સનાતન ધર્મના તમામ સંતોની અને સનાતન ધર્મ પ્રેમી જનતાની સૌથી મોટી માગ એ છે કે સ્વામિનારાયણ સંપ્રદાય તેમના સાધુઓની આગળ સર્વોપરી અને ભગવાન જેવા જે શબ્દો લખે છે તેને તાત્કાલિક અસરથી દૂર કરે અને તેમણે છપાવેલા શાસ્ત્રોની અંદર પણ દૂર કરી નો ઠરાવ કરીને જાહેર જનતામાં તેની જાણ કરે
![](http://janfariyadnews.com/wp-content/uploads/2023/09/Screenshot_2023_0905_122718-256x300.jpg)
![](http://janfariyadnews.com/wp-content/uploads/2023/09/Screenshot_2023_0905_110902-213x300.jpg)
![](http://janfariyadnews.com/wp-content/uploads/2023/09/Screenshot_2023_0905_110851-171x300.jpg)
![](http://janfariyadnews.com/wp-content/uploads/2023/09/Screenshot_2023_0905_110834-215x300.jpg)
![](http://janfariyadnews.com/wp-content/uploads/2023/09/Screenshot_2023_0904_174629-300x167.jpg)
![](http://janfariyadnews.com/wp-content/uploads/2023/09/Screenshot_2023_0904_032838-298x300.jpg)
![](http://janfariyadnews.com/wp-content/uploads/2023/09/Screenshot_2023_0903_163208-300x298.jpg)
![](http://janfariyadnews.com/wp-content/uploads/2023/09/Screenshot_2023_0903_174123-300x203.jpg)
![](http://janfariyadnews.com/wp-content/uploads/2023/09/Screenshot_2023_0903_161910-1-242x300.jpg)
![](http://janfariyadnews.com/wp-content/uploads/2023/09/Screenshot_2023_0903_134222-181x300.jpg)
![](http://janfariyadnews.com/wp-content/uploads/2023/09/Screenshot_2023_0902_224921-300x215.jpg)
![](http://janfariyadnews.com/wp-content/uploads/2023/09/Screenshot_2023_0902_143546-300x185.jpg)
![](http://janfariyadnews.com/wp-content/uploads/2023/09/Screenshot_2023_0902_111642-1-264x300.jpg)
![](http://janfariyadnews.com/wp-content/uploads/2023/09/Screenshot_2023_0902_101001-1-226x300.jpg)
![](http://janfariyadnews.com/wp-content/uploads/2023/09/Screenshot_2023_0902_093101-1-300x243.jpg)
![](http://janfariyadnews.com/wp-content/uploads/2023/09/Screenshot_2023_0831_203540-196x300.jpg)
![](http://janfariyadnews.com/wp-content/uploads/2023/09/Screenshot_2023_0831_163433-214x300.jpg)
સનાતન ઘર્મના ઈતિહાસથી વિરુદ્ધની ઉપજાવી કાઢેલી *તમામ વિગતો* આધારો સાથે જાહેર કરવાની જરૂર છે. સનાતન ધર્મ સંત મંડળ
આજ સુધીમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જેટલું સાહિત્ય છપાયું હોય તેનો, જ્યાં કાયમી પ્રદર્શન રાખ્યાં છે અને જે જે ડૉક્યુમેન્ટરી બનાવી છે તેનો અભ્યાસ કરવામાં આવે તો તેમણે રચેલો અને પ્રસરાવેલો ખોટો ઈતિહાસ જાણી સૌ કોઈ આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય. સનાતન ઘર્મના લોકો દુ:ખી દુ:ખી થઈ જાય કદાચ તેમનો ગુસ્સો આસમાને પહોંચે અને આ તમામ પાપકર્મો ભસ્મીભૂત કરી નાખે. પાપનો ઘડો ભરાઈ ગયો છે.
સનાતન ઘર્મના ઈતિહાસથી વિરુદ્ધની ઉપજાવી કાઢેલી *તમામ વિગતો* આધારો સાથે જાહેર કરવાની જરૂર છે.
દરેક સંપ્રદાયને પોતાના નિયમો હોય છે. અને તે સંપ્રદાય પાળતા અનુયાયીઓ આ નિયમોનું પાલન કરે છે. જો તે નિયમો અનુકૂળ ન લાગે તો ડાહ્યા માણસો તરત જ જે તે સંપ્રદાય બદલી નાખે છે. તે ચૂપચાપ અનુકૂળ સંપ્રદાયના કે મૂળ પ્રવાહના અનુયાયી બની જાય છે.
