દેશ ની આર્થિક.રાજકીય.સામાજિક.ઔદ્યોગિક સ્થિતિ સુધારવા “કોરોના”આશીર્વાદ રૂપ…..પ્રદીપ રાવલ
સર્વસ્વ શુદ્ધિકરણ કરવાનો શ્રેષ્ઠ સમય કુદરતે લોક ડાઉન સ્વરૂપે આપ્યો છે. અનૈતિકતા ની ત્રણ પાઇપ લાઇન એટલે સત્તામાં રહીને પ્રજા ના પરસેવા રૂપી આવક નો શ્રેષ્ઠ ન્યાયિક ઉપયોગ કરવાને બદલે દલા તરવાડી જેવા રાજમાં મન કી બાત પ્રમાણે રાચતા ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓ ને આત્મ ચિંતન કરવાનો શ્રેષ્ઠ સમય… મન કી બાત બંધ કરી પ્રજા કી બાત….ન્યાય કી બાત…કુદરત કી બાત…..માનવતા કી બાત ..કરવાનો ઉત્તમ સમય …પ્રજા ઉપર લોક ડાઉન સમાપ્ત થયાં બાદ જો સુધારો આવે તો જ કોરોના વિશ્વ બ્રહ્મણ કરી પૃથ્વી ઉપર થી જશે નહિ તો તેનો પણ સમય કુદરત આપને જેમ લોક ડાઉન નો સમય વધાર્યો તેમ લંબાવશે . હવે કોરોના ને જલ્દી વિદાય આપવા તમામ સત્તાધીશો એ વિચારવાનું કે પરિક્ષા મા કેમ પાસ થવું. આ પાપ રૂપી ત્રણ પાઇપ લાઈન મા સુધારો આવે તોજ કોરોના ખુશ થાય.અને આપોઆપ તેના ઘરે જાય…..ભારત ના ભાવિ સર્વ સમાજ ના યુવા બેરોજગાર. સ્કીલ શિક્ષિત યુવાઓ ની આં અશિક્ષિત સત્તાધીશો એ કફોડી હાલત કરી છે કે તેઓ તેમની દિશા નો અભ્યાસ કર્યા વિના ભટકી ગયા છે અને બાપ ના પૈસે દેશ વિદેશ સેટ થવા બાપ ની મિલકત ની સંપત્તિ લૂંટાવી રહ્યા છે.આં રાજકારણીઓ નાના મોટા ગુનેગારો ને પ્રલોભનો આપી વોટ બેંકની ભીખ ખાતર આર્થિક અને સામાજિક રાજકીય ગુનાઓ કરાવી.પાછળ થી તેમની ઢાલ બની બેન્કો ને પાયમાલ કરી દેશની પણ સંપત્તિ લુટાવ ડાવી વિદેશ રાજકીય સંબંધીઓ ના ત્યાં આશ્રાલય માં મોકલી દે છે અને દેશ ની સાચી સંપત્તિ ને કોઈના કોઈ બહાને વિદેશો માં રોકાણ કરાવડાવી દેશ ને મોટું નુકશાન કરી રહ્યા છે જેના સર્વ રાજકીય પક્ષ ના ભાગીદારો અલીબાબા ચાલીસ ચોર ની જેમ મંત્રીમંડળ બનાવી નિર્ણયો લે છે અને મીડિયામાં અવનવા સમાચાર અપાવી પ્રજાને ગુમરાહ કરે છે..જેમનુ. આં સુધી કોઈ રોકટોક હતું નહિ અને કોઈના કાબૂ બહાર તેઓ થઈ ગયા હતા…. રાજકીય,સામાજિક,.આરોગ્ય,શિક્ષણ,સલામતી(પોલીસ)સરકારી વહીવટ.સમાજ કલ્યાણ.કાયદો અને ન્યાય ખાતું….શ્રમ રોજગાર.મહેસૂલ…પરિવહન…વગેરે વગેરે સગવડ પ્રમાણે બનાવેલા સરકારી ખાતાઓ.માં એટલી હદે ભ્રષ્ટ શાશન થઈ ગયું હતું કે તેમની શાન ઠેકાણે લાવવા કોરોના ને આવવું જરૂરી જ હતું જે રોગ રૂપે આવી અને પાયાથી ઘર ઘર અસર થાય અને પ્રત્યેક માનવીને તેના સાચા ખોટા નું ભાં થાય તે માટેનો ખૂબ સરસ લોક ડાઉન સમય આત્મચિંતન કરવા આપી દીધો…. અત્યાર સુધી ગરીબ. મધ્યમ.અમીર.ઉધોગપતિ અને બીજા જેટલા જાતીય પાપ રાજકીય કાવા દાવા પ્રમાણે કર્યા હોય તેમાંથી જેટલા જલ્દી સુધરી ને મુક્ત થાય તેટલો પ્રજાને ફાયદો………….ભારતે સૌ પ્રથમ તો ન્યાય તંત્ર માં કાળા કોટ ની જગ્યાએ બ્લ્યુ કોટ કરી નાખવો જોઈએ જેમ આર. એસ.