આ પણ જૂઠાણાં ની સરકાર સાબિત થઈ છે..શ્રમિકો પાસેથી ભાડાના ના છોડ્યા..રાશન કાર્ડ માં સડેલું અનાજ આપ્યા ની ફરિયાદો છે.કોણે ક્યાં કેટલા શું વહેંચ્યા જેનો કોઈ હિસાબ નહી.મધ્યમ વર્ગ ને રોજ ફિક્સ કરેલા આરોગ્ય ના આંકડા થી છેતરામણી જાહેરાતો છે.સૌ અંધ ભક્ત ઊંટ નો હોઠ સરકાર સામે સામે મો ફાડી. લબડાવી સ્વાર્થે લાચાર થી બધું ચૂપ ચાપ જોયાં કરે છે..પ્રજા ની છાતી ઉપર ચઢી આં સરકાર રોજ નવા જુઠ્ઠાણાં ફેલાવે સત્તા ના જોરે બંધ બારણે રાજકીય નગ્ન નાચ ninjem નિર્ણયો કરે…હવે મીડિયા ની પ્રેસ મીટ પણ બંધ…માહિતી અધિકારીઓ ને પોતાની ખુરશીમાં બેસી સીએમ હાઈ પાવર કમિટીના ઘરના ભુવાઓ એ વગાડેલા ડાકલા ના વિડિઓ મીડિયા ને લાઈવ કરવા મોકલાય…સીધે સીધી બેઠી પ્રેસ પ્રસિદ્ધિ માટે આંકડાઓ ની માયાજાળ રચીને ને મોકલી દેવાય….વોરિયર્સ માંથી અને કોરોના પેકેજ માંથી પણ બાકાત મીડિયા ચૂપચાપ બધું છાપી પ્રસિદ્ધિ આપે……કોઈ કોઈ ને કહેનાર નહિ..પ્રાઇવેટ હોસ્પિટલ મા સાડા આઠ થી અગિયાર લાખ ના માત્ર બેચાર ગોળી.બેચાર ઇન્જેક્શન આપવામાં પેકેજ લેવાય..આખ ઘર માં એક પોઝિટિવ હોય તો મૃત્યુ ઘંટ નો ભય ડોકટરો દ્વારા બતાવાય .. આખું ઘર ટેન્શન મા..સરકારી હોસ્પિટલો માં સીધા જાવ તો લક્ષણો વિના કોઈ ટેસ્ટ ના કરે. પરિણામે પ્રાઇવેટ ના દલાલ સરકારી ડોકટર અને અધિકારીઓ બને…. બધા બધું જાણતા હોવા છતાં ઢાંક પોછોડો કરાય…..પ્રજા સાથે દેખી શકાય તેવી ના ઇન્સાફી સત્તાના જોરે કરવામાં આવે…સાંસદ કે.સી.પટેલ જેવા મુસ્સદી વાપી ના બજાર માં સલૂન ખોલાવી વાળ કપાવવા બેઠા હોય અને વિડિયો વાયરલ થાય..કોંગ્રેસ ના લોકો સત્તાના દૂર ઉપયોગ નો આક્ષેપ કરે…રાજકોટ ના ધારાસભ્ય પાન.ગુટકા ની દુકાન આખી બહારવટિયા ની જેમ લૂંટી લઈ વાયરલ વિડિઓ અને પેપર પ્રસિદ્ધિ દેખાય…સુરત કોર્પોરેટર ના ભાઈ સવાલાખ રૂપિયા શ્રમિકો ના લૂંટી શ્રમિકઢોશ્રમિકને લોહી લુહાણ થાય તેવો માર મારે ..તોયે લિંબાયત માં કરવા ખાતર કેસ કરી સાંસદ પાટીલ ના દલાલ રાજેશ વર્મા ને તાત્કાલિક જામીન પર છોડી મુકાય…..અમદાવાદ માં પીએસઆઇ ને ધસડી ગાડીમાં નાખતા રણજીત ભરવાડ નામના માથાભારે વ્યક્તિ ને ભવન ભરવાડ ની સૂચના થી છોડી દેવામાં આવે…..રાજકોટ માં ડોડીયા નામના પીએઆઇ જાહેર મા મહિલા ને બે ફડાકા મારે….આવા ભાજપ ની ભવાઈ કરતા ધારાસભ્ય.સાંસદ અને લૂખા તત્વો ના ખેલ આં (ભાઈનું નહીં પણ ભાભી નું રાજ)આખા રાજકોટ માં લોકો ચર્ચાઓ કરે…તેવા સ્ટેમ્પ રાજ ચલાવતા વિજય રૂપાણી અને પ્રદીપસિંહ જાડેજા…..