કોઇ સંપ્રદાયને સારો કે ખરાબ કહેવો વાજબી નથી. જે તે સમયના સંજોગ મુજબ સંપ્રદાયનું સર્જન થતું હોય છે. સ્થાપના વખતે તો તેમાં સમયને અનુરૂપ સારી વાતો હોય જ તેથી તેને અનુયાયીઓ મળે છે, પણ પાછળથી તકસાધુઓ ઘૂસે છે અને બખેડા ઊભા કરે છે. જે જે ખામીઓ દેખાય છે તે પાછળથી ઘૂસેલા દુષ્ટ માણસોને કારણે હોય છે.
આવા એક સંપ્રદાયના વડાઓ (1) બીજા સંપ્રદાયને (2) પોતાના જ સંપ્રદાયના બીજા ફાંટાવાળાને અથવા (3) પોતે જે ધર્મનો હિસ્સો છે તે ધર્મને
પોતાનાથી નાનો કે નકામો ગણવાની ચેષ્ટા કરે છે. ઘણી વાર તો ખૂબ કુનેહથી ધીમે ધીમે જાળ ફેલાવે છે, ખાસ સફળ રહે છે પછી અહંકારી બની મર્યાદા વટાવે છે, અંતે ભાંડો ફૂટે છે ત્યારે વિવાદો થાય છે. વિવાદો ઊભા કરનારા તકસાધુ વડાઓ હોય છે. શરૂઆતના શબ્દ યુદ્ધમાં તે જોડાય છે, પણ અંતે પરિણામમાં તો જે અનુયાયીઓ છે તેમને શોષાવાનું આવે છે, તેેમનો જ ભોગ લેવાય છે. આવું બનતું રહ્યું છે…
માટે યાદ રાખો. આમ નાગરિક તરીકે …જાગતા રહેવાની જરૂર છે. ખૂબ વિચારવું. આત્માને પૂછવું, સીધા કૂદી પડવું નહીં. *આવા સમયે વિવાદી સંપ્રદાયને શાંતિથી રામ રામ કરી મોં ફેરવી લેવામાં પરમ સુખ છે.*
ભગવાન સૌનું ભલું કરે.
સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી અપાતા હિંદુ શાસ્ત્રોના તમામ જૂઠા અર્થઘટનોનો પર્દાફાશ કરતી અને તે શ્લોકોના સાચા અર્થ સંદર્ભ ગ્રંથની લિંક અને સ્નેપ શોટ સાથે આપતી pdf. છે
વાંચો, અને જ્યારે પણ આ જૂઠ તમારી સામે બોલવામાં આવે એટલે સામે આ સત્ય મોંઢા પર ફટકારો.
સનાતન ધર્મ બાબતેની ચોખવટ,પ્રમાણ આપવાની જરૂર નથી.અનંત કાળથી હાલમાં મંદિરો અને આસ્થા હજારો લોકો ને વાર તહેવારે જોઈ શકાય છે..
સનાતન ધર્મ ના દેવી દેવતાઓ બાબતે કોઈપણ નિર્ણય દેશ ના પ્રધાન મંત્રી, કેન્દ્રિય ગૃહ મંત્રી ,રાજ્ય મંત્રી કે કોઈ મુખ્યમંત્રી લઈ ના શકે…ભારત ભર ના સનાતની સાધુઓ,સંતો મહાત્માઓ અને શંકરાચાર્ય જી આ ધર્મ નું પ્રમાણ કહી શકે કેમકે તેમને ધર્મ ટકાવવા સાધુ પરિધાન ધારણ કરી સનાતની આચરણ સાથે આજે સનાતની ધર્મ ની શક્તિ પીઠો ચલાવી રહ્યા છે.અને પરંપરાગત તેનું જતન થાય છે..