GN_10-5-20 (News of Gandhinagar daily PDF.open for read..double click)
Press Brief 09.05.2020 Gujarat 17.00 hrs
(Gujarat Govt.corona related all latest report by Jayanti Ravi.ADL secretary Health)
Meeting held with Revenue ACS Pankaj Kumar Sir, PS Health Dr. Jayanti Ravi Mam, AIMS Director & Dr. Manish , Dr. RK Patel, Dr. Atul Patel, Dr. Parthiv Mehta, Dr. Bipin Amin , Dr. Pranay Shah, Dr. RK Dixit , Dr. MM Prabhakar & Civil Hospital Team
[5/9, 2:44 PM] Uday Vaisnav: *મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ રાજ્યના ઉદ્યોગકારો માટે પ્રવર્તમાન કિરોના વાયરસ ને કારણે ઊભી થયેલી લોક ડાઉન ની સ્થિતિમાં રાહત રૂપ જાહેરાતો કરી છે*.
*મુખ્ય મંત્રીશ્રીના સચિવ અશ્વિનીકુમારે આ જાહેરાતો ની વિગતો આપી હતી*
*મુખ્યમંત્રીશ્રી એ રાજ્યમાં મોરબી સિરામિક સહિત જે ઉદ્યોગો ગુજરાત ગેસ કંપની લિમિટેડ ના ગેસ નો વપરાશ પોતાના ઉદ્યોગ એકમો માં કરે છે તેમને 4 જેટલી રાહતો આપી છે*.
*મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં આવી જે કંપનીઓ ગુજરાત ગેસ લી. નો ગેસ વાપરે છે તેવી કંપનીઓને માર્ચ 2020 ના બીજા પખવાડિયામાં જે રકમ ડ્યુ થતી હતી તે રકમ ભરવાની મુદત તારીખ 10 મે સુધી વધારી આપવા નો નિણર્ય કર્યો છે*
*તારીખ 10 મે ના ડ્યુ થતી રકમ હવે 23 જૂન સુધી ભરી શકાશે અને આ માટે 15 15 દિવસ ના ચાર હપ્તા આપવામાં આવશે*.
*શ્રી વિજય ભાઈ રૂપાણી એ અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય આવા ઉદ્યોગકારો માટે લઈને એવું પણ જાહેર કર્યું છે કે ઉદ્યોગકારોને દર મહિને બિલમાં ભરવાનો થતો ફિક્સ ચાર્જ મીનીમમ ઓફ ટેક પ્રાઇસ માંથી પણ 3 મહિના એટલેકે એપ્રિલ મે અને જૂન માસ માટે મુક્તિ આપવામાં આવી છે*
*તેમણે એવી મહત્વ ની રાહત પણ આ ઉદ્યોગોને આપી છે કે ગુજરાત ગેસ કંપની લિમિટેડ ના બિલ ની વિલંબિત ચુકવણી એટલેકે મોડા ભરવા માં આવે તો જે 18 ટકા વ્યાજ વસૂલ કરવામાં આવતું હતું તે હવે 10 ટકા જ વસૂલ કરાશે*
*મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના મોરબી સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત ના નાના ઉદ્યોગો જે ગુજરાત ગેસ કંપની લિમિટેડ નો ગેસ વપરાશ કરે છે તેમને હાલ ની લોક ડાઉન ની સ્થિતિમાં આર્થિક રાહત આપતા આ નિર્ણયો કર્યા છે*
[5/9, 2:51 PM] Uday Vaisnav: *ગુજરાત ની મુલાકાતે આવેલા Aiims નવી દિલ્હીના ડાયરેકટર અને વરિષ્ઠ તબીબ ડૉ. રણદીપ ગુલેરીયા અને ડૉ. મનીષ સુનેજા આજે બપોરે 4 વાગ્યે મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી સાથે મુલાકાત બેઠક યોજશે*
