ગુજરાત માં ૬૦૦૦ જેવી સરકારી શાળા ને રાજકીય નીતિ રિતી થી બંધ કરવાના સરકાર ના પ્રસાસ બાદ હવે કથળતા શિક્ષણ ને બચાવવા માધ્યમિક સિષણ બોર્ડ દ્વારા ધોરણ ૩ થી ૧૨ ધોરણ ની છ માસિક અને વાર્ષિક પરિક્ષા મધ્યમિક બોર્ડ લેશે તેવું જાહેર કરવામાં આવ્યું છે.. પ્રાઇવેટ પ્રકાશનો ના પુસ્તકો પણ હવેથી નહિ ચાલે તેવું નક્કી કરાયું છે .શિક્ષણ સચિવ સાથે ની વાતચીત માં શ્રી વિનોદ રાવ શિક્ષણ મા આમૂલ પરિવર્તન ની વાત કરી રહ્યા હતા પણ ગુજરાત ના અસંખ્ય પ્રકાશનો સરકારી ચોપડીઓ છાપવાના કોંત્રક ધરાવતા હતા અને કરોડો રૂપિયાની મશીનરી પણ વસાવેલી છે જેમનું સરકાર સામે મોટું આં દોલાં પણ થઈ શકે છે..શિક્ષણ ની આં નીતિ રીતિ નો વિરોધ પણ સ્કૂલો કરી શકે છે..જોઈએ આં દાવ પણ કેટલો સફળ થાય છે તે તો સમય કહેશે.