રાજકીય પાંખ વાળા નેતાઓ અલગ અલગ ધર્મ ના હોય શકે તેઓ સનાતન ધર્મ વિશે નિર્ણય લઈ ના શકે? સાળંગપુર સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ પોતાના બચાવ પક્ષ માટે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવીને માત્ર પોતાના હરી ભક્તો તેમના મંદિરોમાં આવે અને તે સિવાયના ન આવે તોય કોઈ ફરક પડતો નથી આ બધી બાબતોની જાણ કરવા માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલયમાં પહોંચ્યા છે જ્યાં સનાતન ધર્મના કોઈપણ સાધુ સંતોએ અથવા તો સનાતનની ગુરુગાદી ધરાવતા તમામ કથાકારો અને સંતો મહંતો જવાની કોઈ જરૂર નથી કેમકે સનાતન ધર્મનું પ્રમાણ એ આપણે સ્વામિનારાયણ ધર્મના સંપ્રદાય વાળાને આપવાનું હોય નહીં કેમકે આ સંપ્રદાય માત્ર 200 અઢીસો વર્ષ પુરાણો છે જ્યારે સનાતનની ધર્મ એ હજારો વર્ષ પુરાણો છે. સ્વામિનારાયણ સંપ્રદાય સાળંગપુર ની અંદર ગોપાળાનંદજીએ પોતાની મનગડત રીતે જે કોઈ જિલ્લો હનુમાનજી બાબતે પાડ્યો છે તે કાયમી ટકાવી રાખવા માટે હવે નવા તરકતો ઊભા થશે પરંતુ સનાતનની ધર્મના અનુયાયીઓ અને એની પરંપરાગત સંસ્કૃતિ જાળવણી કરનાર સંતો મહાત્માઓ હવે કોઈપણ હિસાબે ચલાવી લેશે નહીં અને હવે માત્ર ધર્મ યુદ્ધ એ જ કલ્યાણ સરકારોને અને રાજકીય પક્ષોને ખાસ વિનંતી કે આ ધર્મયુદ્ધની આડે માત્ર વોટબેંકની રક્ષા કાજે આવીને સનાતન ધર્મને નુકસાન કરતા પહેલા 100 ગણો વિચાર કરજો નહીં તો હિન્દુ દેવી-દેવતાઓ વાર તહેવારે પરચા આપવામાં કંઈ બાકી રાખતા નથી…
આજ સુધીમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જેટલું સાહિત્ય છપાયું હોય તેનો, જ્યાં કાયમી પ્રદર્શન રાખ્યાં છે અને જે જે ડૉક્યુમેન્ટરી બનાવી છે તેનો અભ્યાસ કરવામાં આવે તો તેમણે રચેલો અને પ્રસરાવેલો ખોટો ઈતિહાસ જાણી સૌ કોઈ આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય. સનાતન ઘર્મના લોકો દુ:ખી દુ:ખી થઈ જાય કદાચ તેમનો ગુસ્સો આસમાને પહોંચે અને આ તમામ પાપકર્મો ભસ્મીભૂત કરી નાખે. પાપનો ઘડો ભરાઈ ગયો છે.
સનાતન ઘર્મના ઈતિહાસથી વિરુદ્ધની ઉપજાવી કાઢેલી *તમામ વિગતો* આધારો સાથે જાહેર કરવાની જરૂર છે.
દરેક સંપ્રદાયને પોતાના નિયમો હોય છે. અને તે સંપ્રદાય પાળતા અનુયાયીઓ આ નિયમોનું પાલન કરે છે. જો તે નિયમો અનુકૂળ ન લાગે તો ડાહ્યા માણસો તરત જ જે તે સંપ્રદાય બદલી નાખે છે. તે ચૂપચાપ અનુકૂળ સંપ્રદાયના કે મૂળ પ્રવાહના અનુયાયી બની જાય છે.
કોઇ સંપ્રદાયને સારો કે ખરાબ કહેવો વાજબી નથી. જે તે સમયના સંજોગ મુજબ સંપ્રદાયનું સર્જન થતું હોય છે. સ્થાપના વખતે તો તેમાં સમયને અનુરૂપ સારી વાતો હોય જ તેથી તેને અનુયાયીઓ મળે છે, પણ પાછળથી તકસાધુઓ ઘૂસે છે અને બખેડા ઊભા કરે છે. જે જે ખામીઓ દેખાય છે તે પાછળથી ઘૂસેલા દુષ્ટ માણસોને કારણે હોય છે.