……
[5/9, 4:50 PM] Uday Vaisnav: ગુજરાત ગેસ આધારિત ઉદ્યોગો માટે મુખ્યમંત્રીશ્રીના મહત્વના નિર્ણયો
રાજ્યના નાના-મોટા મધ્યમ ઉદ્યોગોને રાહત થશે
મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી અશ્વિનીકુમાર
ઉદ્યોગગૃહોના ગેસ બીલની ડ્યુ ડેટ ૧૦મી મે સુધી કરાઈ : ૧૦ મે સુધી ભરવાના થતા બિલના નાણાં ૨૩મી જૂન સુધી ચાર હપ્તામાં ૧૫-૧૫ દિવસે ભરી શકાશે
MGOમાંથી ઉદ્યોગગૃહોને એપ્રિલ, મે, જૂન એમ ત્રણ માસ માટે મીનીમમ ફિક્સ ચાર્જમાં મુક્તિ
ઉદ્યોગગૃહોને વિલંબિત ચુકવણી ઉપર ૧૮ ટકા વ્યાજ લેવાતું હતું તે ઘટાડીને ૧૦ ટકા કરાયું
રાજ્યમાં નવા આવનારા પ્રોજેકટ-ઊદ્યોગોને ૧૨૦૦ દિવસ સુધી લઘુત્તમ વેતન દર, ઇન્ડસ્ટ્રીયલ સેફટી રૂલ્સ તેમજ કોમ્પેનસેશન એકટ સિવાય અન્ય તમામ એકટ્સના પ્રાવધાનથી મુક્તિ આપવાનો નિર્ણય
માત્ર વિદેશની જ નહીં ભારતના કોઈપણ રાજ્યની કંપનીઓ તથા ગુજરાતના એમ.એસ.એમ.ઈ એકમોને પણ લાભ મળશે
પરપ્રાંતીયોને વતન મોકલવા માટે દેશભરમાં ચાલેલી ૩૨૭ ટ્રેન પૈકી ગુજરાતમાંથી સૌથી વધુ ૪૫ ટકા ટ્રેન દોડી : રાજ્યમાંથી ૧૪૭ ટ્રેન દ્વારા ૨.૦૪ લાખથી વધુ પરપ્રાંતિયો વતન પહોંચ્યા
આવતીકાલથી સિંગાપુર, ફિલિપાઇન્સ, યુએસએ, યુકે અને કુવૈતમાંથી તબક્કાવાર ફ્લાઇટનું અમદાવાદ ખાતે લેન્ડિંગ : ૧૦૯૯ યાત્રિકોનું આગમન: તમામનું થર્મલ સ્કેનીંગ અને ઇન્સ્ટિટ્યૂશનલ કવોરંટાઈન સહિતની સુવિધાઓ માટે તંત્ર સજ્જ
****
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના ઉદ્યોગકારો માટે પ્રવર્તમાન કોરોના વાયરસને કારણે ઊભી થયેલી લોકડાઉનની સ્થિતિમાં રાહતરૂપ જાહેરાતો કરી છે.
મુખ્યમંત્રીશ્રીના સચિવ અશ્વિનીકુમારે આ જાહેરાતોની વિગતો આપી હતી. મુખ્યમંત્રીશ્રી એ રાજ્યમાં મોરબી સિરામિક સહિત જે ઉદ્યોગો ગુજરાત ગેસ કંપની લિમિટેડના ગેસનો વપરાશ પોતાના ઉદ્યોગ એકમોમાં કરે છે તેમને ચાર જેટલી રાહતો આપી છે.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં આવી જે કંપનીઓ ગુજરાત ગેસ લી.નો ગેસ વાપરે છે તેવી કંપનીઓને માર્ચ-૨૦૨૦ના બીજા પખવાડિયામાં જે રકમ ડ્યુ થતી હતી તે રકમ ભરવાની મુદત તારીખ ૧૦ મે સુધી વધારી આપવાનો નિર્ણય કર્યો છે.
તારીખ ૧૦ મે ના ડ્યુ થતી રકમ હવે ૨૩ જૂન સુધી ભરી શકાશે અને આ માટે ૧૫-૧૫ દિવસના ચાર હપ્તા આપવામાં આવશે.
શ્રી વિજયભાઈ રૂપાણીએ અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય આવા ઉદ્યોગકારો માટે લઈને એવું પણ જાહેર કર્યું છે કે, ઉદ્યોગકારોને દર મહિને બિલમાં ભરવાનો થતો ફિક્સ ચાર્જ મીનીમમ ઓફ ટેક પ્રાઇસમાંથી પણ ૩ મહિના એટલે કે એપ્રિલ, મે અને જૂન માસ માટે મુક્તિ આપવામાં આવી છે.
