*મોક્ષની મારી ભ્રમણા*
મારો પરિવાર *બીએપીએસ* નો સત્સંગી. મારા વિદ્યાર્થી કાળમાં સાધુઓ સત્સંગ સભામાં નિયમિત સંભળાવતા કે સંસારની માયાજાળ છોડીને શ્રીજી મહારાજના શરણે આવે તેને મોક્ષ અને અક્ષરધામ મળે. યોગીજી મહારાજનું સૂત્ર રોજ સંભળાવાતું કે *કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારી લેવો*.
અફીણીની આ ગોળી અમને નિયમિત ખવડાવવામાં આવી. એના પ્રભાવમાં આવીને હું સાધુ થઈ ગયો. પછી મેં જોયું કે અહીં અડધી કલાકની પૂજા સિવાય કોઈ પરમાત્મા ઉપાસના નથી. એટલી પૂજાભક્તિ તો ઘરે સંસારીઓ કરે જ છે. પ્રાઇવેટ ધંધાથીય વિશેષ સૌને નોખી નોખી જવાબદારીઓ સોંપી દેવાય છે. આવી જવાબદારી સાથે હું પ્રસિદ્ધ વક્તા પણ બની ગયો. પરંતુ સાધુ જીવનમાં મને ક્યાંય આત્માની ઉન્નતિ કે પરમાત્માનો એહસાસ થયો નહીં . પાખંડી સાધુઓ અમને રોજ સંભળાવતા કે અમને ભગવાન મળી ગયા તમને પણ મળી જશે. સંસાર જીવનમાં પણ બહુમતી સત્ય અને સરળતા હોય છે. જ્યારે અહીં બધું કપટથી ગોઠવેલું જ રજૂ કરવાની સૂચનાઓ અપાય છે. કેવી રીતે સંસ્થાને લાભ થાય એ સિવાય કોઈ લક્ષ મેં જોયું નહીં. શિક્ષણ અને સેવા આ સંપ્રદાયનો ઉદ્દેશ જ નથી, માત્ર સંપ્રદાય ચલાવવો એ જ એકમાત્ર લક્ષ છે. સર્વોદય સંસ્થાઓ અને દીર્ઘદ્રષ્ટા સેવાભાવીઓના કાર્યોની સફળતા જોઈને લોકોને સંપ્રદાય તરફ વાળવા માટે જ સેવા કાર્યો કરાય છે. દાનમાં આવતી અબજોની રકમમાંથી માત્ર પાંચ દસ ટકા રકમ જ સેવામાં વપરાય છે અને તેનો વિશ્વમાં ઢોલ પીટીને બીજું અનેકગણું દાન ઉઘરાવાય છે. દાનની રકમ જમીન ખરીદી, વૈભવ નિર્માણ, ભવ્ય ઉતારાઓ, હરીફાઈમાં મંદિરો અને મહોત્સવોમાં તથા વિદેશ પ્રવાસોમાં વેડફાય છે. બીએપીએસની સંપત્તિ ભારતના ટોચના 10 ઉદ્યોગપતિઓમાં સમાવેશ થાય એટલી છે. દેશ વિદેશના મંદિરોના સાધુઓના ઉતારા, ભોજન, ખાનપાન, વિદેશ પ્રવાસો આગળ રાજાઓના મહેલો, નગરશેઠોની હવેલીઓ અને ઉદ્યોગપતિના બંગલાઓ ઝાંખા લાગશે. આમાં વૈરાગ્ય ક્યાં છે ? ભગવાનની સેવા અને પુણ્યના નામે અને અક્ષરધામની અફીણી ગોળીઓમાં ભક્તોને ભગરી ભેંસની જેમ દોહવામાં આવે છે. કરપ્શન, તમાકુના વાવેતર -ધંધા અને ખોટા માર્ગે ધન કમાતા ભક્તોને એવી અફીણી ગોળી ખવડાવવામાં આવે છે કે તમે કમાણીમાંથી 10% રકમ મંદિરમાં આપી દો એટલે તમારે કમાણીના દોષ અને પાપ ધોવાઈ જશે, પછી તમારા પૈસા લક્ષ્મી બની જશે ! ! ! આવી દેશદ્રોહની અને પાપની શિખામણો અપાય છે. ગુરુકુળો ભારતની આદર્શ પેઢી ઘડવા માટે ચલાવતા નથી પરંતુ નવા સાધુઓ બનાવવા અને ખર્ચેલા ધનથી અનેક ગણું ધન પાછું મેળવવા ચલાવાય છે. અહીં સંસ્કાર એટલે માનવતાના મૂલ્યો નહીં માત્ર સ્વામિનારાયણના સંકુચિત કે અર્થવિહીન નિયમોનું પાલનને