અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 180 સહેલાણીઓ બેસીને આરામથી ફ્લોટિંગ રેસ્ટોરામાં જમી શકે તેવી 15 કરોડના ખર્ચે બનાવેલી ક્રૂઝ રિવરફ્રન્ટમાં આજે ધરતી મૂકવામાં આવી છે અને જેનું વર્ચ્યુઅલ ઉદઘાટન કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિતભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું..મોદીજી નું સ્વપ્ન સાકાર થયું તેવું અમિત ભાઈ શાહ જણાવ્યું હતું…
- વરસાદી માહોલ માં કોર્પોરેશન ના સૌ રાજકીય નેતાઓ આ ક્રુઝ માં બેસી જમવાની લહેજત માણી હતી…