તેમણે એવી મહત્વની રાહત પણ આ ઉદ્યોગોને આપી છે કે, ગુજરાત ગેસ કંપની લિમિટેડના બિલની વિલંબિત ચુકવણી એટલે કે મોડા ભરવામાં આવે તો જે ૧૮ ટકા વ્યાજ વસૂલ કરવામાં આવતું હતું તે હવે ૧૦ ટકા જ વસૂલ કરાશે.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના મોરબી, સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના નાના ઉદ્યોગો જે ગુજરાત ગેસ કંપની લિમિટેડનો ગેસ વપરાશ કરે છે તેમને હાલની લોકડાઉનની સ્થિતિમાં આર્થિક રાહત આપતા આ નિર્ણયો કર્યા છે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ નવા ઔદ્યોગિક પ્રોજેકટ્સ ગુજરાતમાં લાવીને વધુ લોકોને રોજગાર મળી રહે સાથોસાથ કામદારો-શ્રમિકોના હિતોનું રક્ષણ પણ થાય તેવી નેમ સાથે શ્રમ સુધારા લેબર રિફોર્મ્સની પણ કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં નવા આવનારા પ્રોજેકટ-ઊદ્યોગોને પ્રોડકશન શરૂ કરે તેના ૧ર૦૦ દિવસ સુધી લઘુત્તમ વેતન દર-મિનીમમ વેજીસ એકટ, ઇન્ડસ્ટ્રીયલ સેફટી રૂલ્સ તેમજ શ્રમિક અકસ્માત વળતર-કોમ્પેનસેશન એકટની જોગવાઇઓના અમલ સિવાય અન્ય એકટ્સના પ્રાવધાનથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. જેમાં માત્ર વિદેશી કંપનીઓને જ નહીં પરંતુ ભારતના કોઈ પણ રાજ્યની કંપનીઓ તથા ગુજરાતના એમએસએમઇ એકમોને પણ લાભ મળશે.
શ્રી અશ્વિની કુમારે કહ્યું કે, ગુજરાતના વિકાસમાં પરપ્રાંતિયોનો સિંહ ફાળો રહ્યો છે એટલે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સંવેદનશીલતા સાથે જે પરપ્રાંતીયો પોતાના માદરે વતન જવા ઈચ્છતા હશે તે તમામને સુચારુ રીતે પહોંચાડવા માટેનું સમયબધ્ધ આયોજન કરી દીધું છે. સમગ્ર દેશમાંથી ગઈકાલે ચાર કલાક સુધીમાં ૩૨૭ ટ્રેનો દ્વારા જે શ્રમિકોને પહોંચાડવામાં આવ્યા છે તે પૈકી એકલા ગુજરાતમાંથી ૧૪૭ ટ્રેનો એટલે કે ૪૫ ટકા જેટલો હિસ્સો ગુજરાતનો છે. જેના દ્વારા ૨.૦૪ લાખથી વધુ શ્રમિકોને યુપી, બિહાર, ઓરિસ્સા, ઝારખંડ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર પહોંચાડવામાં આવી રહ્યા છે. જેમાં પીવાના પાણી, ખોરાક સહિતની તમામ સુવિધાઓ રાજ્ય વહીવટીતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું કે, દેશભરમાં ૧૭મી મે સુધી લૉકડાઉનનો અમલ ચાલુ છે એટલે જે પરપ્રાંતીયો વતન જવા ઈચ્છતા હશે તે તમામને પહોંચાડવાની જવાબદારી ગુજરાત સરકારની છે એટલે આપ સૌ એ સહેજ પણ ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી. આ એક લાંબી પ્રક્રિયા છે એટલે આપે માત્ર ધીરજ રાખીને વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થામાં સહયોગ આપવાની અત્યંત જરુરિયાત છે. તેમણે ઉમેર્યું કે અત્યાર સુધીમાં જે ટ્રેનો દ્વારા શ્રમિકોને પહોંચાડવામાં આવ્યા છે તેમાં યોગ્ય સોશિયલ ડીસ્ટન્સીગ સાથે તમામ વ્યવસ્થાઓ રાજ્ય સરકારે પૂરી પાડી છે આ વ્યવસ્થા આગામી સમયમાં પણ ચાલુ રહેશે.
