારી આયોગ સખત નારાજ છે નિવૃત થતા સુધી કોઈ ભાસ્ટચાર અંગે ની તપાસ કરેલ નથીઃ તે હું અરજદાર આપ સાહેબ ને અધિકારીઓ કર્મચારીઓ ગુજરાત સરકાર ના અનાદર આ મીડિયા ધ્વરા પસાર કરું છું જે વિદિત થાય છે 🌹🌹જય જય ગરવી ગુજરાત 👌👌મેરા ભારત દેશ મહાન 🌹🌹🌹👌👌. બોકડા.એમ આઈ. પંચમહાલ ગોધરા 👌👌🌹🌹
નોધ: અહી કોઈપણ રાગદ્વેષ વિના માત્ર જન જાગૃતિ ના ભાગ રૂપે અહી સમાચાર.ફોટાઓ પ્રાપ્ય થયે પ્રસિદ્ધ કરવામાં આવે છે.તેમ છતાં કોઈપણ વાંધ જનક કોઈ પોસ્ટ લાગે તો તંત્રી નું ધ્યાન દોરી પોસ્ટ દૂર કરી શકાશે.તંત્રી
***********””””””*********************
25 JAN FRFIYAD