NG_27-7-22
[7/25, 11:55 PM] Dr.Aniruddh Vyas.MeM.0082NOG: N o g : 0082
વિષય : જુની પેઢીનુ યોગદાન ,
મહત્વ અને નવી પેઢીની
જુની પેઢી પરત્વે કૌવત
નિષ્ઠા,
પ્રકાર : પદ્ય ,
અનાદિકાળથી ભારતવષઁમા સામુહિક જીવન પ઼ણાલી થી ઊત઼રોત઼ર જીવનજીવવાનું મહત્વ
ને પ઼ધાનતા મળેલ છે,
સામાજિક રિવાજો , રૂઢિચુસ્ત જીવનપ઼ણાલીથી મુક્તિ, અને સૌથી અગત્યનું માનસિક એકાકણાપણુ, આ સવેઁ ના રિતીરિવાજ મુજબની પરિસ્થિતી મુજબ જીવવાની એષણા થી, સામાજિક વિચછેદન થતા આ સમાજ પશ્ચિમની સંસ્કૃતિ તરફ
આગળ વધ્યો છે,
દિકરા દીકરીને હવે ફાટેલા કપડાં
પહેરી જાહેરમાં ફરે તોય છોછ જેવુ દેખાતા નથી,
કુટુંબભાવના હવે લગભગ મરી
પરવારી છે,
માતાપિતા અને ધરના વડીલ પ઼તયે
જે આદર્શ, આદર, વ્યવહાર દૃશય
માન જે ધરમા દેખાય, તે ધર ને ઉત્તમ અને સંસ્કારી સમજવું,
દરેક માતાપિતા પોતાના ધરમા
આવતી નવ દુલહનને પુત્રી સમાન સ્થાન આપેતો તેમના જીવનનો
અંતિમ સમય આનંદથી પસાર થાય છે,
દરેક માતાપિતાએ પૂત્ર પૌત્રાદિકને
કરકસરના પાઠ જીવનની શુભ શરૂઆતમાં વિનમ્રતાથી શીખવવા જોઈએ ,
અત્યન્ત વૈભવશાળી જીવન જીવવાની ધેલછા, જો મર્યાદિત આવક હોય તો કુટુંબ પાયમાલી તરફ જતા વાર લાગતી નથી,
હાલના સંજોગોમાં દરેક માતાપિતા જો મર્યાદિત આવકના
સ્તોત્ર મા લગામ અર્થાત નિવારી શકાય તેવા ખર્ચ પર પોતાના સંતાનો પર આધુનિક યુગમાં ધ્યાન
આપવુ જ પડશે,
આત્મવિશ્વાસ નો અભાવ, અને
ભગવાન પ઼તયે અવિશ્વાસ થી ભાવિ પેઢી પીડાયછે,
ડો અનિરૂદ્ધ વ્યાસ
કેનેડા એઙમનટન
[7/25, 11:57 PM] meghna.MeM: NOG SS NO : 117
વિષય : દેશ – વિદેશ માં ગુજરાતીઓ નો દબદબો, અને બદલાતી સામાજિક આધુનિક શૈલી
પ્રકાર : ગદ્ય
શીર્ષક : ‘ આધુનિક જીવનશૈલી નું ગાંડપણ ‘
આજે દુનિયાનું એક પણ સ્થળ એવું નથી જ્યાં ભારતીયો એ પોતાનું સ્થાન ન લીધું હોઇ. આ બાબત ખુબ સારી અને ગર્વ અપાવનારી છે. પણ એ લોકો આપણી સંસ્કૃતિને, આપના સંસ્કારોને, આપણા રીત – રિવાજો ને ભૂલતા જાય છે;અને પશ્ચિમી સંસ્કૃતિ ને અપનાવતા જાય છે. જો સૂરજ પણ પશ્ચિમ તરફ જઈને અંધારુ જ આપવાનો હોઇ , તો આપણે મનુષ્યોની શી વિશાત ?
જેમ પશ્ચિમી લોકો આપણી સંસ્કૃતિ, આપણાં ગ્રંથો, આપણું આયુર્વેદ, આપણાં રિતી – રિવાજો ,આપણાં ધર્મ, આપણાં ખોરાક જેવી અનેક બાબતો નો ઊંડો અભ્યાસ કરીને તેને સંપૂર્ણપણે અપનાવી રહ્યા છે, અને તેમની જીવનશૈલી ને બદલી રહ્યા છે; તો આપણે કેમ એમની એ તરછોડાયેલી જીવનશૈલી ને અપનાવી રહ્યા છીએ ?