સંસ્કાર ગણાવી દેવામાં આવે છે. કુમળા બાળકોને હિન્દુ ધર્મ, પ્રકૃતિ, સંસ્કૃતિ, સાચા મહાપુરુષો, રાષ્ટ્ર અને જગતના ઐશ્વર્યો ભૂલાવીને એક માત્ર બીએપીએસ, પ્રમુખસ્વામી બાપા, મહંત સ્વામી અને સ્વામિનારાયણ મગજમાં ફિટ કરાય છે. જાણે એના સિવાય આ સૃષ્ટિની ઉત્પત્તિથી આજ સુધી કોઈ પરમાત્મા, મહાપુરુષ કે જ્ઞાની ગુરુ હતા જ નહીં ! સ્વામિનારાયણના જન્મથી લઈને મૃત્યુ સુધીની સાવ કપટ લીલાની વિડિયો, વાતો અને પુસ્તકો ઊભા કરાયા છે. અમને અને ભક્તોને એકમાત્ર જય સ્વામિનારાયણ જ બોલવાનું કટરતાથી શીખવાડાય છે. અન્ય ભગવાન દેવદેવીનું નામ બોલવું જ ન પડે એ માટે ઉતાવળ રાખીને પહેલા જય સ્વામિનારાયણ બોલી જવાનું ચાલાકીથી શીખવાડાય છે ! મારા ગુરુઓ અને મોટા સાધુઓ સાથે આ બાબતોની મારી અસંમતિ અને શંકાઓ હું રજૂ કરતો. મારાથી સાવચેત થઈને મારા ભગવા ઉતરાવી લેવામાં આવ્યા મને સફેદ વસ્ત્રધારી પાર્ષદ બનાવી દેવાયો. હવે ક્યાંય મારું પ્રવચન ગોઠવાતું નથી, મારી પાસે કોઈ મહત્વની જવાબદારી નથી, મારું જીવન મધદરિયે અટવાયેલી એક નાવ જેવું થઈ ગયું છે. યોગીજી મહારાજનું સૂત્ર જીવન બરબાદી, સંસારની બરબાદી અને રાષ્ટ્ર વિનાશકારી છે એ હવે સમજાયું છે. યોગીજી મહારાજના આ સૂત્ર ઉપર જ દેશ-વિદેશના ભણેલા યુવાનો ફસાઈને સાધુ થઈ ગયા છે. ભુવાઓ માત્ર બકરાની બલી ચઢાવે તેને મહાપાપી ગણવામાં આવે છે. જ્યારે અહીં મોક્ષ અને અક્ષરધામના નામે આદર્શ શિક્ષકો ડોક્ટરો ઇજનેરો વૈજ્ઞાનિકો સામાજિક રાજકીય આગેવાનો બને તેમ હતા તેવા નવ લોહિયા સેંકડો યુવાનોની ભગવસ્ત્રમાં બલી ચઢાવી દેવાય છે આને કોઈ હિંસા કે પાપ ગણતું નથી. અને બલી ચડાવનારા દુનિયામાં બ્રહ્મસ્વરૂપો રૂપે પૂજાય છે ! કર્તવ્યધર્મ અને જવાબદારીના કાર્યો બગાડવાથી મોક્ષ કેવી રીતે મળે ? ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કર્તવ્ય ધર્મને અને નિષ્કામ કર્મોને જ મોક્ષનો માર્ગ બતાવે છે. તો ગીતા સાચી કે આ યોગીજી મહારાજની સાવ બાલિસ વાત સાચી ? મારો આત્મા કહે છે ગીતા જ સાચી છે. મારા સાધુ જીવન કરતા ઘરે મારા પિતાજી અને પરિવારના સભ્યોનું સંસારી જીવન સત્યની વધારે નજીક છે. મોક્ષ અને અક્ષરધામની લાલચમાં ફસાઈને અનમોલ માનવ જીવન બરબાદ થયું છે. માતા પિતા પ્રત્યેની ફરજો પડતી મુકી તે હૃદયમાં ખૂંચે છે. સાચો પરમાત્માની સાક્ષીએ મારો આ અનુભવ સમાજ સામે મુકું છું સમાજ આમાંથી ધડો લે અને કોઈ પોતાના લાડકવાયા દીકરાને એકેય સંપ્રદાય કે પાંખનો સાધુ ન બનાવે અને આંધળા થઈને મંદિરોમાં દાન આપવાના બદલે પોતાના હાથે ગરીબોના, દેશના વિકાસમાં વાપરે એવી મારી કરબદ્ધ પ્રાર્થના છે. અમારી આ વેદના સમાજ અને યુવાનો સુધી પહોંચાડજો.