આવા એક સંપ્રદાયના વડાઓ (1) બીજા સંપ્રદાયને (2) પોતાના જ સંપ્રદાયના બીજા ફાંટાવાળાને અથવા (3) પોતે જે ધર્મનો હિસ્સો છે તે ધર્મને
પોતાનાથી નાનો કે નકામો ગણવાની ચેષ્ટા કરે છે. ઘણી વાર તો ખૂબ કુનેહથી ધીમે ધીમે જાળ ફેલાવે છે, ખાસ સફળ રહે છે પછી અહંકારી બની મર્યાદા વટાવે છે, અંતે ભાંડો ફૂટે છે ત્યારે વિવાદો થાય છે. વિવાદો ઊભા કરનારા તકસાધુ વડાઓ હોય છે. શરૂઆતના શબ્દ યુદ્ધમાં તે જોડાય છે, પણ અંતે પરિણામમાં તો જે અનુયાયીઓ છે તેમને શોષાવાનું આવે છે, તેેમનો જ ભોગ લેવાય છે. આવું બનતું રહ્યું છે…
માટે યાદ રાખો. આમ નાગરિક તરીકે …જાગતા રહેવાની જરૂર છે. ખૂબ વિચારવું. આત્માને પૂછવું, સીધા કૂદી પડવું નહીં. *આવા સમયે વિવાદી સંપ્રદાયને શાંતિથી રામ રામ કરી મોં ફેરવી લેવામાં પરમ સુખ છે.*
ભગવાન સૌનું ભલું કરે.
સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી અપાતા હિંદુ શાસ્ત્રોના તમામ જૂઠા અર્થઘટનોનો પર્દાફાશ કરતી અને તે શ્લોકોના સાચા અર્થ સંદર્ભ ગ્રંથની લિંક અને સ્નેપ શોટ સાથે આપતી pdf. છે
વાંચો, અને જ્યારે પણ આ જૂઠ તમારી સામે બોલવામાં આવે એટલે સામે આ સત્ય મોંઢા પર ફટકારો.
સનાતન ધર્મ બાબતેની ચોખવટ,પ્રમાણ આપવાની જરૂર નથી.અનંત કાળથી હાલમાં મંદિરો અને આસ્થા હજારો લોકો ને વાર તહેવારે જોઈ શકાય છે..
સનાતન ધર્મ ના દેવી દેવતાઓ બાબતે કોઈપણ નિર્ણય દેશ ના પ્રધાન મંત્રી, કેન્દ્રિય ગૃહ મંત્રી ,રાજ્ય મંત્રી કે કોઈ મુખ્યમંત્રી લઈ ના શકે…ભારત ભર ના સનાતની સાધુઓ,સંતો મહાત્માઓ અને શંકરાચાર્ય જી આ ધર્મ નું પ્રમાણ કહી શકે કેમકે તેમને ધર્મ ટકાવવા સાધુ પરિધાન ધારણ કરી સનાતની આચરણ સાથે આજે સનાતની ધર્મ ની શક્તિ પીઠો ચલાવી રહ્યા છે.અને પરંપરાગત તેનું જતન થાય છે..રાજકીય પાંખ વાળા નેતાઓ અલગ અલગ ધર્મ ના હોય શકે તેઓ સનાતન ધર્મ વિશે નિર્ણય લઈ ના શકે? સાળંગપુર સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ પોતાના બચાવ પક્ષ માટે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવીને માત્ર પોતાના હરી ભક્તો તેમના મંદિરોમાં આવે અને તે સિવાયના ન આવે તોય કોઈ ફરક પડતો નથી આ બધી બાબતોની જાણ કરવા માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલયમાં પહોંચ્યા છે જ્યાં સનાતન ધર્મના કોઈપણ સાધુ સંતોએ અથવા તો સનાતનની ગુરુગાદી ધરાવતા તમામ કથાકારો અને સંતો મહંતો જવાની કોઈ જરૂર નથી કેમકે સનાતન ધર્મનું પ્રમાણ એ આપણે સ્વામિનારાયણ ધર્મના સંપ્રદાય વાળાને આપવાનું હોય નહીં કેમકે આ સંપ્રદાય માત્ર 200 અઢીસો વર્ષ પુરાણો છે જ્યારે સનાતનની ધર્મ એ હજારો વર્ષ પુરાણો છે. સ્વામિનારાયણ સંપ્રદાય સાળંગપુર ની અંદર ગોપાળાનંદજીએ પોતાની મનગડત રીતે જે કોઈ જિલ્લો હનુમાનજી બાબતે પાડ્યો છે તે કાયમી ટકાવી રાખવા માટે હવે નવા તરકતો ઊભા થશે પરંતુ સનાતનની ધર્મના અનુયાયીઓ અને એની પરંપરાગત સંસ્કૃતિ જાળવણી કરનાર સંતો મહાત્માઓ હવે કોઈપણ હિસાબે ચલાવી લેશે નહીં અને હવે માત્ર ધર્મ યુદ્ધ એ જ કલ્યાણ સરકારોને અને રાજકીય પક્ષોને ખાસ વિનંતી કે આ ધર્મયુદ્ધની આડે માત્ર વોટબેંકની રક્ષા કાજે આવીને સનાતન ધર્મને નુકસાન કરતા પહેલા 100 ગણો વિચાર કરજો નહીં તો હિન્દુ દેવી-દેવતાઓ વાર તહેવારે પરચા આપવામાં કંઈ બાકી રાખતા નથી…
આજે લીંબડી ખાતે યોજાયેલ સનાતનની ધર્મના સંતેનું સંમેલન મળી ગયું જેમાં સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી લેખિત કોઈ બાહેધરી આપવામાં ન આવતા સંતોમાં નારાજગી ફેલાઈ ગઈ અને સનાતન ધર્મની પ્રજાની અંદર પણ નારાજગી જોવા મળે છે.