વિદેશ માં અત્યારે સહકુટુંબ ની નવી પ્રથા ચાલુ થઈ છે.ત્યાં બાળકો ને સહકુટુંબ અને સંબંધો વિશે ભણાવવામાં આવે છે. અને અહીંયા ? બાળકો જન્મ થી જ માતાને તેના ઘરના વડીલો પ્રત્યે ના અણગમા વિશે સાંભળતા આવ્યા છે.અને વિભક્ત કુટુંબ જોતા આવ્યા છે.
વિદેશ માં લોકો વેગન ફૂડ અને સંપૂર્ણ સાત્વિક ખોરાક ને અપનાવતા થયા છે.તો અહીંયા ? જંકફુડ અને નોનવેજ ફૂડ નું માર્કેટ વધી રહ્યું છે.
વિદેશ માં લોકો સંસ્કૃત ભાષા શીખતા થયા છે. અને હરે રામ..હરે કૃષ્ણ ની ધૂન ગાતા થયા છે. તો અહીંયા ? લોકોને માતૃભાષા ની બદલે વિદેશી ભાષા નું ઘેલું લાગ્યું છે.અને ઇંગ્લિશ ન આવડતું હોય તો તેને જોબ પણ નથી મળતી.
વિદેશ માં રિસર્ચ થયું છે કે, હાથ થી જમવું એ ખુબ સારી બાબત છે. એ માત્ર તમારા શરીરને ખોરાક નથી પૂરું પાડતું પણ, મનને સંતોષ અને શાંતિ નો અનુભવ પણ કરાવે છે. અને આપણે ? હજી પણ કાંટા ને ચમચી માં જ રમીએ છીએ.
આવા તો કેટલાય ઉદાહરણ જે સમજાવે છે કે, ભારતીય સંસ્કૃતિ ને અપનાવવી એ ગર્વની વાત છે.જોવા જઈએ તો આમાં ક્યાંક ને ક્યાંક ભૂલ તો આપણી જ છે. જેમ લોખંડ ને કોઈ પણ વસ્તુ ની અસર નથી થતી; પણ તેનો પોતાનો જ કાટ તેને બગાડે છે,એમ આપણું પણ કંઇક એવું જ છે. આપણી જ વિચારસરણી અને આપણી જ માનસિકતા છે,જે આપણને બગાડી રહી છે.જે આપણું ધ્યાન પશ્ચિમી સંસ્કૃતિ તરફ દોરી રહી છે.
ભારતીય સંસ્કૃતિ અને રીત – રિવાજ ના ભોગે વિદેશી સંસ્કૃતિ અપનાવાઈ રહી છે તે કેટલા અંશે યોગ્ય છે ??
– મેઘના કામદાર
***********************************
લઠ્ઠાકાડ,કેમિકલ કાંડ…સમાચાર હાઈલાઇટ્સ..
ગુજરાત માં દારૂ વેચાણ મુક્ત..વ્યસન મુક્ત ગામ ને એવોર્ડ ભોપા ભાઈ ની સરકાર જાહેર કરી જોખમ લઈ શકે ખરી..?..કેટલા ભાજપ ના ઘાર બેકાર થાય..?
ગુજરાત ના પનોતા પુત્ર પ્રધાનમંત્રી શુક્રવારે અમદાવાદ આવી રહ્યા છે તો લઠ્ઠાકાંડ પીડિત પરિવારો ને મળશે કે રીબીનો કાપી,ખાતમુહરત કરી રાજભવન હા અન્ય સ્થળે ભાજપ ના નેતાઓ અને કોંગ્રેસ માથી આવનાર નેતાઓ વચ્ચે સમય ગાળશે..?
ગૃહમંત્રી હર્ષ સંઘવી અને.પ્રદેશ પ્રમુખ પાટીલ ના સુરત ના પાંડેસરા અને અન્ય વિસ્તારો માં.દારૂ ની ભઠ્ઠીઓ અને દુકાનો હજુ ચાલુ છે.પોલીસ કહે કે તમામ અડ્ડા બંધ છે પણ આવો કાગળ ઉપર ના રિપોર્ટ તળે હપ્તા રાજ ધમ ધોકાર ચાલી રહ્યું છે.ગુજરાત ની એક પણ પોલીસ ને આ લઠ્ઠાકાંડ કે દારૂ પકડાયા બાબતે હજુ કોઈ સસ્પેન્શન નથી.જેથી ભાજપ નેતાઓ ની મિલી ભગત અને હપ્તા ની ભાગ બટાઈ ની ચર્ચાઓ સમગ્ર ગુજરાત ની જનતામાં જોવા જાણવા મળે.છે.