******************************************
*બીએપીએસનો વૈભવ ::*
*હવાલા અને ભાગીદારીને આભારી**
ગાંધીનગરમાં મેં એક પટેલના દીકરા તરીકે ગાંધીનગર આસપાસ બાંધકામનો ધંધો શરૂ કર્યો. મારી સફળતા અને આબરૂની સુવાસ પારખીને એકવાર બીએપીએસના ત્રણ સાધુઓ મળવા આવ્યા. મને કહ્યું કે તમે ધાર્મિકવૃતિના પટેલના દીકરા છો. બાંધકામનું કામ સારું કરો છો પૈસાની જરૂર હોય તો કેજો આપણે મહારાજની દયા છે. જમીનમાં કે બાંધકામમાં રોકાણ થાય તેની એક થી પાંચ કરોડની રકમ આપશુ. મહેનતાણાના 25% તમારે રાખવાના અને ૭૫ ટકા મંદિરનો ભાગ રહેશે. હું તેમાં ન પડ્યો પણ પછી ઊંડો ઉતર્યો તો ખબર પડી કે આ લોકોનું ગુજરાતના બધા મોટા શહેરો અને મુંબઈમાં આવી રીતનું ભાગીદારીનું મોટું નેટવર્ક છે. આટલી મોટી રકમ અને દેશ-વિદેશમાં ચાલતા બાંધકામો પાછળ મુખ્ય નાણાનો સ્ત્રોત હવાલા ના પૈસા છે. વિદેશથી કોઈ બીએપીએસ માં ખૂબ મોટી રકમ જમા કરાવે તો 30 ટકા રકમ રાખીને આ લોકો 70% રકમ મૂળ માલિકને પરત કરે છે. બધું એટલું વ્યવસ્થિત ચાલે છે કે પોલીસ તપાસ કરે તો કંઈ મળે નહીં. ભગવાનનો ભાગ તરીકે દાન દેનારાઓને ખબર નથી કે તેના દાનમાંથી સત કર્મોના બદલે વધુ પૈસા કમાવાના ધંધા થાય છે. આ એક સત્ય હકીકત છે.
તાજનો સાક્ષી એક રાષ્ટ્રપ્રેમી.
******************************************
******************************************સ્વામિનારાયણ સંપ્રદાયોમાં સનાતન ધર્મના શાસ્ત્રો ઉપરથી ખોટા ચોપડા ચીતરીને આ સંપ્રદાયની અંદર હરિભક્તોને ગુમરા કરવામાં આવે છે તે હવે ચડે ચોક ચર્ચાએ રહેલું જોવા મળે છે અને તેમના અધકચરા અજ્ઞાની સાધુઓ પણ તેમની સભાની અંદર દેવી-દેવતાઓ વિશે અજ્ઞાની મનગડત વાતો કરતા વિડીયો જે વાયરલ થયા છે તેના ઉપરથી પણ જાણી શકાય છે.
ગુજરાતના જાણીતા સુપ્રસિદ્ધ કથાકારો પણ વ્યાસપીઠ ઉપરથી કહી ચુક્યા છે કે આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે જુઠ્ઠા અને ખોટા ચોપડા ચિત્રાયા છે તે હકીકત છે તેને તાત્કાલિક અસરથી દૂર કરવા જોઈએ અને સનાતન ધર્મની જે કોઈ સંસ્થાઓ હોય તેમણે પણ આ સ્વામિનારાયણ સંપ્રદાયના ખોટા ચોપડાઓ ઉપર બેન મુકવો જોઈએ અને તેને બાળી નાખવા જોઈએ..
