https://m.facebook.com/story.php?story_fbid=569172787336816&id=100027322995343
સમસ્ત બ્રહ્મ પરિવાર વતી એક સ્પસ્ટ્ટતા
બ્રાહ્મણ સર્વ સમાજનો માર્ગ દર્શક છે જે ઇતિહાસ ગવાહ છે,બ્રાહ્મણ માટે કોઈ પણ બાવા,સંત,કથાકાર,નેતા કે આરક્ષણ સરકારની ભીખ ઉપર નભતા ને બ્રહ્મ સમાજ વતી ખુલી ચેલેન્જ છે કે તમારી મા ની કુખે જન્મેલા હોય તો સામે આવી ને ભસજો….
કોઈ રાજકીય સરકાર ઉપર નિર્ભર નેતાના પોઠિયા બની ને રાજકીય સિઝરન થી ખેચી કાઢેલા હોય તો સામે આવતા સો વાર વિચાર કરજો…બ્રાહ્મણ કોઈ મોદી(ઓબીસી) ના કહેવાથી આત્મ નિર્ભર બનશે એમ ગણી ના લેતા. બ્રાહ્મણ બ્રાહ્મણને તે મોદીજી ના બાળ વાર્તા ના શબ્દો લાગુ પડતા નથી ..બ્રાહ્મણ દેવતા આજે પણ હજારો મંદિર મા પૂજારી તરીકે પૂજા,અર્ચના,દીપ પ્રગટાવી,શંખનાદ કરી ધર્મ સાથે સર્વ સમાજ નું કર્તવ્ય નિભાવે છે.. ભીક્ષાંદેહી ધર્મ ચરિતાર્થ કરી જીવન ગુજારે છે…ખુદ મોદીજી અને તેમની આખી જમાત , ભાજપા સરકાર આજે સરકાર ઉપર નિર્ભર છે જ્યારે સૌ પ્રથમ બ્રાહ્મણ એક એવી વિચારધારા છે કે જે સદીઓ થી આત્મ નિર્ભર છે જેને સર્વ સમાજ અનુકરણ કરી બોધ લઈ નત મસ્તક થી આશીર્વાદ લે છે…બ્રાહ્મણ શાસ્ત્ર, શસ્ત્ર વિષય પારંગત છે..કર્મકાંડ,બ્રહ્મ વિદ્યા તેના આત્મ નિર્ભર મુખ સમાન છે.સરકાર ના કોઈ કાર્ડ કે ભીખ કે અનામત ઉપર જીવતો તે બ્રાહ્મણ નથી..બ્રાહ્મણ સદા હકક નિં લડાઈ લડે છે જેમાં સામે રાજા કે સત્તા ધિશ હોય તો પણ તેમનો સામનો બ્રહ્મ યોદ્ધા કરે છે અને સત્ય ની જીત મેળવે છે …..હિન્દુ ધર્મ રક્ષા કાજે બ્રાહ્મણો થકી ભાજપ પાર્ટી નો જન્મ થયો પણ ભાજપ ને જન્મ આપી ઓળખ આપનાર ને જ્યારથી મોદી જેવા શાસકો એ અપમાન કરી ને કાઢી પોતાના બેસૂરા,સ્વાર્થી જ્ઞાન નું બ્યુગલ ફુક્યું અને કેવળ જુઠ્ઠાણાં ની પાર્ટી ના નવા રાગ છેડી રાંગ રૂપ બદલી મોદી જનતા પાર્ટી ની જેમ શાશન શરૂ થયું ત્યારથી જાણે નકલી હિન્દુત્વ વાદીઓ એ જાણે જનમ લીધો હોય તેવું દેખાય છે અને પરિણામે સાચા હિન્દુત્વ વાળી નેતાઓ ની રાજકીય હત્યાઓ થાય છે.