વિદેશથી ગુજરાતના યાત્રિકોને પરત લાવવા સંદર્ભે સચિવ શ્રીએ જણાવ્યું હતું કે આવતીકાલ ૧૦મીથી સિંગાપુર, ફિલિપાઇન્સ, યુએસએ, યુકે અને કુવૈતમાંથી તબક્કાવાર ફ્લાઇટનું અમદાવાદ ખાતે લેન્ડિંગ થશે. જેમાં વિદ્યાર્થીઓ સહિત ૧૦૯૯ યાત્રિકો આવશે. ૧૦મી મે બપોરે ૩.૩૦ કલાકે સિંગાપુર થી અમદાવાદ આવતી ફ્લાઈટમાં ૨૪૩ યાત્રિકો, ૧૧ મે રાત્રે ૧.૩૦ કલાકે ફિલીપાઈન્સથી અમદાવાદ આવતી ફ્લાઈટમાં ૨૪૩ યાત્રિકો, ૧૨મી મે વહેલી સવારે ૪.૦૫ કલાકે અમદાવાદ લેન્ડ થતી ફ્લાઈટમાં ૧૪૭ યાત્રિકો, ૧૩મી મે રાત્રે ૧.૪૫ કલાકે યુ.કે.થી અમદાવાદ આવતી ફ્લાઈટમાં ૩૧૭ અને ૧૪મીએ રાત્રે ૧૧.૧૫ કલાકે કુવૈતથી ૧૪૯ યાત્રિકો સાથે ફ્લાઈટ અમદાવાદ આવશે. અલગ-અલગ દેશોમાંથી અમદાવાદ આવનાર તમામ યાત્રિકોનું એરપોર્ટ પર જ થર્મલ સ્ક્રીનીંગ સહિતનું જરૂરી મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. ત્યારબાદ તેમને ઇન્સ્ટિટ્યૂશનલ કોરેન્ટાઈન કરવા સહિતની તમામ વ્યવસ્થાઓ રાજ્ય વહીવટી તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યુ છે.
****
[5/9, 7:20 PM] Uday Vaisnav: મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ કોરોના વાયરસ ને કારણે ઊભી થયેલી લોક ડાઉન ની સ્થિતિમાં રાજ્યના વીજ ગ્રાહકો ને આર્થિક રાહત આપતા નિર્ણયો કર્યા છે.
આ નિણર્ય અનુસાર રાજ્યની તમામ વીજ વિતરણ કંપનીના વીજ ગ્રાહકો ને માર્ચ એપ્રિલ માસના વીજબિલ ભરવાની મુદત 30 મી મે 2020 સુધી લંબાવી આપવામાં આવી છે.
મુખ્યમંત્રીશ્રી એ રાજ્યના નાના અને મધ્યમ વર્ગના વેપારીઓ દુકાનદારો અને ઉદ્યોગો ને આર્થિક રાહત આપવા એવો પણ નિર્ણય કર્યો છે કે રાજ્યના આવા તમામ એલ.ટી ગ્રાહકોને તેમના એપ્રિલ માસના વીજબીલમાં ફિક્સ ચાર્જ ડિમાન્ડ ચાર્જ વસુલવામાંથી મુક્તિ આપવામાં આવી છે
*આ અગાઉ રાજ્ય સરકારે માત્ર લોક ડાઉન માં આવા બંધ રહેલા એલ.ટી વીજ વપરાશકારોને જ ફિક્સ ચાર્જ ડિમાન્ડ ચાર્જ થી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો હતો*
*મુખ્યમંત્રીશ્રીએ હવે નાના મધ્યમ વેપારીઓ દુકાનદારો ઉદ્યોગકારો ને વધુ આર્થિક રાહત આપવાના આશય થી હવે તમામ એલ.ટી વીજ ગ્રાહકોને આવા ફિક્સ ચાર્જ ડિમાન્ડ ચાર્જ થી મુક્તિ આપવાની જાહેરાત કરી છે*
.
મુખ્ય મંત્રીશ્રી એ રાજ્યમાં એચ.ટી ગ્રાહકો ના સંદર્ભમાં એવો નિર્ણય કર્યો છે કે લોક ડાઉન દરમ્યાન આવા જે વીજ ગ્રાહકોનો વીજ વપરાશ લોક ડાઉન અગાઉના 3 મહિનાના એવરેજ વપરાશના 50 ટકા કરતાં ઓછો છે તેમને ફિક્સ ચાર્જ ડિમાન્ડ ચાર્જ માંથી એપ્રિલ માસ ના બિલમાં મુક્તિ આપવામાં આવશે. આ મુક્તિ બેંક ટેલિકોમ કંપનીઓ પેટ્રોકેમિકલ કોમ્પલેક્ષ રિફાઈનરી અને ડેરી તેમજ હોસ્પિટલના કિસ્સામાં લાગુ પડશે નહિ.
