કોર્ટે માત્ર રાહુલ ગાંધીને સજા નથી કરી; પરંતુ વડાપ્રધાનની આલોચના કરનાર જાગૃત નાગરિકોને પણ સજા કરી છે !
2019માં, લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન કર્ણાટક નજીકની એક રેલીમાં રાહુલ ગાંધીએ કહેલ કે ‘બધા મોદી ચોર છે !’ જેથી સુરત પશ્ચિમ વિસ્તારના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ 15 એપ્રિલ 2019ના રોજ, કોર્ટમાં IPC કલમ-કલમ 499/ 500 હેઠળ માનહાનિનો કેસ કરેલ. આ કેસમાં 23 માર્ચ 2023ના રોજ નીચલી અદાલતે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા અને 1000નો દંડ કરેલ છે.
થોડાં સવાલ : [1] ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધી જે બોલ્યા તે પૂર્ણેશ મોદીને ઉદ્દેશીને કહેલ કે લલીત મોદી/ નિરવ મોદીના સંદર્ભમાં કહેલ? શું રાહુલ ગાંધી પૂર્ણેશ મોદીને ઓળખતા હતા? તેમની સાથે કોઈ પરિચય હતો? [2] વડાપ્રધાન/ લલીત મોદી/ નિરવ મોદી અંગે કહેલ કથન પૂર્ણેશ મોદી પોતાના માથે લઈ શકે? બંધ બેસતી પાઘડી સબબ કોર્ટ 2 વર્ષની સજા કરી શકે? [3] રાહુલ ગાંધીએ ગુનો કર્યો હોય તો તેમને સજા અવશ્ય થવી જોઈએ; પરંતુ વિપક્ષના નેતાનું મોં બંધ કરવા જ સજા થાય તે લોકશાહી માટે ખતરા સમાન નથી? [4] લોકશાહીમાં વિપક્ષના નેતાને આલોચના કરવાનો અધિકાર હોય કે નહીં? વળી વડાપ્રધાન જે રીતે માનહાનિ વાળી ભાષાનો પ્રયોગ કરે છે તેવી ભાષાનો પ્રયોગ રાહુલ ગાંધી કરતા નથી. વડાપ્રધાને ‘કોંગ્રેસની વિધવા’/ ‘જર્સી ગાયના વાછરડા’ જેવા શબ્દપ્રયોગ કર્યા છે; તે જોતા રાહુલ ગાંધીને 2 વરસની સજા કરવી કોર્ટને કઈ રીતે ઉચિત લાગ્યું હશે? [5] હવે આ મેટર ઉપલી કોર્ટમાં જશે. ત્યાં નિવૃતિ પછી લાભ ઈચ્છતા જજ હશે તો સજા કાયમ રહેશે અથવા બંધારણને વફાદાર જજ હશે તો આવા વાહિયાત કેસમાં સજા કરનાર નીચલી કોર્ટની ટીકા કરશે. જો રાહુલ ગાંધીને આ પ્રકારના માનહાનિ કેસમાં સજા થાય તો વડાપ્રધાનને તેમની માનહાનિ વાળી ભાષા સબબ 20 વરસની સજા થઈ શકે કે નહીં?
આ પ્રકારના માનહાનિના કેસમાં માત્ર રાહુલ ગાંધીને સજા નથી થઈ; પરંતુ કોર્ટે આડકતરી રીતે વડાપ્રધાનની આલોચના કરનાર જાગૃત નાગરિકોને પણ સજા કરી છે !rs”””””””””””””””””””””””“”””””””””””””””””””””””””
આ તે લોકોની યાદી છે જેમણે ભારતીય બેંકો લૂંટી અને દેશ છોડીને ભાગી ગયા:-
01. વિજય માલ્યા
02. મેહુલ ચોકસી
03. નીરવ મોદી
04. નિશાંત મોદી
05. પુષ્પેશ પડ્યા
06. આશિષ જોબનપુત્રા
07. સની કાલરા
08. આરતી કાલેરા
09. સંજય કાલરા
10. વર્ષા કાલરા
11. સુધીર કાલરા
12. જદીન મહેતા
13. ઉમેશ પાતળી
14. કમલેશ પાતળાપણું
15. નિલેશ પરિહો
16. વિનય મિત્તલ
17. એકવચન બનાવટી
18. ચેતન જયંતીલાલ દારા
19. નીતિન જયંતીલાલ દારા
20. દીપ્તિબેન ચેતન
21. સવિયા સેઠા
22. રાજીવ ગોયલ
23. અલકા ગોયલ
24. લલિત મોદી
25. રિતેશ જૈની
26. હિતેશ નગેન્દ્રબાઈ પટેલ
27. મયુરીબહેન પટેલ
28. આશિષ સુરેશબાઈ
29. મહેન્દ્રસિંહ જારીયા
30. મનીષભાઈ સથવારા કુલ લૂંટ: 10,000,000,000,000/- (દસ ટ્રિલિયન રૂપિયા)
-આમાંથી કોઈપણ
RSS તરફથી નથી.
કોઈ બજરંગ દળનું નથી.
કોઈ પણ શ્રી રામ સેનાનું નથી.
હિન્દુ વિજિલન્સ ફોરમનું કોઈ નથી.
આમાંથી કોઈ ભાજપનું નથી.
આમાંથી કોઈ પણ વિશ્વ હિન્દુ પરિષદનું નથી.
વધુ એક વાત, તેમાંથી કોઈએ 1 લી મે 2014 થી કોઈ પણ બેંકમાંથી લોન લીધી નથી.
બેંક લૂંટનો સમયગાળો હતો … 2004-2014 જ્યારે એન્ટોનિયા કોંગ્રેસ સત્તામાં હતી. અને આજે આ બધા બેશરમ કોંગ્રેસીઓ મોદીને ચોર કહે છે.
જ્યારે …..
મોદીજી આવતાની સાથે જ તમામ રમતો અટકી ગઇ …
શક્ય એટલું શેર કરો … જો દેશને બચાવવો હોય તો દેશદ્રોહીઓનો પર્દાફાશ થવો જોઈએ.
જે લૂખા ભાજપા ને ગાળો આપે છે એ પહેલાં વાંચી લે. 🇮🇳🚩🇮🇳