ગુજરાત ની પ્રજા માં ભાજપ ની સરમુખત્યાર શાહી બતાવવા નીકળ્યા છે કે શું?…..શું કોઈ માનવતા જેવુ કાઈ છે જ નહિ?…આખી સરકાર ભ્રષ્ટાચાર ના દરિયામાં સાબિત થઈ તોયે હજુ ” કોરોના” થી ડરતા નથી?……પણ જૂન.જુલાઈ માં આં સત્તાધીશો ના ધોતિયા ઢીલા થઈ જવાના છે અને સિક્યોરિટી ઓછી પડે તેવું કોરોના પોઝિટિવ નું રૌદ્ર સ્વરૂપ સામે આવતું દેખાય રહ્યું છે જે સરકારી આકડાં ની વૃદ્ધિ ઉપરથી દેખાઈ આવે છે.. રાજકીય પાપ ની સીમા હવે આં મોદી શાહ શાશન ઓળંગી ચૂક્યું છે….મહાદેવ માફ નહિ કરે..એક હિ આગ જન ફરિયાદ….ન્યુઝ ઓફ ગાંધીનગર દૈનિક..સંપાદક : પ્રદીપ રાવલ.ગાંધીનગર
(સત્ય ની જ હંમેશા પડખે રહેતું પાટનગર નું એકમાત્ર નીડર.પ્રાણવાન અખબાર)(આપના અભિપ્રાય નીડરતા.માનવતા ના ધોરણે 9824653073 વોટ્સ એપ કરશો નામ નીં ગુપ્તતા રહેશે.(હિંમતે મર્દા તો મદદે ખુદા)
૨૪ વરસ થી ભાજપ નું શાશન છે અનેક માનવ હત્યા.રાજકીય હત્યા.નલિયા સેક્સ રિસોર્ટ કાંડ ને બહુમતી થી વિરોધ પક્ષ ની ગેર હાજરી થી ક્લીન ચીટ.રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા બાહોશ પોલીસ કર્મીઓ ને ઊંધા રવાડે ચઢાવી નકલી એન્કાઉન્ટર ના ભોગ બનાવી નવ વરસ સુધી કેટલાક ને જેલવાસ કરવો પડ્યો.ગુજરાત માં લોહિયાળ ૧૨ વરસ નું કલંકિત શાશન ભોગવી અઢી લાખ કરોડ ના દેવામાં ગુજરાત સરકાર ને મૂકી મોદી દિલ્હી પીએમ બન્યા..અનેક જુઠ્ઠાણા નો ઇતિહાસ રચી હથેળી માં ચાંદ બતાવી આં પોસ્ટકાર્ડ લખવાનુ કહેતા કહેતા ભાઈ દિલ્હી જઈ આજે બહેનો ના ઘર ભાંગવા આવ્યા ત્યાં સુધી પાછા ડોકાતા નથી …દિવસે દિવસે ખોટા પ્રજાં હાલાકી ના નિર્ણયો થી ત્રાહિમામ મોદીજીના અનુયાીઓ રૂપી અંધ ભક્તો પણ ત્રણ વાંદરા ના નિશાન ની જેમ મો લટકાવી પ્રજા માં ફરે છે….રૂપાણી જી તો કરારબદ્ધ જાણે પાકા સ્ટેમ્પ નિં જેમ જ હોમવર્ક રૂપી શાશન કરે છે.માંડવી માનસી સોની પ્રેમ લીલા જાશૂષી કાંડ ઢાંક પીછોડો અને અનેક ગુજરાત ના કાંડ થી થર થર કાંપતી પ્રજા ઉપર ભય વિના પ્રીત નહિ નું શાશન મોદીજી ગુજરાત ની જનતા ને ભેટ સ્મૃતિ આપી ને ગયા…અનેક વૈભવ શાળી સામિયાના રિવર ફ્રન્ટ બંધિયાર પાણી ના પ્લેટફોર્મ ઉપર વિદેશી મહેમાનો બોલાવી તાંયફાં કર્યા.નકલી પ્રસિદ્ધિ માં કરોડો લૂંટાવી દીધા..દિલ્હી જઈ પણ મન કી બાત પ્રમાણે જાણે પ્રજા ઉપર વર લેવાનુ હોય તેમ નોટ બંધી.અને જી.એસ.ટી નો પાછો માર આપ્યો….દેશ ના માફિયા બેન્કો ના લૂંટારાઓ ને પણ ૯૬.૦૦૦ કરોડ દેવા માફ ની સખાવતો આપી સરમુખત્યાર શાહી ના દર્શન કરાવ્યા….કોરોના હવે ના મૂકે તે નક્કી……
