🇮🇳 *આપના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી કહે છે કે ભ્રષ્ટાચાર હટાવો હું જનતાની સાથે છું*
*ભાજપ ના નેતાઓ આવા સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ Bhavesh Bhai .M. Takodia ,મિતાબેન ગાંધી, મહેશ ચાવડા, ઝોનલ, કેયૂર ચૌધરી અઠવા ઝોન ઉપર શું એક્શન લે છે, તે હવે જોવાનું છે,*
*અને આવા અધિકારીઓ IAS કલેકટર સુરત શ્રી રાજેન્દ્ર કુમાર, ધવલભાઇ પટેલ અને આયુષ સંજીવ કુમાર ઓક જેવા અધિકારીઓને ઉંધા ચશ્મા પહેરાવીને મુખ બનાવવાનું કામ કરે છે,એમને કોઈ બોગસ મકાન ના ફોટા બતાવીને સચ્ચાઈ છુપાવવામાં આવી છે, પોતે જોવા આવે ને તો જ ખબર પડે સ્થળ ઉપર કેટલા મૂર્ખ બની ગયા…?*
*( આ વિડીયો ફોટોગ્રાફ મુકું છું જેમાં ફરિયાદી રાકેશ ખીલાવાલા અને અઠવા ઝોનના ઝોનલ મિતાબેન B ગાંધી અને Bhavesh Bhai .M. Takodia શું બોલે છે. તે જુઓ એ અધિકારીઓ ને બધી જ ખબર છે. તેમના મોઘા માથી બધું કબુલે પણ છે. કે કેવી રીતે સુરત મહાનગરપાલિકાના હુકમ 1177 તારીખ 18-3-2014 પ્લોટ નંબર 1, ગંગોત્રી સોસાયટી, ગાંધી કુત્રિર પાછળ, ભટાર રોડ, સુરત, ગેરકાયદેસર બાંધકામ 1.90 X 9.50 મીટર પ્રમાણે દૂર કરવામાં આવેલ નથી ) આ વિડીયો ને IAS શાલિની અગ્રવાલ SMC કમિશનર , IAS કલેક્ટર આયુષ સર સુધી પહોંચાડો જેથી કરીને આ બધા અધિકારીઓ ડિસમિસ થઈ શકે.*
*આવા ભસ્ટાચારી અધિકારીઓની ઉપર ભારતીય દંડ સંહિતા 1860 પ્રકરણ -9 કલમ* *166.166A અને166B* *( કોઈ વ્યક્તિ નુકસાન પહોંચાડવાના ઈરાદા થી રાજ્ય સેવક કાયદાની અવજ્ઞા કરવા બાબત )*
*જ્યારે કોઈ રાજ્ય સેવક કોઈપણ વ્યક્તિને નુકસાન પહોંચાડવા માટે વૈઘાનિક આદેશ અથવા કોર્ટના આદેશ ને અવગણે છે. તો તેમાં બતાવ્યા મુજબ ગુનો કહેવાય છે,આ કલમ ની ફોટો કોપી આની સાથે છે*
*સત્યમેવ જયતે*
લિ. ફરિયાદી Rakesh Khilawala
👇
: *સુરત મહાનગર પાલિકામાં કમિશનર ને અરજી કરી હતી. તેના પુરાવા અને (કમિશનર મેડમ શાલીની અગ્રવાલ ) અને અધિકારીઓને Whatapp થી જાણ કરી હતી તેની કોપી*👇
:
👉 *પ્લોટ નંબર 1, ગંગોત્રી સોસાયટી, ગાંધી કુટિર ની પાછળ, ભટાર રોડ, સુરત, આ વિડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે ગેરકાયદેસર બાંધકામનો ( મકાન- માલિક મહેશભાઈ પરસોતમદાસ મહુવાઘરા અને એમનો છોકરો ફેનીલ મહેશભાઈ મહુવાઘરા રાકેશ ખીલાવાલા ને પૈસા થી ખરીદવાનો પ્રયત્ન કરે કરે છે, જે સાબિત કરે છે, કે SMC ના અધિકારી પણ આ મકાન-માલિક ના કાળા કામમાં સામેલ છે.)*
*( ફરિયાદી તો વેચાયો નહીં…….? પણ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને ડેપ્યુટી કમિશનર વેચાઈ ગયા હોય એવુ લાગે છે..? ) જેથી કરીને આજે ગેરકાયદેસર બાંધકામ idNo.1177 તરીખ 18-3-2014 ના રોજ.1.90 મીટર X 9.50 મીટર એટલે 6.25 ફુટ X 30.25 ફુટ થઈ છે, તે હુકમ પ્રમાણે દૂર થતું નથી . જો ગેરકાયદેસર બાંધકામ દૂર કરી નાખ્યું હોય તો. સ્થળ ઉપર એટલી જગ્યા ખુલ્લી દેખાવી જોઈએ…? આ ફોટોગ્રાફમાં દેખાય છે. ખુલ્લી જગ્યા…?* ( ફરિયાદી ની જગ્યા પર *મંત્રી* ની કોઈની જગ્યા *અંદાજે 100 ફૂટ દબાયેલી હોય* તો તે જતી કરે….? ) મને મારી જગ્યા નથી વેચવી…?
