કોંગ્રેસ ના ઉત્તર વિધાનસભા ના પરાજિત ઉમેદવાર અજીતસિંહ વાઘેલા(વાસણ) ના સેક્ટર 26 ના નિવાસ સ્થાન ઉપર હુમલાખોરો ત્રાટક્યા..ઘર ના બારી દરવાજા.કુંડાઓ ને નુકશાન..
કોંગ્રેસ ના આગેવાનો નીશીત વ્યાસ અને અરવિંદસિંહ સોલંકી ઘટના સ્થળે કાર્યકરો સાથે આવી પહોંચ્યા..
સેક્ટર ૨૧ પોલીસ સ્ટેશન માં વિધિ વત ફરિયાદ નોંધી કાર્યવાહી કરવામાં આવી .
રાજકીય હિસાબ કિતાબ ના અણસાર ચૂંટણી બાદ હવે તેવર દેખાઈ રહ્યા છે..પોલીસ હવે કોના કહેવા થી શું તપાસ કરી પરિણામ લાવે છે તે જોવાનુ રહ્યું..
મળતી માહિતી અનુસાર કોલવડા ચકચારી મર્ડર કેસ ના ફરાર આરોપી ઘનશ્યામ જમાદાર ની ગેંગ દ્વારા ચૂંટણી કે અન્ય કોઈ અદાવત માં આ લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે તેવું જાણવા મળે છે..
(અહી કોઈ પણ રાગ દ્વેષ વિના કોઈપણ સમાચાર માત્ર જન જાગૃતિ ને ધ્યાનમાં લઈ પ્રસિદ્ધ કરવામાં આવે છે.તેમ છતાં કોઈપણ વાંધા જનક સમાચાર લાગે તો તંત્રી નું ધ્યાન દોરતા તેવા સમાચાર દૂર કરવામાં આવશે
.તંત્રી : પ્રદીપ રાવલ