ભગવા નેતાઓ ની વિકાસ યાત્રાઓ આ લઠ્ઠાકાંડ બાદ થંભી ગઈ છે..મોઢું બતાવવા ને લાયક હોય તેવું ક્યાંય દેખાતું નથી..પાટીલ.નું.ભેદી.મૌન…અંદર શું રંધાઈ રહ્યું છે તેની ચાડી ખાય છે જ્યારે ગોદી મીડિયા કમલમ ના નેતાઓ નિં પાછળ આંટા ફેરા મારે છે
[7/27, 2:22 PM] Pradip: ઠાકોર સમાજ માં અને અન્ય સમાજો માં યુવા ધન દારૂ ની લતે ચઢેલા દારૂ ની બદી અટકાવવામાં કહેવાતા પાટલી બદલું રાજકીય નાતરે ગયેલા રાજનેતા અલ્પેશ ઠાકોર અત્યારે કેમ શોધ્યા જડતા નથી કે.પછી શું ઉપર થી ચૂપ રહેવાનું દબાણ છે કે શું.?
[7/27, 2:22 PM] Pradip: બરવાળા ના રોજદ હામ માં.લઠ્ઠાકાંડ માં.સૌથી વધુ મૃત્યુ થયા ત્યાં જાહેર રહેલા ગોપાલ ઇટાલિયા ગ્રામ જનો ની હાજરી માં પૂછપરછ કરતા કહી રહ્યા છે કે અહી પી.એ.આઇ મહિનામાં બે વાર બદલાય અને ભાજપ ના નેતાઓ સારા અધિકારી ને તાકવા દેતા નથી અને તેમના હપ્તા લેવામાં આ ગામ ની.પરિસ્થિતિ બગડી રહી છે અને યુવા ધન.અવળા રવાડે જઈ રહ્યું છે..ભાજપ ના નેતાઓ બૂટલેગરો પડે હપ્તા લેવાનું બંધ કરી બદલીઓ અટકાવે તો.વાળા સાહેબ ની ખૂબ ધાક હતી અને બૂટલેગરો માં પણ ફફડાટ હતો..બોલો વાડ જ ચીભડાં ગળવા બેઠી છે..
[7/27, 2:22 PM] Pradip: શું શાશક સરકાર ના નેતાઓ કે અધિકારીઓ ની ગોદી મીડિયા ઉપર પકડ છે તે સાબિત થઈ રહ્યું છે.કોઈપણ બુટલેગર પોલીસ ને ભરણ આપ્યા વિના કે રાજકીય ભ્રષ્ટાચારી નેતાના ઓથાર વિના દારૂ નો ધંધો કરતો નથી તે જગ જાહેર હોવા છતાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર નો કારોબાર” તેરી ભી ચૂપ ઓર મેરી ભી ચૂપ ” ચાલી રહ્યો છે.આ ગુજરાત ના ગામે ગામ થી વહેતી નદીઓ,નહેરો,નાળા કયા ભ્રષ્ટ રાજકીય એન ભ્રષ્ટ અધિકારી ના ઓથાર હેઠળ ભ્રષ્ટ સમુદ્રમાં મળતા હશે તેતો બાર મહિને બાર થી પંદર લાખ ના પગારદારો કરોડો ની સંપત્તિ માં રાચતા હોય ત્યાં કુદરત રેડ પાડે તો ખબર પડે.બાકી ચાર ચોપડી ભણેલા brastachar ના વેપાર માં કટકી થી કરોડો ની સંપતિ માં જીવતા રાજકારણી ની તો બોલવાની હેસિયત નથી..દારૂ પકડાય તો જે તે જવાબદાર પોલીસ સસ્પેન્ડ કરવાનો કાયદો કાગળ ઉપર રહ્યો કેમકે પોલીસ બેડામાં આભ ફાટ્યું..જો ખરેખર પ્રજાને શાશક સરકારે ન્યાય આપવો હોય તો તમામ પોલીસ મથક માં એક એક પોલીસ કર્મચારી ને તો સસ્પેન્ડ કરવો જ પડે . જોકે સજા આ વા અક્કરમીઓ ને ભગવાન આપે છે માટે તેમના મોત પણ કમોતે ની જેમ થાય છે અને ભ્રષ્ટાચાર રૂપી પૈસો પણ તેમના વંશજો ની રહેણી કહેણી અને બરબાદી ઉપર થી જોઈ શકાય છે..હવે કોઈ પ્રેસ ગૃહ મંત્રી કે પ્રદેશ પ્રમુખ હાલ માં નહિંકરે કેમકે ગોદી મીડિયા આ વેપલા માં ધરાઈ ગયું હશે…
