■ _*માં નર્મદાજી ઉત્તરવાહિની પરિક્રમા ( પંચકોષી પરિક્રમા )*_
_*”નર્મદે હર…”*_
★ _*ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી જી ના માર્ગદર્શન માં યોજાનાર માં નર્મદાજી ની ઉત્તરવાહિની પરિક્રમા માં આપ સૌને પરિવાર-મિત્રો સાથે જોડાવા હદયપૂર્વક નિમંત્રણ છે.*_
● *તારીખ : 25/માર્ચ/2023*
● *એકત્રીકરણ સમય : બપોરે 4 વાગે..*
● *એકત્રીકરણ સ્થળ : ક્રિષ્ના હોટેલ,*
કપુરાઇ ચોકડી, ડભોઇ રોડ, વડોદરા.
_*સૌજન્ય : “રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબ”*_
_*સંપર્ક સૂત્ર : પ્રેમલ મોદી (M) 9879551986*_
● _*ઉત્તરવાહિની પરિક્રમા મહત્વ :*_
_*”નર્મદાજી એટલે આનંદ આપનાર, માતા રેવા…”*_
• _ગુજરાતમાં ગરુડેશ્વર નજીક રામપુરા અને તિલકવાડા વચ્ચે માતા નર્મદાજી ઉત્તર દિશામાં વહે છે._
• _નર્મદા નદીનું ઉત્તરમાં, ગંગા નદીનું પશ્ચિમમાં અને સરસ્વતી નદીનું પૂર્વ દિશામાં વહેણ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ ધાર્મિક દૃષ્ટિએ અત્યંત પવિત્ર ક્ષેત્ર છે અને અહીં સ્નાન કરવાથી વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે._
• _નર્મદા પુરાણ અને સ્કંદ પુરાણ મુજબ, ચૈત્ર મહિનામાં કરવામાં આવતી 16 કિલોમીટરની પગપાળા પરિક્રમા, માં નર્મદાજીની 3000 કિલોમીટરની પૂર્ણ પરિક્રમા જેટલું જ પુણ્યફળ આપે છે._
∆ *બપોરે 4 વાગ્યા સુધી પહોંચવું :*
¶ ક્રિષ્ના હોટેલ, કપુરાઇ ચોકડી, ડભોઇ રોડ, વડોદરા.
∆ *સાંજે 7 વાગ્યા સુધી પહોંચવું :*
¶ રણછોડજી મંદિર, રામપુરા
★ *રાત્રે 7:30 વાગે : બાલિકા ભોજન*
★ *રાત્રે 8:00 વાગે : સમૂહ ભોજન “રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબ”*
★ *રાત્રે 8:30 વાગે : નર્મદાપુરાણ આધારિત “નર્મદા ગાથા શ્રવણ*
★ *રાત્રે 9:30 વાગે : નર્મદાજી આધારિત “રેવા” ફિલ્મ નિદર્શન*
★ *રાત્રે 11:30 વાગે : વિરામ*
★ *સવારે 3:00 વાગે : ઉત્તરવાહિની પરિક્રમા પદયાત્રા આરંભ*
¶ *ઉત્તરવાહિની પરિક્રમા આરંભ : રણછોડજી મંદિર, રામપુરા*
¶ માંગરોલ
¶ અવધૂત આશ્રમ
¶ તપોવન આશ્રમ
¶ રામાનંદ આશ્રમ
¶ બાપા સીતારામ આશ્રમ
¶ *તિલકવાડા સામેના નદી તટ પર (દક્ષિણ તટ પરિક્રમા સંપન્ન)*
¶ *નાવડી માં નદી પાર કરીને તિલકવાડા નદી તટ પર…*
¶ મણીનાગેશ્વર મહાદેવ મંદિર
¶ કપિલેશ્વર મહાદેવ મંદિર
¶ વાસણ
¶ રેંગણ
¶ કામનાથ મહાદેવ મંદિર
¶ *રામપુરા સામેના નદી તટ પર (ઉત્તર તટ પરિક્રમા સંપન્ન)*
¶ *નાવડી માં નદી પાર કરીને રામપુરા નદી તટ પર…*
¶ *ઉત્તરવાહિની પરિક્રમા સંપન્ન : રણછોડજી મંદિર, રામપુરા*
★ *સવારે 9:00 વાગે : ઉત્તરવાહિની પરિક્રમા પદયાત્રા સંપન્ન*
★ *સવારે 9:00 વાગે : ચા-નાસ્તો “રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબ”*
★ *સવારે 10:00 વાગે : વડોદરા પરત…”*
[ _*નોંધ : ઉત્તરવાહિની પરિક્રમા બાદ જે કોઈ શ્રદ્ધાળુ સ્નાન કરવા ઇચ્છુક છે તે રામાનંદ આશ્રમ, માંગરોલ આવી શકે છે….*_ ]
● _*ઉત્તરવાહિની પરિક્રમા અંગે અગત્યની સૂચના :*_
✓ Sports Shoes, મોજા સહિત પહેરવા હિતાવહ છે.
✓ શરીર ને આરામદાયક ટ્રેક ટી-શર્ટ પહેરવા હિતાવહ છે.
✓ ટુવાલ, નેપકીન, પાણીની બોટલ, ચોકલેટ રાખવી હિતાવહ છે.
✓ મોબાઈલ ચાર્જિંગ ફૂલ રાખવું..
✓ ચાલતી વખતે ટેકાની જરૂર હોય તો લાકડી સાથે રાખવી હિતાવહ છે.
✓ જો પરિક્રમા બાદ સ્નાન કરવા ઇચ્છુક હોય તો એક જોડી કપડાં સાથે રાખવા.
✓ નાવડી માં બેસતા સમયે બુટ કાઢવા પડશે જેથી બુટ મૂકવા થેલી રાખવી.
✓ પરિક્રમા ના રસ્તે બેઠેલા ભિક્ષુક કે બાળકો માટે બિસ્કીટ કે ફ્રૂટ સાથે રાખી શકાય.
_*સૌજન્ય : “રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબ”*_
_*સંપર્ક સૂત્ર : પ્રેમલ મોદી (M) 9879551986*_
*ધર્મેશ દુબે (M)9925679871*