તામિલનાડુ ના વલ્લિયાર માં 300 વર્ષ પહેલાં એક સિધ્હાર યોગીએ સમાધી લીધેલ હતી અને તે જમીન પર તેનું મંદિર બનાવેલ હતુ અને આજે 300 વર્ષ પછી તે મંદિર ને રિનોવેસન કરવા માટે ખોદકામ કરાવ્યું તો તેની માટી માંથી તે યોગી નુ જીવિત શરીર મલ્યું તો દર્શન કરો તેવા મહાપુરુષ નાં ….સિદ્ધાર સ્વામી ના ચરણો મા વંદન….
સરકારે સત્તાવાર ખાનદાન કર નથી પણ અંબાજી વાળા ચુંદડી વાળા માતાજી અન્ન નો દાણો ખાધા વિના આપણી વચ્ચે આવી આશીર્વાદ આપે છે એટલે આં જીવિત શબ્દ બોલતું હોવાથી માની શકાય…આશા રાખીએ કે સરકાર જલ્દી થી આં સમાચાર નું ખાનદાન કરી સિદ્ધર યોગી ના દર્શન બધા કરી શકે તેવો લહાવો આપે અને ગ્રીનીચ વર્લ્ડ ઓફ બુક માં સ્થાન પ્રાપ્ત થાય.
https://theliberal.ie/man-rescued-alive-from-bears-cave-where-he-was-being-kept-as-food-one-month-after-he-disappeared/
This is fake news , do some background research before sharing fake things.