*ખાનગી હોસ્પિટલો લોક ડાઉન દરમ્યાન મહદ અંશે બંધ રહી છે આમછતાં જે હોસ્પિટલ નો વીજ વપરાશ લોક ડાઉન અગાઉના 3 માસના એવરેજ કરતા 50 ટકા ઓછો હોય તેને ફિક્સ ચાર્જ ડિમાન્ડ ચાર્જ માંથી મુક્તિ આપવામાં આવી છે*
[5/9, 7:26 PM] Uday Vaisnav: *મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ કોરોના વાયરસ ને કારણે ઊભી થયેલી લોક ડાઉન ની સ્થિતિમાં રાજ્યના વીજ ગ્રાહકો ને આર્થિક રાહત આપતા નિર્ણયો કર્યા છે*.
*આ નિણર્ય અનુસાર રાજ્યની તમામ વીજ વિતરણ કંપનીના વીજ ગ્રાહકો ને માર્ચ એપ્રિલ માસના વીજબિલ ભરવાની મુદત 30 મી મે 2020 સુધી લંબાવી આપવામાં આવી છે*
*મુખ્યમંત્રીશ્રી એ રાજ્યના નાના અને મધ્યમ વર્ગના વેપારીઓ દુકાનદારો અને ઉદ્યોગો ને આર્થિક રાહત આપવા એવો પણ નિર્ણય કર્યો છે કે રાજ્યના આવા તમામ એલ.ટી ગ્રાહકોને તેમના એપ્રિલ માસના વીજબીલમાં ફિક્સ ચાર્જ ડિમાન્ડ ચાર્જ વસુલવામાંથી મુક્તિ આપવામાં આવી છે*
*આ અગાઉ રાજ્ય સરકારે માત્ર લોક ડાઉન માં આવા બંધ રહેલા એલ.ટી વીજ વપરાશકારોને જ ફિક્સ ચાર્જ ડિમાન્ડ ચાર્જ થી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો હતો*
*મુખ્યમંત્રીશ્રીએ હવે નાના મધ્યમ વેપારીઓ દુકાનદારો ઉદ્યોગકારો ને વધુ આર્થિક રાહત આપવાના આશય થી હવે તમામ એલ.ટી વીજ ગ્રાહકોને આવા ફિક્સ ચાર્જ ડિમાન્ડ ચાર્જ થી મુક્તિ આપવાની જાહેરાત કરી છે*
.
મુખ્ય મંત્રીશ્રી એ રાજ્યમાં એચ.ટી ગ્રાહકો ના સંદર્ભમાં એવો નિર્ણય કર્યો છે કે લોક ડાઉન દરમ્યાન આવા જે વીજ ગ્રાહકોનો વીજ વપરાશ લોક ડાઉન અગાઉના 3 મહિનાના એવરેજ વપરાશના 50 ટકા કરતાં ઓછો છે તેમને ફિક્સ ચાર્જ ડિમાન્ડ ચાર્જ માંથી એપ્રિલ માસ ના બિલમાં મુક્તિ આપવામાં આવશે. આ મુક્તિ બેંક ટેલિકોમ કંપનીઓ પેટ્રોકેમિકલ કોમ્પલેક્ષ રિફાઈનરી અને ડેરી તેમજ હોસ્પિટલના કિસ્સામાં લાગુ પડશે નહિ.
ખાનગી હોસ્પિટલો લોક ડાઉન દરમ્યાન મહદ અંશે બંધ રહી છે *આમછતાં જે હોસ્પિટલ નો વીજ વપરાશ લોક ડાઉન અગાઉના 3 માસના એવરેજ કરતા 50 ટકા ઓછો હોય તેને ફિક્સ ચાર્જ ડિમાન્ડ ચાર્જ માંથી મુક્તિ આપવામાં આવી છે*
[5/9, 7:27 PM] Uday Vaisnav: *મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ કોરોના વાયરસ ને કારણે ઊભી થયેલી લોક ડાઉન ની સ્થિતિમાં રાજ્યના વીજ ગ્રાહકો ને આર્થિક રાહત આપતા નિર્ણયો કર્યા છે*.
