NG_229_9-6-2023 PDF fi NG-230_10-6-2023 PDF f NG_231_11-6-2023 pdf jan friyad 11
ગાંધીનગર સેક્ટર સાતમા શિવ શક્તિ મંદિર નજીક આવેલા 90 મીટરના પ્લોટ માં મહેસુલ વિભાગના નિવૃત્ત મામલતદાર વિરમભાઈ દેસાઈ ના મકાનમાં ત્રીજા માળે પી જી હોસ્ટેલ ચાલી રહી છે જેમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી અને જ્યોત જોતામાં ત્રીજા માળે અગાસીના ભાગે કરેલો આખો શેડ સળગી ઊઠ્યો જોકે કોઈપણ જાતની હાલાકી માં કોઈ રહેતા વિદ્યાર્થીઓને કોઈપણ ઇજાઓ થઈ નથી અને ફાયર બ્રિગેડ ની ટીમે સમયસર આગને કાબુમાં લઈ લીધી હતી તેવા સમાચાર પ્રાપ્ય થયા છે.વીસેક વિદ્યાર્થીઓ મા નાસ ભગ થઈ ગઈ હતી.
ગાંધીનગરના ચકચારી કેસ અપ્રમાણસર મિલકત માં વિરમભાઈ દેસાઈ એસીબીના ફરિયાદના આધારે આરોપી છે તેમના બે મકાનો આવેલા છે એક 330 મીટર સેક્ટર ૭/૮ ના બસ સ્ટેન્ડ પાછળ કે જ્યા એસિબી ની રેડ પાડવામાં આવી હતી અને આ વિશાળ મકાન ના દૃશ્યો ની પ્રસિદ્ધિ મીડિયા માં જોવા મળી હતી જેમાંના બીજા એક સેક્ટર ૭ સી ના મકાનની અંદર જાણવા મળ્યા મુજબ ત્રીજે માળે અને ભોંયતળિયે હોસ્ટેલ ચલાવવામાં આવે છે..
હાલમાં સેક્ટર ૭ સી ના આગ લાગેલા મકાનમાં કોઈ ગેસ સિલેન્ડર લીકેજ થવાના કારણ આગ લાગી હતી .શેડ માં રસોડાના ભાગે લીકેજ બંને એક3નદર ની ફાયર બ્રિગેડ દ્વારા નીચે ઉતારી લાવવામાં આવ્યા છે..ભોંયરામાં અને ત્રીજે માળે પી.જી હોસ્ટેલ ચાલતી હોવાથી 30 થી 40 વિદ્યાર્થીઓ ની અવ જવર અને વાહનો પાર્કિંગ ઘર ની આગળ હોવ મળ્યું તેમજ આજુબાજુ લોકો દ્વારા મોટા ઓટલાઓ બનાવવા હોવાથી ફાયર બ્રિગેડ વાહનો પણ ઘર સુધી કાઈ જવા તકલીફ સર્જાઈ હતી.t3m છતાં ફાયર ની સુંદર કામગીરી થી અગા કાબૂ લઈને કોઈ મોટી જાણ હાની ટલી ગી અને સુરત નના તક્ષ શીલા કાંડ નું પુનરાવર્તન થતું અટક્યું.. જાણવા મળેલા સમાચારો અને તસવીર અહીં જનજાગૃતિના ભાગરૂપે કોઈપણ રાગ દ્વેષ વિના પ્રસિદ્ધ કરવામાં આવી છે.
તંત્રી : પ્રદીપ રાવલ