એસ માં સગવડ પ્રમાણે ચડ્ડી માંથી પેન્ટ કરાવ્યા પ્રમાણે….તો મોટો વૈચારિક ફરક ન્યાય તંત્ર માં આપોઆપ આવી જશે…પ્રિન્ટ.ઇલેક્ટ્રોનિક.મીડિયા ને પ્રાઇવેટ સ્વાયત ની જગ્યાએ માહિતી પ્રસારણ ખાતા અંતર્ગત લઈ લેવામાં આવે અને સંપાદક ને જવાબદારી વધારવામાં આવે તો ગોદી મીડિયા આપોઆપ બંધ થઈ જાય અને રાજકારણીઓ પેપર અને ચેનલો ખરીદી પોતાનો સાચો.ખોટો રોટલો શેકતા બંધ થાય…કેટ કેટલા જીવતા જાગતા રાજકીય નેતાઓ ના જાહેર.વિડિઓ સાથે હોવા છતાં કેવી રીતે આં નપાણીયા.ખેચી કાઢેલા મહાન માનવતાના ગુનેગાર મસ મોટી સત્તા ઉપર ક્લીન ચીટ મેળવી આવી જતા હશે…..કોરોના તારો ખૂબ ખૂબ આભાર….તે ખરેખર પીસાતી પ્રજા માટે તું માનવતા ના પાઠ શીખવવા આવી. અંધ રાજકીય સામાજિક ની આંખો ખોલવા આવી….અને હવે આવી છે તો તું આં ભ્રષ્ટ લોકો ને લઈ ને જ જજે જેથી હવે અમારે બાકી જીવન માં પીડાવું ના પડે……અમારા રૂપાણી.નીતિન પટેલ..પ્રદીપ સિંહ…..વિરોધ પક્ષ ના ઇમરાન.ગ્યાસુદ્દીન.શૈલેષ પરમાર.બદરુદ્દીન શેખ….અને અમુક અધિકારીઓ પણ મને કમને ક્વોરનટાઇન(આત્મ ચિંતન નો શ્રેષ્ઠ સમય) બસ કોરોના હવે તું દિલ્હી પણ મોટા સરકારી બંગલામાં જઈ કહેવાતા વૈભવી સરકારી આવાસો માં આલ્સેસિયન ની જેમ પડી રહેલા જાત જાતના પક્ષો ના નેતાઓ ને પણ મળી ને કૈક શીખ આપજે અને વિશ્વ ની સાત અજાયબીઓ ની સત્તાવાળા ઓ વિશ્વ ની બ્યુટી બની ચુકેલ આખા યુરોપ ની અવદશા તેમજ જગત જમાદાર બનેલા અમેરિકા અને ૩૩ દેશો ઉપર રાજ કરીને લૂંટીને બકિંગહામ માં ભેગુ કરીને બેઠેલ રાજરાણી રૂપી લંડન નો દાખલો પણ આપજે કે જ્યાં ભારત ના કોહિનૂર ના નવ ટુકડા હજુ મ્યુઝિયમ માં પડેલા છે…. અને કહેજે કે નહિ સુધરો તો તમારી પણ આવી કફોડી હાલત થાશે પ્રિન્સ ચાર્લ્સ અને બોરી જોનસન વડાપ્રધાન પણ કોરોના લપેટ માં આવી ગયા……. જરૂર પડે તો પ્રેત બનીને સપનામાં પણ આવીને મફત મા સરકારી બંગલામાં સત્તા વિહોણા,મફત મા પડી રહેલા ને તેના વતન ની તેમની સંપત્તિના મકાન મા પાછા મોકલી વાસ્તવિકતાનું ભાન કરાવજે…જોકે અમારા દેવોના દેવ કૈલાસપતિ મહાદેવ તો વર્ષે દહાડે નાની મોટી કુદરતી આફતો થી આં સત્તાધીશો ની આંખો ખોલવાનો પ્રયત્ન કરે જ છે….પણ આં રામ નામ પથરા હવે બહુ તર્યા એટલે કોરોના તારે આવવું જ પડ્યું….અને આવવું જ રહ્યું…..જન હિતમાં..એક હિ આગ….જન ફરિયાદ દેશ વિદેશ….ન્યુઝ ઓફ ગાંધીનગર દૈનિક સમાચાર પત્ર
Regd.Office. Jan Fariyad
Block No : 677/2 GH Type.Sector – 8
Gandhinagar Gujarat.Pincode.382007
Email : (editorial national. international news reporting.) prdpraval@yahoo.co.uk
Personal Editor Mail I’d : prspraval42@gmail.com
Mobile/what’s up No : 9824653073
Right You write about Pakshpalta .Ask all pakshpaltu to donate Rs 10crore from the bribe money received from BJP