[7/4, 5:03 PM] minaxi raval: Nog ss no 73
વિષય. રથયાત્રા
પ્રકાર..ગદ્ય
શીર્ષક.રથયાત્રા.
અષાઢી બીજ એટલે પ્રભુ ને નિહાળવાનો દિવસ જે ક્યારેય મંદિરમાં ના જતાહોય જે ક્યારેય પોતાનો સમય ઈશ્વર માટે ના કાઢતા હોય તેવા લોકો માટે ઈશ્વરનું બહાર નગરમાં આવવું અને એમને દર્શન આપવું એ પણ ઈશ્વરની કૃપા કહેવાય
જે અશક્ત બીમાર અને ઈશ્વરની ઝખનાં હોવા છતાંય તેને નહીં મળી શકનાર માટે પ્રભુ જાતે બહાર આવે છે આનાથી વિશેષ એની કૃપા શુ હોય વધારે બસ તમારે તમારા મનના અને ઘરના દરવાજા ખોલી એને એક વાર મળવા જવાનું છે,એ તમારા ઘર ગલી સુધી આવી ગયા તમે ઘર બહાર નિકળી ને એને જોવો એ લ્હાવો એટલે ઈશ્વર કૃપા આમ ભગવાન દર વર્ષે નગર યાત્રા કરવા નીકળે છે જેના ભાગ્યમાં હોય એ એના જીવનનું દોરડું
એને સોંપે છે,રથનું દોરડું ખેંચી ભગવાનને મનો મન પ્રાથના કરે છે ઈશ્વર મારા સંસારના રથની દોર તારાહાથમાં છે.
નયના પટેલ.
[7/4, 5:03 PM] minaxi raval: NOG SS NO – 0050
રથયાત્રા
…….…………………………. આષાઢી બીજ ભગવાન જગન્નાથની રથયાત્રા ઋષિઓએઓ આ દેહને રથ કરહ્યો છે. જગન્નાથજીને કળિયુગના સાક્ષાત ભગવાન કહેવાય છે. પુરીમાં દર બાર વર્ષે મૂર્તિ બદલાવવામાં આવે છે. નગરમાં અંધકાર કરાવાય છે. ત્યારે મંદિરમાં પ્રવેશ બંધ કરાય છે. પૂજારી આંખે કાળી પટ્ટી બાંધે છે. હાથમાં મોજા પહેરે છે. મૂર્તિમાંથી બ્રહ્મ પદાર્થ નવી મૂર્તિમાં મુકાય છે.
મહેસુસ કરાય છે. બે અષાઢ માસ હોય ત્યારે કરાય છે. તેને નવ કલર કહેવાય.કંસના તેડાથી અક્રૂરજી બાળકૃષ્ણને ગોકુળથી રથમાં બેસાડીને મથુરા લાવ્યાં ત્યારથી રથયાત્રા ઉજવાય છે. અષાઢમાં ગ ઓળઘોળ બની અવની પર અનાધાર વરસે છે. જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાજીનું ષોડશોપચાર કરી પૂજન કરાય છે. પ્રભુનાં રથનું દોરડું ખેંચે ભક્તવૃંદ રથયાત્રામાં ઉમંગે ભાગલે છે. આસ્થાથી પર્વ ઉજવાય છે .સ્વય જગત પિતા જગતનો નાથ ભક્તોને મળવા નગર ચર્ચાએ આવે છે. પછી કચ્છી નવ વર્ષ ઉજવાય છે. પુરીના મંદિરમાં પગ મુકતાં સમુદ્રની લહેરોના અવાજ સંભળાતાં બંધ થાય ને મંદિરની બહાર આવતાં જ અવાજ સંભળાય છે. કયારે મંદિરના શિખરે પક્ષી બેસતાં નથી. વિમાન પાસ થતું નથી. ક્યારેય પડછાયો પડતો નથી મંદિરની ધજા રોજ બદલાય છે . મંદિરમાં બનતો પ્રસાદ ક્યારેય ઓછો થતો નથી.
પ્રભુની લીલાં..!
રાગીની શુક્લ “રાગ”
મુંબઈ