ગઈકાલે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને વહીવટ કરતાઓને સનાતન ધર્મની પ્રજા ની જાણે બીક લાગી હોય તેવી રીતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને મળવા દોડી ગયેલા અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે તેમજ આ વિવાદ અંગે ચર્ચા કરીને તેઓએ ખાતરી આપી હતી કે અમે રાતો રાત ભીત ચિત્રો સાળંગપુર માંથી હટાવી લઈશું આમ સનાતન ધર્મની પ્રથમ જીત તો થઈ છે જેવું કહી શકાય પરંતુ આજરોજ જે રીતે લેખિત બાંહેધરી આપી નથી તે રીતે આ ધર્મયુદ્ધ અહીં પૂર્ણ થયું નથી તેમ પણ કહી શકાય.
સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મ માટે ભાવિનો ખતરો છે તેવું કહી શકાય કેમ કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર હિન્દુ દેવી-દેવતાઓ માટે જે રીતે બોલાય છે જે રીતે તેમના અજ્ઞાની અધકચરા સંતો તેમની સભાઓની અંદર વાણી પીરસે છે અને હરિભક્તોને ખોટી રીતે માહિતગાર કરે છે તેવી રીતે જ આ સ્વામિનારાયણ સંપ્રદાયના દેશ-વિદેશના મંદિરની અંદર પણ વિદ્યાર્થીઓને રાખીને નાની ઉંમરના પાકટ વયના લોકોને રાખીને તેમના માતા-પિતા સાથે પણ ભારોભાર અન્યાય થતો હોય તેવી અસંખ્ય ફરિયાદો પણ પ્રાપ્ત થઈ છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના આધુનિક ભણેલા ગણેલા સંતો અને મહાત્માઓ પોતાને કહેવડાવતા લોકો રાજકીય લોકોને માત્ર પોતાની વોટ બેંકની લાલચ આપીને સતત તેમનો ઉપયોગ કરતા આવ્યા છે અને પ્રદર્શનના નામે લાખો અને કરોડો રૂપિયાની જગ્યાઓ આજે સરકારમાંથી મેળવેલી છે અને તેમાં પ્રદર્શનનો તેમના સ્વામિઓના સંતોના અને હવે તો આપણા હિન્દુ દેવી-દેવતાઓના પણ ભીંત ચિત્રો લગાવીને બતાવવામાં આવે છે અને તેના પણ પ્રદર્શનના પૈસા લેવામાં આવે છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના વિદેશના તમામ મંદિરોની અંદર આજે પણ સનાતન ધર્મ બાબતે અપ પ્રચાર થઈ રહ્યો છે જેને ભારતીય શાસક પક્ષના નેતાઓ પણ માત્ર પોતાની સ્વપ્રસિદ્ધિ અને સ્વ સન્માન ખાતર ટેકો આપી રહ્યા છે આ કોઈપણ હિસાબે ચલાવી લેવાય નહીં તેઓ આજે પણ પ્રમુખસ્વામીને અને હયાત ડોક્ટર મહંત સ્વામીને તેમજ સ્વામિનારાયણના પૂર્વ થઈ ગયેલા તમામ સાધુઓને વિદેશોના મંદિરોમાં ભગવાન તરીકેનું સ્થાન આપીને ભગવાનના નામે તેમના કાર્યકરો અને ઉત્સવો કરે છે અત્રે એ ખાસ જાણ રાખવું કે ભારતીય સનાતન ધર્મમાં ક્યાંય પણ સ્વામિનારાયણ શબ્દનો ક્યાંય કોઈ જગ્યાએ ઉલ્લેખ જ નથી તેમણે આ ઉપજાવી કાઢેલી 200 250 વર્ષના ઇતિહાસની વાત છે માટે આ વખતે આજે ધર્મયુદ્ધ છેડાયું છે અને એ પણ શ્રાવણ મહિનામાં એટલે કોઈ પણ હિસાબે આ સ્વામિનારાયણ સંપ્રદાયને તેમના તમામ ગેર બંધારણીય કાર્યક્રમો થતા હોય તેને રોકવા જોઈએ ચલાવી લેવાય નહીં અને તેમનો કાળા નાણાનો જે વેપાર દેશ વિદેશ કક્ષાએ થાય જ છે તેને પણ રોકવો જોઈ એ.