******************************************
😡 *સ્વામિનારાયણ ની કુંડળી*
*જુની આખી શિક્ષા પત્રીમા ક્યાંય સ્વામિનારાયણ નો કે સંપ્રદાયનો કોઈ ઉલ્લેખ નથી આ બધુ તુત ગઢડાથી ઉભુ કર્યુ છે ઘનશ્યામભાઈ (એટલે સ્વામી) અને જેતપુર વાળા નારણભાઈ મોચી (એટલે નારણભાઈ જે ઘનશ્યામભાઈ નો જોળીયો ઉપાડનાર જે ધનશ્યામના ઉતરેલા કપડા પહેરતા ટુકમા રોટલા માટે સાથે રખડતો વ્યક્તિ જે નારાયણ બની ગ્યો) આ બન્ને ગુજરી ગયા ત્યારે બન્ને રખડતા સાધુ સમજીને લોકોએ સમાધી આપી એ જગ્યાનું નામ છે સ્વામિનારાયણની સમાધી પછી પછળથી આ તુત ઉભુ કર્યુ આયોજન પુર્વક લોકોને છેતરવાનુ બ્રેન વૉશ કરવાનુ શરુ કર્યુ સંપ્રદાયની જમાવટ જોઈ છપય્યા ખબર પડી એટલે ઘનશ્યામભાઈ ના દીકરાઓ ગુજરાતમા આવ્યા અને વારસદાર તરીકે દાવો મુક્યો ગુજરાત હાઇકોર્ટ મા વર્ષો સુધી કેસ ચાલ્યો (આ વાતમા શંકા હોય તો ખાતરી કરવાની છુટ છે)છેલ્લે ચુકાદો વારસદારના તરફેણમા આવ્યો ગાદીએ તેજેન્દ્ર બેસી ગયો પીતરાઈ ભાઈ અજેન્દ્ર હજી ગાદીમાટે લડે છે ત્યારે આ બાજુ યોગી હતો એ ગુજરી ગયો હતો પણ એના બે અંગૂઠાછાપ ચેલા હતા ચંદુભાઈ ઉર્ફ નારાયણ સ્વરૂપ એજ પરમમુર્ખ પ્રમુખ અને હરિભાઈ (સોડા હરિપ્રસાદ) બન્નેને કોર્ટે હુકમ કર્યો તમે કોઈ પણ જગ્યાએ સ્વામિનારાયણ મંદિર કે ટ્રસ્ટ નામ નહી આપીશકૉ એટલે આ બન્નેએ baps બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાન ના નામે ભગવા પહેરોને નવી દુકાન (ફ્રેન્ચાઈઝી) શરુ કરી જમાવટ જોઈ થોડાજ સમયમા ગુંડા ચંદુભાઈ એ હરિભાઈને લાતમારી ને કાઢી મોક્યો એની સામે સોખડા બનાવ્યુ અને એકે સ્ત્રીઓનુ મોઢુ ના જવુ તો બીજાએ સ્ત્રીઓ ને એન્ટ્રી આપી અને ધતિંગ ચાલે છે આ બધો પૈસાનો જ ખેલ છે ધર્મ ક્યાંય નથી ટુકમા અત્યારે સંપ્રદાય ના આઠ ફાટા છે એક્યેયને એક બીજાને જયશ્રીકૃષ્ણ કરવાનો પણ સબંધ નથી આસત્ય હકિકત છે તપાસ કરવાની છુટ છે જય સનાતન જય ભોલેનાથ હરહર મહાદેવ*
************************************
અહી કોઇપણ જાતના રાગ દ્વેષ વિના જન જાગૃતિ ના ભાગ રૂપે પ્રસિદ્ધિ આપવામાં આવે છે.તેમ છતાં કોઈને પણ વાંધાજનક સમાચાર લાગે તો તંત્રી નો સમપર્ક કરીને તેવા સમાચાર દૂર કરી શકાશે..તંત્રી
*****************************************
जो लोग जवान मूवी देखने जा रहे है वो जाने से पहले ये वीडियो देखले आपको शायद पता ना जवान मूवी के सारे राइट सनातन विरोधी उदयनिधि स्टॅलिन के पास है वो हामी से पैसा कमायेगा और हमे ही गाली देता है
🚨🚨🚨🚨🚨🚨🚨*copy pest*
આ આખો સંદેશો એકવાર પુરેપુરો વાંચશો તો રૂવાડા ઉભા કરી દેશે.
ગુજરાતમાં પટેલ સમાજનો પોતાનો પ્રાઈવેટ સ્વામિનારાયણ સંંપ્રદાય છે.
પ્રાઈવેટ એટલા માટે કે તેના તમામ સંચાલક સાધુઓ હાઇફાઈ રહેણી કહેણીવાળા અને એકમાત્ર પટેલ જ્ઞાતિના લોકો છે, શિક્ષિત અને બિઝનેસમેન લોકો સાધુ તરીકે સંપ્રદાય ચલાવી રહ્યા છે, અન્ય જ્ઞાતિ નાં ધર્મ પ્રત્યે સમર્પિત લોકો ને સ્વામી પદ અપાતું નથી. 🤔🤔