સાધુ સંતો ની હત્યાઓ થાય છે અને મુગા સ્વાર્થી ગણ્ય ગાંઠયા પૂતળા સમાન પોપટ પ્રવક્તા સમાન અમુક બ્રાહ્મણો આવા નકલી હિન્દુત્વ ના શાશન પોઠિયા બની આખા બ્રહ્મ સમાજ ને બદનામ કરી રહ્યા છે. બ્રહ્મ શક્તિ નો છેલ્લો જીવતો જાગતો પરશુરામ જેવાઓ યોદ્ધા “પ્રહલાદ જાની” ૭૬ વરસ થી અન્ન જળ ત્યાગ કરી ને સમાજ વચ્ચે રહી દેવી શક્તિ નું જીવતું જાગતું ઉદાહરણ પૂરું પાડ્યું જેને આં નકલી શાસકો ઓળખી ના શક્યા કે જેને વૈજ્ઞાનિકો ને ખોટા પાડયા અને જીવન જીવી બતાવ્યું..અનેક લોકો તેના ચરણો માં પડી આશીર્વાદ લીધા……જેને માટે આં નકલી કહેવાતા હિન્દુ શાસકો કોઈ સન્માન કરી ના શક્યા કે વિશેષ કોઈ ગુજરાતી ની ઓળખ પણ આપી ના શક્યા..ધિક્કાર છે આવા નપુશક શાસકો ને કે જે સાચા, વિશેષ વ્યક્તિત્વ ધરાવનાર ગુજરાતી. ને સરકારી સન્માન પણ આપી ના શક્યા… અને વોટ બેંક ના દલાલો ને પોઠિયા બનાવી પદ્મ શ્રી,પદ્મ વિભૂષણ આપી જમાત ના સુકાન સોંપી રહ્યા છે….આજે ભક્ત પ્રહલાદ જેવું વિશેષ વ્યક્તિત્વ ધરાવનાર ચુંદડી વાળા માતાજી(પ્રહલાદ જાની) ની અંબાજી તેમના સ્થાન મા જ સમાધિ નો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો..સદ નસીબ કોરોના મહામારી માં સરકારી નિયંત્રણ હોવા છતાં હાજર રહેવાનો ટૂંકો સમય મળ્યો તે બદલ હું આવી દેવી શક્તિ નો ઋણી છું…….ચુંદડી વાળા માતાજી સાથે જ્યારે જ્યારે મળવાનું થતું ત્યારે એક બ્રહ્મ તરીકે નો તેમના મારા ઉપર નો વિશેષ ભાવ.પ્રેરણા,હગ અને ખમિર વંતું જીવન જીવવાનો તેમનો આદર્શ મેન્મારા જીવન માં ઉતારેલ અને કોઈપણ નકલી હિન્દુત્વ ના નેતા ને અંત સુધી નહિ સ્વીકારવો કે તેને તાબે નહીં થવું તે મારી સંકલ્પ હતો અને છે .જે મુજબ સમાજ જીવન માં પણ હંમેશા સત્ય ની પડખે રહેવું તે મારો જીવન મંત્ર આજે હું સાર્થક કરી રહ્યો છું…મહાદેવ પ્રહલાદભાઈ જાની ને જે કુલ માં તે અવતરી રાજ કરે અને કરાવે તેવી પ્રાર્થના….
સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ના તમામ સંલગ્ન સંગઠન પદાધિકારીઓ તેમજ સભ્યો અને સર્વ ભૂદેવ સમાજ વટી આજે છેલ્લી અંજલિ આપવાનો અવસર જીવન ભર નું એક સંભારણું બની ગયો…….ઈશ્વર માર્ગ ભટકેલ મારા સમાજ ના સર્વે ભૂદેવ ને સદબુદ્ધિ આપે તેજ અભ્યર્થના…..એક હિ આગ…..જન ફરિયાદ દેશ.વિદેશ સાપ્તાહિક તેમજ ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક ના સંપાદક,માલિક પ્રદીપ રાવલ ના નત મસ્તક વંદન……