*આ નિણર્ય અનુસાર રાજ્યની તમામ વીજ વિતરણ કંપનીના વીજ ગ્રાહકો ને માર્ચ એપ્રિલ માસના વીજબિલ ભરવાની મુદત 30 મી મે 2020 સુધી લંબાવી આપવામાં આવી છે*
*મુખ્યમંત્રીશ્રી એ રાજ્યના નાના અને મધ્યમ વર્ગના વેપારીઓ દુકાનદારો અને ઉદ્યોગો ને આર્થિક રાહત આપવા એવો પણ નિર્ણય કર્યો છે કે રાજ્યના આવા તમામ એલ.ટી ગ્રાહકોને તેમના એપ્રિલ માસના વીજબીલમાં ફિક્સ ચાર્જ ડિમાન્ડ ચાર્જ વસુલવામાંથી મુક્તિ આપવામાં આવી છે*
*આ અગાઉ રાજ્ય સરકારે માત્ર લોક ડાઉન માં આવા બંધ રહેલા એલ.ટી વીજ વપરાશકારોને જ ફિક્સ ચાર્જ ડિમાન્ડ ચાર્જ થી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો હતો*
*મુખ્યમંત્રીશ્રીએ હવે નાના મધ્યમ વેપારીઓ દુકાનદારો ઉદ્યોગકારો ને વધુ આર્થિક રાહત આપવાના આશય થી હવે તમામ એલ.ટી વીજ ગ્રાહકોને આવા ફિક્સ ચાર્જ ડિમાન્ડ ચાર્જ થી મુક્તિ આપવાની જાહેરાત કરી છે*
.
મુખ્ય મંત્રીશ્રી એ રાજ્યમાં એચ.ટી ગ્રાહકો ના સંદર્ભમાં એવો નિર્ણય કર્યો છે કે લોક ડાઉન દરમ્યાન આવા જે વીજ ગ્રાહકોનો વીજ વપરાશ લોક ડાઉન અગાઉના 3 મહિનાના એવરેજ વપરાશના 50 ટકા કરતાં ઓછો છે તેમને ફિક્સ ચાર્જ ડિમાન્ડ ચાર્જ માંથી એપ્રિલ માસ ના બિલમાં મુક્તિ આપવામાં આવશે. આ મુક્તિ બેંક ટેલિકોમ કંપનીઓ પેટ્રોકેમિકલ કોમ્પલેક્ષ રિફાઈનરી અને ડેરી તેમજ હોસ્પિટલના કિસ્સામાં લાગુ પડશે નહિ.
ખાનગી હોસ્પિટલો લોક ડાઉન દરમ્યાન મહદ અંશે બંધ રહી છે *આમછતાં જે હોસ્પિટલ નો વીજ વપરાશ લોક ડાઉન અગાઉના 3 માસના એવરેજ કરતા 50 ટકા ઓછો હોય તેને ફિક્સ ચાર્જ ડિમાન્ડ ચાર્જ માંથી મુક્તિ આપવામાં આવી છે*
[5/9, 8:15 PM] Uday Vaisnav: *ગુજરાતમાંથી 147 વિશેષ ટ્રેન દ્વારા અન્ય રાજ્યોના શ્રમિકો – પરપ્રાંતીય કામદારો વતન રાજ્ય પહોંચ્યા*
….
*સમગ્રતયા દેશભરની 347 વિશેષ ટ્રેન માથી 147 એટલે કે 45 ટકા વિશેષ ટ્રેન ગુજરાતમાંથી રવાના થઈ*
*બિહાર 29 યુ.પી. 89, ઓરિસ્સા 22, ઝારખંડ 5 ટ્રેન ગુજરાતમાંથી ગઈ*
…
*શનિવારે વધુ 38 ટ્રેન રવાના થશે*
…..
*સોશિયલ ડિસ્ટન્સિન્ગ પાલન – સ્ટેશન સુધી શ્રમિકોને લાવવાની વ્યવસ્થા – રસ્તામાં ભોજન પાણીની વ્યવસ્થા સાથે અત્યાર સુધીમાં 2 લાખ 4 હજાર શ્રમિકો વતન રાજ્ય પહોંચ્યા*
…..
*મુખ્યમંત્રીશ્રીએ ભારત સરકાર સાથે સંકલન કરી ગુજરાત માટે વિશેષ ટ્રેન મેળવી*
: *રાજ્યમાં વસતા અન્ય રાજ્ય-પ્રદેશના લોકોને વતન પહોંચાડવા વ્યવસ્થાતંત્ર ગોઠવ્યું*
*ગુજરાતમા વેપાર ઉદ્યોગ ઉત્પાદન એકમોમાં રોજી રોટી માટે વસેલા અન્ય રાજ્યોના શ્રમિકો કામદારોને પ્રવર્તમાન કોરોના વાયરસની લૉકડાઉનની સ્થિતિમાં તેમના વતન રાજ્ય ટ્રેન મારફતે પહોંચાડવાનું સુચારુ સંકલનથી પાર પાડી રહ્યું છે*.
*મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આવા પરપ્રાંતિય શ્રમિકોને વતન રાજ્ય જવા માટે વિશેષ ટ્રેનની વ્યવસ્થા ભારત સરકારના પરામર્શમાં રહીને કરાવતા અત્યાર સુધીમાં આવા 2 લાખ 4 હજાર શ્રમિકોને ટ્રેન દ્વારા વતન પહોંચાડ્યા છે*
. *ભારત સરકારના રેલવે મંત્રાલય તારીખ ૮મી મેના બપોર સુધીમાં દેશમાં આવી 347 વિશેષ ટ્રેન દોડાવી છે, જેમાં સૌથી વધુ એટલે કે 147 ટ્રેન એકલા ગુજરાતમાંથી રવાના થઇ છે*
*ગુજરાતમાં ખાસ કરીને સુરત, અમદાવાદ, મોરબી, જામનગર, વડોદરા સહિતના શહેરોમાં મોટા ઉદ્યોગો એકમોમાં રોજીરોટી માટે આવીને વસેલા બિહાર, યુપી, ઓરિસ્સા, ઝારખંડ રાજ્યોના શ્રમિકોએ આવી વિશેષ ટ્રેનનો વતન જવા લાભ મેળવ્યો છે* *ગુજરાતમાંથી જે 147 ટ્રેન રવાના થઇ છે તેમાં બિહારની 29 યુ.પી.ની 89 ઓરિસ્સાની 22 અને ઝારખંડની પાંચ ટ્રેનનો સમાવેશ થાય છે*.
*મુખ્યમંત્રીશ્રીના દિશાનિર્દેશમાં રાજ્યના જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવા શ્રમિકોનું રજીસ્ટ્રેશન થાય છે તેમને તેમના સ્થાનેથી બસ કે અન્ય વાહન દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જાળવીને રેલવે સ્ટેશન પહોંચાડવામાં આવે છે*.
*એટલું જ નહીં ટ્રેનમાં બેસતા સુધી સ્ટેશન પર પણ સોશિયલ ડિસ્ટન્સ પાલન સાથે ક્રમબદ્ધ બેસાડવામાં આવે છે*
. *ગુજરાતમાંથી આવા સમયબદ્ધ આયોજનથી શુક્રવાર સુધીમાં 126 ટ્રેન દ્વારા 1 લાખ 51 હજાર શ્રમિકો પોતાના રાજ્યમાં ગયા છે*.
*શનિવારે વધુ 38 ટ્રેન જેમાં યુપી માટે ૨૮ બિહાર માટે ૩, ઝારખંડ માટે ૧ ઓરિસ્સા તેમજ મધ્ય પ્રદેશ માટે ૩ -૩ ટ્રેન રવાના થઇ છે*
*સમગ્રતયા શનિવાર રાત્રી સુધીમાં 2 લાખ 4 હજાર શ્રમિકો વતન ભણી જવા રવાના થયા છે*
શનિવારે સુરતથી યુપી માટે ૧૨ અને બિહાર માટે ૨ અમદાવાદથી યુપી માટે ૬ રાજકોટ થી યુપી માટે ૧ સહિત આણંદ, દાહોદ, ગાંધીધામ, ગોધરા, મોરબી, નડિયાદ વગેરે સ્ટેશનથી પણ ટ્રેન જવાની છે.ICMR દ્વારા રીવાઈઝડ પેશન્ટ ડિસ્ચાર્જ પોલિસી જાહેર
▪કોવિડ -૧૯ના એસિમ્પ્ટોમેટિક અને સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને સારવારના ૧૦ દિવસ પછી RT-PCR ટેસ્ટ કર્યા વિના ડિસ્ચાર્જ આપી શકાશે
▪ગંભીર લક્ષણો સાથેના દર્દીઓને ડિસ્ચાર્જ કરતાં પહેલા RT-PCR ટેસ્ટ કરાશે
▪રાજ્યમાં નવા ૩૯૪ પોઝિટિવ કેસની સાથે ડિસ્ચાર્જનો આંક ૨૧૯ એ પહોંચ્યો : છેલ્લા પંદર દિવસમાં દર્દીના ડિસ્ચાર્જ રેટમાં ૪૫૭ ટકાનો વધારો