સ્વામિનારાયણ સંપ્રદાયના બંને બી.એ.પી.એસ. અને વડતાલ ટ્રસ્ટને કરવેરા મુક્તિ મળી છે ૩૫ એ મુજબના સ્વામીનારાયણ ટ્રસ્ટોમાં દાન કરવાથી જેટલી રકમ દાન કરવામાં આવે એટલી બીજી રકમને પણ ૧૦૦% કરમુકિત મળે છે, એક કરોડનું દાન આપે તો ૨૦% ટ્રસ્ટમાં જમા થાય અને ૮૦% કરમુકત કરી પ્રમાણિત કરી આપવામાં આવે છે, પટેલોનું અબજો રૂપીયાનું કાળુ નાણું કરમુકત કરી ધોળુ કરવામાં આવતુ હોવાથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોડાયેલા ફકત પટેલ પરીવારોને એક રૂપિયો કરવેરો ભરવો પડતો નથી જેથી અબજો રૂપીયાની સંપતિઓ અને માતબર સંપત્તિ બની શકે છે,
હાલ છેલ્લા ૧૭ વર્ષથી “નિલકંઠ વર્ણી” તરીકે જે રીતે ભગવાન સ્વામિનારાયણને તબદીલ કરી શિવ અવતાર બનાવી પ્રમોટ કરવામાં આવી રહ્યા છે સાથે સાથે મુળ શાસ્ત્રોમાં પણ સુધારા કરીને નવી આવૃત્તિઓમાં નિલકંઠવર્ણી અવતારની કપોળ કલ્પિત કથાઓ સામેલ કરવાનું કામ પણ ચાલી રહ્યુ છે, કટ્ટર જાતીવાદ, કટ્ટર રાજકારણ અને કટ્ટર સંપ્રદાયવાદ કરી, અનેક ગેરરીતિઓથી પટેલ જ્ઞાતિએ સમગ્રતયા રાજયમાં અને ભારત સહિત વિશ્વમાં પોતાનું આધિપત્ય સ્થાપી દિધુ છે,
ગુજરાતમાં સ્વામિનારાયનીયા સાધુઓ કાયમી ધોરણે રોજે રોજ સતસંગસભાઓ અને ભાગવતકથાઓ કરી રહ્યા રહ્યા છે, *જૂઠો પાખંડી પ્રચાર*
કથાઓ, મંદિરો, અને ભાગવત પારાયણ *બ્રાહ્મણના નિર્વાહ* અને જન્મથી મળેલા કર્તવ્ય છે તેના બદલે બ્રાહ્મણ હવે લારીઓ-રેકડીઓ અને ગલ્લાઓ કરીને માંડમાંડ ગુજરાન ચલાવે છે,
*બ્રાહ્મણ જ્ઞાતિનો* માણસ સતત ગરીબ અને ગરીબ બન્યો છે, કારણકે કળીયુગમાં વ્યવસાયિક સંપ્રદાયોએ મુળ અને સનાતન ધર્મનો લય કર્યો છે, પહેલા બુદ્ધિશાળી વાણિયાઓએ જૈન સંપ્રદાય ઉભો કરી મજબુત રીતે સ્થાપીને સનાતન પરંપરા ખંડીત કરી, જૈન એટલે ફકત વાણિયાઓનો સંપ્રદાય, એવી રીતે સ્વામિનારાયણ ફકત પટેલ-પાટીદારોનો અલાયદો સંપ્રદાય બની ગયો છે, હજારો શિવાલયો સુના પડયા છે,
સ્વામિનારાયણ ના સાધુઓ સતત ભાગવત કથાઓ કરી રહ્યાં છે, યજ્ઞો અને અને અન્ય દેવકથાઓ બંધ કરીને ફકત સ્વામિનારાયણ નિલકંઠવર્ણી નો ( *ઘનશ્યામ પાન્ડે* નાં ખભે બંદૂક રાખી ) આખો વેદ શાસ્ત્રોમાં જેનો એક શબ્દનો ઉલ્લેખ નથી તેવો સંપ્રદાય ચલાવીને માત્ર વ્યાવસાયિક વ્યવસ્થા કરી જનસમુદાયો ઉપર આધિપત્ય સ્થાપી દિધુ છે,
સ્વામિનારાયણ અને જૈન ધર્મના ટ્રસ્ટોને કરવેરા મુક્તિ મળી છે કારણકે સરકારમાં, સતામાં ફકત વાણીયા અને પાટીદાર પટેલોની હકૂમત ચાલે છે,
*બ્રાહ્મણ*-ક્ષત્રિય-વૈશ્ય અને શુદ્ધ વર્ણની ૩૬૦ થી વધુ જાતીઓના ૮૦% લોકો આજે મોહતાજ અને ગુલામ બની ચુકયા છે,
વૈશ્ય અને શુદ્રોની ૭૦ ટકા વસતી છે, લોકશાહી છે, *બ્રાહ્મણ* સમાજના ભરોસે, માર્ગદર્શનથી વર્ષો પર્યત સમાજ અને વર્ણ વ્યવસ્થાઓ અને જીવન નિર્વાહ સંતુલિત રીતે ચાલતો હતો,
*બ્રાહ્મણ* અને ક્ષત્રિયોની સવર્ણો તરીકે ઢાલ બનાવીને પટેલો અને વાણિયાઓએ આખી રાજ વ્યવસ્થાઓ અને અર્થ વ્યવસ્થા કબ્જૈ કરી છે અને પોતાની જાતીઓના સ્વતંત્ર સંપ્રદાયો ઉભા કરી સનાતન, વૈદિક સંસ્કૃતિને નેસ્ત નાબુદ કરી રહ્યા છે,
એકલા ગુજરાતમાં *બ્રાહ્મણ* કરતા પટેલ સ્વામિનારાયણ સાધુઓ ભાગવતકથાઓ, ધર્મસભાઓ કરી રહ્યા છે તેની સામે બ્રાહ્મણ અને સાધુઓની ૧૦% પણ કથાઓ કે ધર્મ સભાઓ થતી નથી,