*હવે સુરતની જનતાને ખબર પડી ગઈ હશે, કે આ ગેરકાયદેસર બાંધકામ દૂર કેમ નથી થતું સુરત મહાનગરપાલિકાના કરેલ ( હુકમ )મુજબ*
*જેથી કરીને હર એક સરકારી અધિકારી પાસે આ વિડીયો પહોંચે અને તેમને સચ્ચાઈ ખબર પડે અને જે SMC અધિકારી કામ નથી કરતા સુરત મહાનગરપાલિકાના હુકમ મુજબ એમને જણાવે કે હવે કામ કરો ,*(મારી પાસે વિડિયો છે)
લિ. ફરિયાદી :- રાકેશ ખીલાવાલા 👇
ઉપરોક્ત રાકેશ ખીલાવાલાં ની પુરાવાઓ જરૂરી પત્રવ્યવહાર અને વિડિયો સાથે ની ફરિયાદ janfariyadnews ને મળતા ઉપર પ્રમાણે પુરાવાઓ મુકેલ છે.. ફરિયાદી નું કહેવું છે કે SMC અઠવા ઝોન ના અધિકારીઓ સ્થળ તપાસ કર્યા બાદ સાચા પુરાવાઓ કમિશનર ને રજૂ કર્યા નથી ને ઊંધા ચશ્મા ઉચ્ચ અધિકારીઓ પહેરાવે છે અને સાચી રજુ વાત દર્શાવતા નથી અને મારી સામે વાળા ને છાવરી રહ્યા છે..આવા અધિકારીઓ ઉપર જો તપાસ કરાય તો તેઓ સસ્પેન્ડ થાય તેમ છે..ફરિયાદી પાસે અધિકારીઓ ની કબુલાત નો વિડિઓ પણ છે કે જેમાં અધિકારીઓ કબુલાત કરતા સંભળાય છે ને જોવા પણ મળે છે જે સ્થાનિક ન્યૂઝ ચેનલ માં પણ બતાવવામાં આવ્યું છે..
ફરિયાદી ના કહેવા પ્રમાણે જો ઉચ્ચ અધિકારી.કમિશનર જાત તપાસ કરે તો આ દૂધ નું દૂધ અને પાણી નું પાણી થઇ જાય અને ગેર કાયદેસર બાંધકામ ઉપર ના ફોટાઓ માં દર્શાવ્યા પ્રમાણે પ્રત્યક્ષ જોઈ શકાય..
અધિકારીઓ ની મિલી ભગત પણ હોય તો તે સામે આવી જાય અને ગેર કાયદેસર બાંધકામ તોડી ને ફરિયાદી ને ન્યાય મળી શકે…
આ બાબતે સ્થાનિક કોર્પોરેટર,ધારાસભ્ય.કલેક્ટર ને પણ ફરિયાદી પુરાવા સાથે રજૂ કરી ચૂક્યા છે..
હવે જોવાનું રહ્યું કે ફરિયાદી ની ફરિયાદ નો નિકાલ જવાબદાર અધિકારીઓ.કમીશ્નર કરે છે કે પછી તેમ અપં રાજકારણ રમાઈ જશે..
તંત્રી : પ્રદીપ રાવલ
**************”””*”*****************†**
નોધ: janfariyafnews પોર્ટલ/ચેનલ/અખબારો માં નિષ્પક્ષ રાગદ્વેષ વિના ફરિયાદી ની ફરિયાદ તેમજ પુરાવાઓ/પત્રવ્યવહાર/ફોટાઓ/વિડિયો ના આધારે પ્રસિદ્ધિ અપાય છે.તેમ છતાં કોઈ વાંધાજનક સમાચારો લાગે તો તેવા સમાચારો તંત્રી નું ધ્યાન દોરવા થી દુર કરી શકાશે..તંત્રી
********””””””******************************
આપની આસપાસ બનતી ઘટનાઓ/ફરિયાદો અમોને વોટ્સ અપ ઉપર 9824653073 કોલીંગ સાથે જાણ કરી મોકલી આપી અમારા અખબાર/ઈલેક્ટ્રોનિક/સોશિયલ મીડિયા જેવા તટસ્થ મીડિયા માં પ્રસિદ્ધિ મેળવી યોગ્ય ન્યાય મેળવો.
*******”***””************************
સુરત.SMC ના અધિકારીઓ પુરાવા હોવા છતાં ગેર કાયદેસર બાંધકામ માં કોના ઇશારે જવાબદાર ઉપર કાર્યવાહી કરતા નથી?આ વીડિયો માં સમાધાન,સેટલમેન્ટ ની વાતની કબુલાત સંભળાય છે..