સમગ્ર ભારતમાં 2021 ની ઉત્તરાખંડ ચારધામની યાત્રા ની સૌપ્રથમ શરૂઆત અમદાવાદના જુના અને જાણીતા એલકોન ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ના સંચાલક નિલેશ રાવલ દ્વારા કરવામાં આવી..તેમની ટુર ના યાત્રીઓ સાથે તેઓ ૧૨/૯/૨૧ ના રોજ હરદ્વાર પહોંચી જઈ ગંગા સ્નાન.ઋષિકેશ,ગાહેરદું યાત્રા કરી સરકાર તરફથી ચારધામ યાત્રા ની કાનૂની મંજૂરી મળે તેની રાહ જોતા ૧૭/૯/૨૧ ના રોજ તેમને નીલકંઠ થી ગંગોત્રી,યમનોત્રી,કેદારનાથ,બદ્રીનાથ ની યાત્રા ૨૬/૯/૨૧ સુધી માં પૂરી કરવાનો લક્ષ્યાંક બનાવી યાત્રા કરી રહ્યા છે.ત્યાંના સ્થાનિક કલેકટર દ્વારા પણ સૌ પ્રથમ ટુર નું સ્વાગત કરવામાં આવ્યું હતું..મોટેભાગે પરિવાર ના સભ્યો ની આ ટુર વિકટ સંજોગોમાં પણ સફળ રીતે તેઓ પાર પાડી રહ્યા ના સમાચાર છે છેલ્લા ૨૫ વર્ષ થી અસંખ્ય યાત્રીઓ ને ચારધામ ની સફળ યાત્રાઓ સંચાલક શ્રી કરાવી ચૂક્યા છે..
(રાવલ પરિવાર… પીતામાં પરિવાર….મહાદેવ હર)
video width=”640″ height=”352″ mp4=”http://janfariyadnews.com/wp-content/uploads/2021/09/VID-20210925-WA0013.mp4″][/video].
એલકોન ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ (નિલેશ રાવલ)
રાવલ લીગલ એસોસિયેટ્સ(સુનીલ રાવલ,નયના રાવલ)
આઈકયું ગ્રાફિક્સ& પ્રીન્ટર્સ(બકુલ રાવલ ધવલ રાવલ)
જન ફરિયાદ દેશ વિદેશ સાપ્તાહિક, ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક(પ્રદીપ રાવલ) ગાંધીનગર
એમ.પી ગ્રુપ ટ્યુશન ( મીનાક્ષી રાવલ)
મેઈનસ્ટ્રીમ વિઝા consultant(આનંદ સુનીલ રાવલ)