*બ્રહ્મ સમાજના* અને ક્ષત્રિય સમાજના રાજકીય, સામાજીક, રાજકીય અગ્રણીઓએ એક સાથે બેસી આ સ્થિતિની ચર્ચા અને સમિક્ષા કરવી પડશે,
આજે *બ્રાહ્મણ,* ક્ષત્રિય ઉભો થાશે નહીં અને પટેલો અને વાણીયાઓની પાછળ સવર્ણો બની ટેકો-સહકાર આપશે તો *બ્રાહ્મણોને* તેમજ ક્ષત્રિયોની વર્તમાન અને આવતી પેઢીઓને ફકત ગુલામી કરવાની છે,
સતામાં ફકત વાણીયા અને પટેલો છે, ક્ષત્રિયોને ઢાલ તરીકે રાખ્યા છે,
દલિતો, આદિવાસીઓ ના નેતાઓ જાતી વેચીને, જ્ઞાતિદ્રોહ કરીને, પોતાનો અંગત સ્વાર્થ પુરો કરી રહ્યા છે,
*બ્રાહ્મણો* અને ક્ષત્રિયોએ સાથે બેસીને વૈશ્યો અને શુદ્રોની સાથે રહી એક મહાક્રાંતિ કરવી પડશે, અને હવે તુરંત ક્રાંતિ કરવામાં નહીં આવે તો પટેલો અને વાણીયાઓનો સમગ્ર ભારત ઉપર કબ્જો અને આધિપત્ય કાયમ થઈ જશે,
રાજકારણ સતત જાતીવાદી બનતું જાય છે, ગુજરાતમાં પટેલો અને વાણિયાઓની સંપતિઓ ૭૫ % જેટલી છે અને વસતી ૧૯ % છે તેની સામે અન્ય વસતી ૮૧% છે અને સંપતિ તથા સતા ફકત ૨૫ % છે,
ગુજરાતની જનતા ઉભી નહીં થાય તો, જે રીતે સરકારો ઉદ્યોગપતિઓ માટે નાણાં ભંડોળ વાપરી રહી છે તે પ્રમાણે આગામી એક દાયકામાં આપણે સૌ ગુલામ હશુ અને પાઈ પાઈના મોહતાજ બની જઇશુ.
ગુજરાતના બે વાણિયાઓ અંબાણી અને અદાણી પાસે બેંકોની ૫,૦૦,૦૦૦ કરોડની લોન અને શેરબજારમાંથી મેળવેલા ૩૦,૦૦,૦૦૦ કરોડથી વિશ્વ કક્ષાએ મહાશ્રીમત બની ગયા છે, કરવેરા મુકય હિરા ઉદ્યોગનો કબ્જો કરી ૨૦,૦૦૦ થી વધુ પટેલો પણ અબજોપતી બની ગયા છે, આ બધુ દરેક માણસે વિચારવાનું છે અને એક સાથેમળીને તાત્કાલિક ઉકેલ લાવવો પડશે,
આ મેસેજ વાણિયા અને પટેલો સિવાયની દરેક જ્ઞાતિના માણસ સુધી પહોંચાડજો, નિંરાતે અને શાંતિથી વિચારજો, કેટલુ સાચુ અને કેટલુ ખોટું છે તે જોઈ લેજો અને જો આખી વાત ૧૦૦ % સાચી લાગે તો ધર ધર સુધી માણસ માણસ સુધી આ વાતને પહોંચાડી કરોડો લોકોની રક્ષા કરી તમારૂ યોગદાન આપજો,🛕🌹
*ઘનશ્યામ પાંડે / સહજાનંદ સ્વામિ/ સ્વામિનારાયણ ના ભગવાન હોવા અંગે સ્વામિનારાયણ સંપ્રદાય દ્ધારા આપેલ પ્રમાણો ની સમીક્ષા શ્રેણી*
*શ્રેણી ભાગ ૩*
3. ઋગ્વેદ, 1.154.06
ता वां वास्तू॑न्युश्मसि॒ गम॑ध्यै॒ यत्र॒ गावो॒ भूरि॑शृङ्गा अ॒यासः ।
अत्राह॒ तदु॑रुगा॒यस्य॒ वृष्णः पर॒मं प॒दमव॑ भाति॒ भूरि॑ ॥ 1.154.06
*ઘનશ્યામ પાંડે ઉર્ફે સ્વામિનારાયણ સંપ્રદાયના ટકલાઓનુ અનુવાદ અર્થ :-*
સર્વેથી પર જે બ્રહ્મધામમાં ખૂબ મોટા અને લાંબા તેજનાં કિરણો સર્વત્ર પ્રસારિત છે, ખૂબ જ કીર્તિવાળા અને સહજમાં આનંદ વરસાવવા વાળા પરમેશ્વર શ્રી પુરુષોત્તમ નારાયણનું એ જ પરમપદ દિવ્ય ધામ છે. તેની કોઈ જ સીમા નથી. તે ધામમાં એક વિશાળ તેજપુંજમાંથી અતિ ઉન્નતિવાળા અને અતિ વિસ્તારવાળા તેજનાં કિરણોની છટાઓ છૂટે છે, અસંખ્ય નિત્યમુક્તો શ્રીહરિની અખંડ સ્તુતિ કરે છે, ત્યાં પોતાના નિત્યમુક્તોની સાથે શ્રીહરિ સદાય બિરાજમાન રહે છે. ભગવાનનું તે દિવ્ય ધામ અનંત, અધો-ઉર્ધ્વ ચારે કોર પ્રમાણે રહિત અને સર્વવ્યાપી છે. તે અન્ય કોઈના પ્રકાશથી નહિં, પરંતુ પુરુષોત્તમ નારાયણના સ્વપ્રકાશથી જ પ્રકાશમાન છે.
