GN_27-6-22 (1)
[6/26, 5:22 PM] Leena Sharma.MeM: NOG.SS.No.0098
વિષય:- યોગ ધર્મ સંસ્કૃતિ અને ઋષિ પરંપરા
પ્રકાર:- ગદ્ય
શીર્ષક:- પ્રાચીન પરંપરા
ભારતીય સંસ્કૃતિ એ સમૂચા વિશ્વને ઘણી બધી સોગાતો આપી છે એમાંથી એક સોગાત છે યોગ શરીર અને મનની શાંતિ માટે યોગ બહુજ જરૂરી છે યોગના મહત્વ માટે લોકોને જાગૃત કરવા માટે અને આખી દુનિયામાં યોગને પહોંચાડવા માટે દર વર્ષે 21 જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રૂપમાં મનાવવામાં આવે છે .આ દિવસે દર વર્ષે બધા લોકો મળીને સ્કૂલ ,કોલેજ અને સાંપ્રદાયિક સ્થાન , બગીચામાં , મેદાનોમાં એકત્રિત થઈને યોગ કરે છે અને યોગના લાભ ને લઇ લોકોમાં જાગરુકતા ફેલાવવા નું કાર્ય કરે છે.
યોગ ભારતની પાંચ હજાર વર્ષ પ્રાચીન પરંપરા છે જે શરીર તથા મનની સમરસતાને પ્રાપ્ત કરવા માટે શારીરિક માનસિક અને આધ્યાત્મિક ગતિવિધિઓને જોડે છે .યોગ શબ્દ સંસ્કૃતિ થી લેવાયો છે .સમકાલીન સમયમાં સંપૂર્ણ વિશ્વમાં વિભિન્ન રૂપોમાં આનો અભ્યાસ થાય છે અને આની લોકપ્રિયતા માં વૃદ્ધિ જારી છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નું પ્રસ્તાવ સૌપ્રથમ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં મૂક્યો હતો. આ પ્રસ્તાવ 17મી સિતમ્બર 2014 માં મુકાયો હતો આ પ્રસ્તાવને ગૌર કર્યા પછી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 11 ડિસેમ્બર 2014માં 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અથવા વિશ્વ યોગ દિવસ ના તોર પર ઘોષિત કર્યો 2015માં પહેલી વખત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવ્યું અને ત્યારથી આજ સુધી દુનિયાભરમાં મનાવવામાં આવે છે.
મિત્રો આ પ્રાચીન પરંપરા છે ઋષિમુનિઓ દ્વારા મળેલી ધરોહર છે એટલે…………
કરો યોગ રહો નિરોગ.
✍️
લીના શર્મા
હાલોલ.
[6/26, 6:22 PM] Ragini Shukla.MeM.NOG.Bombay: NOG SS NO – 0050
વિષય – પ્રાચીન ભારતનો ધર્મ
………………………………..
ભારતી પ્રાચીન ધર્મને પરંપરા વૈશ્વિક ઓળખ બની ગઈ છે. સાહિત્ય અભિવ્યક્તિની ઉત્પત્તિ પ્રાચીન ગ્રીસના સમયથી છે.
આપણો પ્રાથમિક સ્તોત્રતો નોંધપાત્ર છે. ભાગ અનિશ્ચિત ખોવાઈ ગયેલો છે જે પથ્થરમાં કોતરવામાં આવ્યો તે મૂળમાં બચી ગયાં.સદભાગે સંસ્કૃત મોટાભાગે પ્રાચીન પૂર્વીય ભાષા વિપરીત ક્યારેય ન ભૂલાય.
સૌથી મોટું ને સામગ્રીમાં કાવ્યાત્મક કાર્યો છે. વેદો, મહાભારત ,રામાયણ .
પૌરાણીકને મહાકાવ્યના કાર્યો મનુનો કાયદો સંગ્રહ બચી ગયો છે. આ વિશિષ્ટ સ્મારક છે .જેમાં ધાર્મિક વિધિઓ જોડાયલ છે.
બૌદ્ધ ધર્મનાં અધ્યયનનો સ્તોત્ર દંતકથાઓ પ્રાચીન સાહિત્યનો ઇતિહાસ વૈદિક, મહાકાવ્યો, શાસ્ત્રીય સંસ્કૃત, સાહિત્યનો સમયગાળા ગાળો.
બે તબક્કામાં મૌખિક પરંપરા ની વર્ચસ્વ દ્વારા વર્ગીકૃત છે. ભારતીય જીવન પ્રાચીન ભારત મહાભારત ને રામાયણની બે મહાન મહાકાવ્ય રૂપે જીવનના તમામ પાસાઓ પકડી રાખે છે.
વેદ દેવતાઓના મોંમાંથી વેદ રેડયા બ્રહ્માએ સમયની સીમા એ કાલક્રમિક સંકેતો. રાજાવંશવાળા વધુ પ્રાચીન વેદ શ્લોકોનો ગદ્યમાં પણ છે. તેમાં વિવિધ દેવી-દેવતાઓના સ્તોત્રો, નૈતિકતા નિયમો, ધાર્મિક વિધિઓ છે.
જે મધ્યયુગમાં સમગ્ર વિશ્વમાં ફેલાયેલું છે.
અંતે સંસ્કૃતના અંતમાં કવિતા પણ કલાત્મક તકનીકો રજૂ થઈ છે.
રાગીની શુક્લ “રાગ”
મુંબઈ