વાહ સરકાર અને મહામાહિમ રાજ્યપાલ તમારો જાતિવાદ. 60 દિવસ થી l. r. d. ની બહેનો અને બહુજન સમાજ આંદોલન કરી રહ્યું છે ત્યારે તમને ઘડીક ફુરસદ નથી રાજુવાત સાંભળવા. અને એક દિવસ શુ બિન અનામત રસ્તા પર આવ્યું કે તાબતોડ મિટિંગો ગોઠવી..અને અહીંયા 20 ડિસેમ્બર ના રોજ ઓનલાઈન માગેલી એપોઈમેન્ટ ને લઈ ને મુલાકાત માટે ક્યારે સમય આપશો તેવુંઓફિસે ફોન કરવામાં આવે છે. 1/8/2018 ના ગેરબંધારણીય ઠરાવ ની વિસંગતતા બાબતે રાજુવાત કરવા ક્યારે મુલાકાત આપશો એવું રોજ પૂછવામાં આવે છે. કેમ કે મુલાકાત જરૂરી હતી. મહામાહિમ રાજયપાલ ને વટહુકમ બહાર પાડી ને ઠરાવ રદ કરવાની સત્તા છે. તેમ છતાં રોજ ઓફિસેથી ગોળ ગોળ જવાબ આપવામાં આવે છે. સીધે સીધું દેખાઈ આવે છેકે માનનીય મહામાહિમ રાજપાલશ્રી,સરકાર ના ઈશારે મળવા માંગતા નથી.. તો પછી આવા રબ્બડ સ્ટેમ્પ મહામાહિમ રાજપાલ પોતાનું કર્તવ્ય નિભાવી ના શકતા હોય તો આવા જાતિવાદી રાજપાલ ને જનતા ના ટેક્સ ના રૂપિયે ઠાઠબાઠ થી શા માટે પાલવવા.? માનનીય મહામહિમ રાજપાલભવન માં 20/12/19 ના રોજ માગેલી એપોઈમેન્ટ ને આજ દિન સુધી કોના ઈશારે ધ્યાને લેવામાં નથી આવી ? ગેરબંધારીય ઠરાવ બાબતે ગુજરાત ની દીકરીઓ આંદોલન કરી રહી છે એટલે એમને ન્યાય મળે એ માટેઅગ્રિમતાના ધોરણે મુલાકાત આપે એવું જણાવ્યું હોવા છતાં ધિક્કાર છે આવા સત્તાધિકારીઓ ને કે એસ સી. એસ. ટી. ઓબીસી ના ભવિષ્ય ને ખતમ કરનાર 1/8/18 ના ગેરબંધારણીય ઠરાવ બાબતે સાંભળવાની 10 મિનિટ પણ ફાળવવામાં ના આવે.સાંભળો આ ઓડીઓ કલીપ ..જેમાં રાજ્યપાલ ભવન ના અધિકારી કેવો ગોળ ગોળ જવાબ આપે છે..ચંદ્રિકા સોલંકી..7016032344