*સનાતની બ્રાહ્મણ દ્ધારા સમીક્ષા:-*
આમ તો અહીં ઉપર ના અનુવાદ માં શ્રીહરિ ,પુરુષોત્તમ નારાયણ આદિ શબ્દ ભગવાન વિષ્ણુ થી સંલગ્ન છે સમીક્ષા વગર પણ અહીં બધા જાણે છે કે સ્વામિનારાયણ ને અહીં કશુ લેવા દેવા નથી.
છતા વેદ મંત્ર નો અર્થ કંઈક આ મુજબ છે.
હે યજમાન અને યજમાન પત્ની, અમે તમારા બંનેની તે લોક માં જવાની અભિલાષા કરીએ છીએ જ્યા મોટા સિંગ વાળી ગાયો નિવાસ કરે છે.અનેક લોકો દ્ધારા પ્રશંસિત વિષ્ણુ ત્યા બધા પ્રકારે સુશોભિત છે.
અહીં વાસ્તવ માં ગોલોક ની વાત છે.
અગાઉ ના ૨ પ્રમાણ પુરાણોના આપ્યા હતા. તેથી ધુર્તો ને ખબર હતી કે પુરાણો નુ સંસ્કૃત સરળ છે. સામન્ય શિક્ષિત અથવા વિભક્તિ પ્રત્યય આદિ સંસ્કૃત નુ સામન્ય જ્ઞાન ધરાવતા બ્રાહ્મણો પણ આ પ્રમાણ નુ અનુવાદ જાણી જશે અને તેમનુ છલકપટ બહાર આવી જશે.
આ સ્થિતિમાં તેમણે બે પુરાણો ના પ્રમાણ બાદ બે પ્રમાણ વેદસંહિતા ના આપ્યા છે.
વેદો ની સંસ્કૃત ભાષા સરળ ન હોવાથી
સંસ્કૃત વિદ્ધાનો ના પ્રામાણિક પ્રયાસ બાદ પણ તેનુ ભાષ્ય સામન્ય જન ને સમજાવવુ મુશ્કેલ બની રહે છે.
જો કે ભગવાન ની કૃપા થી પ્રમાણ ૧ માં જેમ પદ્મપુરાણ વિષ્ણુસહસ્ત્રનામ માંથી પ્રમાણ આપી ને ભુલ કરી હતી તેમ પુનઃ આ વખતે ઋગ્વેદ ના સુપ્રસિદ્ધ શ્રીવિષ્ણુસુક્ત ને પ્રમાણ આપી ને ભુલ કરી છે.
ઋગ્વેદ મંડળ ૧ સુક્ત ૧૫૪ મંત્ર ૧ થી ૬ ના દેવતા ભગવાન વિષ્ણુ છે અને આ સુક્ત સુપ્રસિદ્ધ શ્રીવિષ્ણુસુક્ત છે. અહીં મંત્ર ૧,२ માં વામન અવતાર નુ વેદો માં વર્ણન છે.