મારું એવું સ્પષ્ટપણે માનવું છે અને હું પોતે જ એનો સાક્ષી છું કે સ્વામિનારાયણ સંપ્રદાય છેલ્લા ત્રણ-ચાર દાયકાથી જે ફુલ્યો ફાલ્યો છે તેનું ચોક્કસ કારણ છે એક માત્ર શાસક સરકારો અને તેના નેતાઓ અને ઉદ્યોગપતિઓ એનું કારણ એ છે કે તેમના તમામ વોટબેંકના રાજકારણ જેવા અને કાળા કારનામાઓ અને હવાલાઓ કરવામાં સ્વામિનારાયણ ટ્રસ્ટોનો ભયંકર ઉપયોગ કરવામાં આવ્યો છે અને આજે પણ તમે સાબિતી જોઈએ તો તમામ મંદિરોના જો ચિઠ્ઠાઓ ખોલવામાં આવે તો તેમના તમામ વ્યવહારો ઉપરથી ખબર પડે અને તેમને દેશ વિદેશની એક સૌથી મોટી સંયુક્ત સંસ્થા બનાવીને રજીસ્ટર કરાવી છે જે તમામ દેશોની અંદર અને રાજકારણમાં અને કેન્દ્રીય લેવલે અને રાજ્ય સરકારોની અંદર પણ તેમણે માન્યતા પ્રાપ્ત કરી છે જેથી તેના લેટરડેડ ઉપર તે ઇચ્છે તેવા વ્યક્તિઓ આવન જાવન કરી શકે છે અને તમામ કાળા વેપારોના ચિઠ્ઠ્ઠા ખોલી શકે છે જે ભાવિ પેઢીના લોકો માટે સનાતન ધર્મ ટકાવી રાખવા માટે ખૂબ જ નડતરરૂપ થાય છે એવું મારું માનવું છે.
છેલ્લા બે ત્રણ દાયકા ની અંદર સનાતન ધર્મના દેવી દેવતાઓ માટે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ જે બફાટ કરીને જે ખોટા ભીત ચિત્રો કરીને જે ખોટી ખોટી મનગડત વાર્તાઓ કરીને જે ખોટા શાસ્ત્રો પ્રિન્ટ કરાવીને વેચવાના શરૂ કર્યા છે જે સનાતન ધર્મ માટે સૌથી મોટો ખતરો છે.
સનાતન ધર્મને દિવસે દિવસે સંતો અને મહાત્માઓ મળવા બહુ મુશ્કેલ થશે હયાતમાં જે સાધુ સંતો તેમની પાસે છે અને તેમની પાસે જે જ્ઞાન છે અને તેમણે જે ભારતીય સંસ્કૃતિને જાળવી રાખી છે જે ભાવી સમયની અંદર જાળવી રાખવી આધુનિક પ્રજામાં ખૂબ મુશ્કેલી સર્જી શકે તેમ છે કેમકે સ્વામીનારાયણ સંપ્રદાય જેવા આજે પણ યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને આ યુવાનો ભવિષ્યની અંદર ભારતીય સનાતન સંસ્કૃતિનું જતન નહીં કરી શકે તેવું ચોખ્ખું દેખાઈ આવે છે.
જન ફરિયાદ . ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક તંત્રી પ્રદીપ રાવલ ગાંધીનગર.
નોધ : અહીંયા કોઈપણ માહિતી કોઈપણ જાતના રાગ દ્વેષ વિના વાંચન સુવિધા માટે પ્રસિદ્ધ કરવામાં આવે છે અને જનજાગૃતિના ભાગરૂપે જ પ્રસિદ્ધિ અપાય છે તેમ છતાં કોઈને પણ કોઈ વાંધાજનક સમાચારો કે ફોટાઓ લાગે તો તંત્રીશ્રીનો સંપર્ક કરીને અહીંયાથી દૂર કરી શકાશે