[7/27, 2:23 PM] Pradip: પોલીસ ૩૦%,ભાજપ ના લોકોના ૩૦%,બાકીના બુટલેગર ના ૩૦%,આમ આ લોકોની ભાગીદારીથી ગુજરાતમાં દારૂ વેચાય છે – જગદીશ ઠાકોર
[7/27, 2:23 PM] Pradip: સરકારની અને પ્રજાની કમનસીબી જુઓ..બધું જાણવા છતાં કાઈ કરી નથી શકતા..એકોન પોલીસ અધિકારી કે ગૃહ મંત્રી સ્વીકારવા તૈયાર નથી ગુજરાત નો એકપણ બુટલેગર હપ્તો આપ્યા વિના દારૂનો ધંધો કરતો નથી .સંપૂર્ણ પોલીસ ની જાણકારીમાં ચાલતો દારૂ નો ધંધો..ગુજરાત ના ગામે ગામ દારૂની ભઠ્ઠીઓ ચાલે છે.બરડા ના ડુંગર માં ૫૦૦ થી વધારે દારૂ ની ભઠ્ઠીઓ છે.છતાં જામનગર એસ.પી અજાણ…ચૂંટાયેલ એક પણ ધારાસભ્ય લઠ્ઠાં કાંડ બાબતે પક્ષ ની પરવાનગી વિના કંઇપણ બોલવા તૈયાર નથી..વિપક્ષ ના જગદીશ ઠાકોર,કેજરીવાલ મૃતક પરિવાર ને સાંત્વના આપવા પહોંચ્યા.ગમે તે ઉચ્ચ સ્તર પર તપાસ સોંપાય પણ બે જવાબદાર પોલીસ તંત્ર ને સજા કોણ આપશે..?
[7/27, 2:24 PM] Pradip: સરકારની અને પ્રજાની કમનસીબી જુઓ..બધું જાણવા છતાં કાઈ કરી નથી શકતા..એકોન પોલીસ અધિકારી કે ગૃહ મંત્રી સ્વીકારવા તૈયાર નથી ગુજરાત નો એકપણ બુટલેગર હપ્તો આપ્યા વિના દારૂનો ધંધો કરતો નથી .સંપૂર્ણ પોલીસ ની જાણકારીમાં ચાલતો દારૂ નો ધંધો..ગુજરાત ના ગામે ગામ દારૂની ભઠ્ઠીઓ ચાલે છે.બરડા ના ડુંગર માં ૫૦૦ થી વધારે દારૂ ની ભઠ્ઠીઓ છે.છતાં જામનગર એસ.પી અજાણ…ચૂંટાયેલ એક પણ ધારાસભ્ય લઠ્ઠાં કાંડ બાબતે પક્ષ ની પરવાનગી વિના કંઇપણ બોલવા તૈયાર નથી..વિપક્ષ ના જગદીશ ઠાકોર,કેજરીવાલ મૃતક પરિવાર ને સાંત્વના આપવા પહોંચ્યા.ગમે તે ઉચ્ચ સ્તર પર તપાસ સોંપાય પણ બે જવાબદાર પોલીસ તંત્ર ને સજા કોણ આપશે..?
[7/27, 2:24 PM] Pradip: બોટાદ લઠ્ઠાકાંડ માં મરણ નો આંકડો 40 ઉપર બિનસત્તાવાર આવે તો નવાઈ નહી..બોટાદ ના બાબુ નામે દેશી દારૂ નો ધંધો કરતા ઊંચું ભરણ ચૂકવતા નો દબદબો હોવાનું જાણવા મળ્યું છે.પોલીસ તંત્ર ઊંઘતું ઝડપાયું..ત્રણ સાંધે ને તેર તુટે તેવા હાલ..