આપ સર્વે જિજ્ઞાસુ માટે અહીં એક લિંક પ્રસ્તુત છે જ્યા આપ તમામ ૬ મંત્રો નુ સાયણાચાર્ય ના વેદભાષ્ય અનુસાર હિંદી અનુવાદ પેજ નંબર ૪૨૬ પર આપ જોઈ શકો છો.
https://archive.org/details/rigveda-hindi-dr-ganga-sahay-sharma/page/n422/mode/1up
4. શુક્લ યજુર્વેદ, 6.3
याते याते धामान्यु श्म्मसिगम॑ध्यै॒ यत्र॒ गावो॒ भूरि॑शृङ्गा अ॒यासः ।
अत्राह॒ तदु॑रुगा॒यस्य॒व्विष्णोड़परमम्पदमव॑ भारि॑ भूरि॑ ॥ 6.3
*ઘનશ્યામ પાંડે ઉર્ફે સ્વામિનારાયણ સંપ્રદાયના ટકલા દ્ધારા અનુવાદ અર્થ*
સર્વેથી પર જે બ્રહ્મધામમાં ખૂબ મોટા અને લાંબા તેજનાં કિરણો સર્વત્ર પ્રસારિત છે, ખૂબ જ કીર્તિવાળા અને સહજમાં આનંદ વરસાવવા વાળા પરમેશ્વર શ્રી પુરુષોત્તમ નારાયણનું એ જ પરમપદ દિવ્ય ધામ છે. તેની કોઈ જ સીમા નથી. તે ધામમાં એક વિશાળ તેજપુંજમાંથી અતિ ઉન્નતિવાળા અને અતિ વિસ્તારવાળા તેજનાં કિરણોની છટાઓ છૂટે છે, અસંખ્ય નિત્યમુક્તો શ્રીહરિની અખંડ સ્તુતિ કરે છે, ત્યાં પોતાના નિત્યમુક્તોની સાથે શ્રીહરિ સદાય બિરાજમાન રહે છે. ભગવાનનું તે દિવ્ય ધામ અનંત, અધો-ઉર્ધ્વ ચારે કોર પ્રમાણે રહિત અને સર્વવ્યાપી છે. તે અન્ય કોઈના પ્રકાશથી નહિં, પરંતુ પુરુષોત્તમ નારાયણના સ્વપ્રકાશથી જ પ્રકાશમાન છે.
*સનાતની બ્રાહ્મણ દ્ધારા સમીક્ષા :-*
ઉપર અનુવાદ કર્તા એ ઋગ્વેદ ૧.૧૫૪.૬ નુ જે અનુવાદ કરેલ તે જ અનુવાદ શુક્લ યજુર્વેદ ૬.૩ મંત્ર નુ કરેલ છે
બંને મંત્ર લગભગ એક સમાન છે.
છતા બીજા સંદર્ભ તરીકે
ધર્મસમ્રાટ કરપાત્રી જી મહારાજ ના શુ. યજુર્વેદ ભાષ્ય ની લિંક પ્રસ્તુત કરુ છુ. પેજ નંબર ૨૩૦,૨૩૧
https://archive.org/details/yajurvedakarpatrabhashya03/page/n228/mode/1up
પુનઃ અહીં વેદો માં આવેલી ભગવાન વિષ્ણુ ની સ્તુતિ ને પોતાના નામે ચડાવાનો નિષ્ફળ પ્રયાસ થયેલ છે.
વેદાદિ શાસ્ત્ર નો અર્થ સદૈવ પરંપરાગત સંપ્રદાય એટલે કે અનાદિ કાળ થી ચાલી આવતી કોઈ ગુરુ પરંપરા થી જાણવો જોઈએ.
ભગવાન આધ શંકરાચાર્ય એ ગીતા ભાષ્ય માં કહ્યુ છે કે
असंप्रदायवित् सर्वशास्त्रविदपि मूर्खवदेव उपेक्षणीयः
સર્વશાસ્ત્ર નો જાણકાર પણ જો અસંપ્રદાયવિત્ એટલે કે તેનુ અધ્યયન પરંપરાગત ગુરુ શિષ્ય પરંપરામાં એટલે કે પરંપરાગત સંપ્રદાયોમાં ન થયુ હોય તો તે મુર્ખવત ઉપેક્ષા પાત્ર છે.
જે સંપ્રદાય ની ઉત્પત્તિ જ પોતાના મુળ સંપ્રદાય કૃષ્ણ ઉધ્ધ્વ સંપ્રદાય ના દ્રોહ થી થયી હોય તેવા ગુરુ દ્રોહી સંપ્રદાય ના શાસ્ત્રજ્ઞ પંડિતો પણ મુર્ખવત ઉપેક્ષા ને લાયક છે.
પરંતુ તેમના વ્યક્તિગત ભ્રમ / જુઠ ને લોકો માં ફેલાવતા રોકવા તેટલા જ જરુરી છે.
*ક્રમશઃ ઘનશ્યામ પાંડે ની ઓલાદ સાફ થાય ત્યાં સુધી*
હર હર મહાદેવ
જય પરશુરામ- દૂર્વાશા
જય જય શ્રી રામ
*સનાતન હિન્દુ ધર્મ રક્ષક સમિતિ*
******************************************