*********
હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોનાના એસિમ્પ્ટોમેટિક કે ખૂબજ નજીવા લક્ષણો ધરાવતા દર્દીઓને કે દસ દિવસની સારવાર બાદ છેલ્લા ત્રણ દિવસમાં તાવ કે અન્ય કોઈ ફરિયાદ ન હોય તો તેવા દર્દીઓને RT-PCR ટેસ્ટ કર્યા વિના જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. કોરોનાના સામાન્ય લક્ષણો સાથે હોસ્પિટલમાં દાખલ થયેલા અને સારવાર લઈ રહેલા દર્દીઓને ત્રણ દિવસની સારવાર પછી તાવ ન હોય, શ્વાસોશ્વાસમાં કોઈ તકલીફ ન હોય કે બાહ્ય કોઇ સપોર્ટ વિના ઓક્સિજનની સ્થિતિ સામાન્ય જણાય તો તેવી વ્યક્તિઓને દસ દિવસ પછી RT-PCR ટેસ્ટ કર્યા વિના જ કોરોના મુક્ત ગણીને રજા આપવામાં આવશે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. શ્રીમતી જયંતી રવિએ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ-ICMR ની નવી રિવાઇઝ્ડ ડિસ્ચાર્જ પોલીસીની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, હવેથી કોરોનાના ગંભીર લક્ષણો સાથે દાખલ થયેલા દર્દીઓ સંપૂર્ણ સારવાર પછી તદ્દન સામાન્ય જણાય તો તેવા દર્દીઓના જ એક RT-PCR ટેસ્ટ કરીને નેગેટિવ આવ્યા પછી રજા આપવામાં આવશે. રાષ્ટ્રીય કક્ષાએ ડિસ્ચાર્જ પોલિસીમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે. ડૉ. શ્રીમતી જયંતી રવિએ જણાવ્યું હતું કે, આ નવી પદ્ધતિથી દર્દીઓ ઝડપથી ઘેર જઈ શકશે. બિનજરૂરી વિલંબ નહીં થાય. RT-PCR ટેસ્ટ જરૂરિયાતમંદ દર્દીઓ માટે વધારે વાપરી શકાશે અને કોરોનાના દર્દીઓને વધારે સમય હોસ્પિટલમાં પણ નહીં રહેવું પડે.
______________________________________
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, ભારત સરકાર દ્વારા કોવિડ -૧૯નાં પેશન્ટને ડિસ્ચાર્જ કરવા માટેના નિયત પ્રોટોકોલની નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જે અંગે માહિતી આપતા આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો.જયંતી રવિએ જણાવ્યું હતું કે, કોવિડ -૧૯ પોઝિટિવ દર્દીએ હવે હોસ્પિટલમાં વધુ રહેવું નહીં પડે. માત્ર એચઆઇવી પોઝિટિવ દર્દી, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરેલી હોય તેવા દર્દી કે કેન્સર જેવા ગંભીર બિમારી ધરાવતા હોય તેવા કોરોના સંક્રમિત દર્દીઓને જ RT-PCR ટેસ્ટ કરીને રજા આપવા કહેવાયું છે. નવી ગાઇડલાઇનથી દર્દીઓને વારંવાર કરવા પડતા RTPCR ટેસ્ટમાંથી મુક્તિ મળશે.
ડો. રવિએ રાજ્યમાં નવા પોઝિટિવ કેસ અંગે માહિતી આપતા ઉમેર્યું હતું કે, આજે રાજ્યમાં નવા ૩૯૪ પોઝિટિવ કેસ આવ્યા છે. તેની સાથે જ સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ઘરે જતા દર્દીઓની સંખ્યાનો આંક ૨૧૯ એ પહોંચ્યો છે. નોંધનીય બાબત એ છે કે, છેલ્લા ૧૫ દિવસમાં દર્દીના ડિસ્ચાર્જ રેટમાં ૪૫૭ ટકાનો વધારો થયો છે, જે ખૂબ જ હકારાત્મક અને પરિણામલક્ષી બાબત છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ ૧,૦૯,૬૫૦ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી અત્યાર સુધીમાં કુલ ૭૭૯૭ ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં ૫૨૧૦ દર્દીઓ સ્ટેબલ સ્થિતિમાં છે જ્યારે ૨૪ દર્દીઓ ક્રિટિકલ સ્ટેજ પર છે. અત્યાર સુધી કુલ ૨૦૯૧ દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
****