[7/27, 2:24 PM] Pradip: ગુજરાત ના બોટાદ માં લઠ્ઠાકાંડ માં દસ ના મોત.ગુજરાત ની શાશક સરકાર અને ગૃહખાતા ના રાજકીય અને અધિકારી તરીકે તમામ કર્મચારી ને એક સવાલ કે ગુજરાત નું એકપણ પોલીસ મથક એવું ખરૂકે જેના પી.આઇ.પી એસ.આઇ અને કોન્સ્ટેબલ ને ખબર ના હોય કે દારૂ કોણ વેચે છે અને તેમના ખરીદદાર કોણ છે? ઍક પણ આઇપીએસ પોલીસ ઉચ્ચ અધિકારી એવા ખરા કે જેને ગુજરાત ના તમામ જિલ્લા ના બૂટલેગરો હપ્તા આપી દારૂ બીજા રાજ્યમાંથી લાવી ને વેચે છે તેની ખબર ના હોય? સમગ્ર ગુજરાત માં કેટલા જિલ્લા માં કેટલા ગામ માં અને નદીકિનારે કેટલી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ છે અને રોજ કેટલો દેશી દારૂ પીવાય છે જેની સૌથી વધારે માહિતી સ્થાનિક પોલીસ પાસે હોય છે જે જાહેર છે..રોજ લાખો અને કરોડો રૂપિયાના હપ્તા ટ્રાફિક સાથે નો વેપલો કોણ સંભાળે છે તે શું જનતા જાણે છે?ગવર્નર હાઉસ.મંત્રીઓના બંગલા ની ૫૦૦ મીટર માં અસંખ્ય દારૂ ગાળવાની ફેક્ટરી ઓ અને સામગ્રી મીડિયાએ પોલીસ ને બતાવી દોડતી કરી હતી.અને પોલીસે જ આ વેપાર સાથે સંકળાયેલ લોકો ને ભગાડ્યા જેનો હું તાજ નો સાક્ષી હતો અને ઘણા મીડિયા કર્મી સાથે પણ હતા..ગઈકાલે ભાજપ ના જિલ્લા પ્રમુખ જાહેર માં દારૂ પી અને રાજ્યમંત્રી સાથે કાર્યક્રમ માં લઠ્ઠડિયા ખાતા હાજર હતા,પોલીસ ખેલ જોતી રહી છતાં રષ્મિકાંત નું માત્ર રાજીનામું લઈને મન મનાવી લીધું.. કોઈ પોલીસ ને જવાબદાર ઠેરવી કોઈ એકશન લેવાયા નહિ……શું દારૂબંધી ના નામે ગુજરાત માં સૌથી મોટો વેપાર અને ભ્રષ્ટાચાર રાજકારણી, ભ્રષ્ટ અધિકારીઓ અને બૂટલેગરો દ્વારા થઈ રહ્યો છે તેમ ના કહી શકાય..?ગુજરાત ના યુવા ધનને બરબાદી તરફ આ લોકો લઈ જઈ રહ્યા છે તેમ ના કહી શકાય.? પાટનગર માં જ ખૂલે હામ ઘેર ડિલિવરી થાય ટીમ વિદેશી દારૂ વેચાય છે….મોટાભાગના ગુનેગારો અને બૂટલેગરો શાશક નેતાઓ સાથે સાંઠગાંઠ થી સંકળાયેલ છે તેમ ના કહી શકાય?…વર્ષે ૧૨ થી ૧૮ કે વીસ લાખ ના પગારદારો કરોડો ની સંપતિ માં રહે,મોંઘીદાટ ગાડીઓ,પરિવારો લાખો ના જલસા કરે..જેને લ્યુનનના ઠેકાણા નહોતા અને ચાલી ના ઘર હતા તે મહેલમાં રાચે..પહેલા પણ કોઈ કામ ધંધો નહોતો અને આજે પણ નથી..તો શું આ બધું ઇડી, સી.બી આઇ.લાંચ રૂશ્વત બ્યુરો ને નહિ દેખાતું હોય.? કોઈ અરજી કરીને હુમલા નો સામનો કરે અને સમાચાર બને તો તેમાં પણ કટકી લઈ જતું કરે… અધધ્ધધ..હવે તો હદ થાય છે..આ પાપીઓ ની લીલા ને સંકેલનારે હવે જનમ લેવો પડશે તેમ લાગે છે….એક હિ આગ ” જન ફરિયાદ ”
નોધ : લઠ્ઠાકાંડ અને દારૂ વેચાણ કેન્દ્રો અંગેના.કોઈપણ સમાચારો.અહી નિર્ભય રીતે પ્રસિદ્ધ કરવામાં આવશે અને વિડિયો હશે તો.પણ બતાવવામાં આવશે
.આપના સમાચારો..વિડિયો અમોને.(9824653076)વોટસ.અપ ઉપર મોકલો