સરકાર ના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ધોળકા મત વિસ્તાર ના ઉમેદવાર તરીકે ૩૨૭ મત થી જીત જાહેર કરીને અત્યાર સુધી મંત્રીનપદે ટકી રહ્યા.જેને હરીફ ઉમેદવાર દ્વારા હાઇકોર્ટ માં પડકારતા આજે તેઓ હાઇકોર્ટ ના ન્યાય મુજબ હારી ગયા છે એટલે કે ચૂંટણી કમિશનર ,ચુનાવ આયોગ ની તટસ્થતા સામે પણ સવાલ ઉભા થયા છે હવે તેમને નૈતિકતા ના ધોરણે હાઇકોર્ટ નું માં રાખવા શિક્ષણ મંત્રી તરીકે રાજીનામું આપવું જોઈએ.જો રૂપાણી સરકાર હજુ કોઈ ન્યાયિક ચેડાં કરવા જશે તો પ્રજામાં રહેલો બાકી નો વિશ્વાસ પણ ગુમાવી બેસે….
…જાણીએ ટૂંકો તેમની હાર નો ઇતિહાસ.
ભૂપેન્દ્રસિંહ ચુડાસામા રૂપાણી સરકારની કેબિનેટમાં શિક્ષણ મંત્રી છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા 327 મતોથી કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ સામે જીત્યા હતા. આથી કોંગ્રેસે તેમની આ જીતને હાઈકોર્ટમાં પડકારી હતી. અશ્વિન રાઠોડે એવો આક્ષેપ કર્યો છે કે, મતગણતરી વખતે ગણતરીમાં બેલેટ પેપરની ગણતરીમાં ગેરરીતિ આચરવામાં આવી છે. આ કેસમાં બન્ને પક્ષે સાક્ષીઓની જુબાની લેવામાં આવ્યાં બાદ રિટર્નિગ ઓફિસર ધવલ જાનીની ટ્રાન્સફર કરવા હાઇકોર્ટે સરકારને આદેશ કર્યો હતો. બીજી તરફ, ચૂંટણી પંચે પણ કબૂલ્યુ હતું કે, ધોળકા બેઠકની મતગણતરીમાં ગફલત થઈ છે અને કોર્ટે ગુજરાત સરકારને ધોળકાના રિટર્નિંગ ઓફિસર ધવલ જાની અને ઓર્બ્ઝવર આઈએએસ વિનીતા બોહરા સામે સખત પગલા લેવા પણ જણાવ્યું હતું. હવે આ સમગ્ર મામલો અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. આચારસંહિતા હતી ત્યારે જ ભૂપેન્દ્ર ચુડાસમાને ફાયદો કરાવવા માટે ડે. કલેક્ટર તરીકે ગૌરાંગ પ્રજાપતિને બદલીને તેમના સ્થાને ધવલ જાનીની નિમણૂક કરવામાં આવી હતી. પણ આજે કોર્ટે આ ચૂંટણી રદ કરી છે.
ગુજરાત સરકાર નું મુખ્યમંત્રી કાર્યાલય હવે ચોથી જાગીર નો અવાજ બંધ કરવા પ્રાઇવેટ વેબ સાઈટ આધારિત ન્યુઝ પોર્ટલ ના માલિક.તંત્રી ઉપર નોન બેલેબલ જેવા કાયદા અંતર્ગત ધરપકડ કરાવી ચોથી જાગીર ના હક ઉપર તરફ મારી રહી છે..મોટા કદાવર મીડિયા ને સરકારી યોજનાના કડ કરતા વધારે રકમ પ્રસિદ્ધિ પાછળ ફાળવી રહી છે અને સરકાર ને આર્થિક નુકશાન કરી રહે છે જ્યારે આજે મીડિયા ને વોરિયર્સ માંથી પણ બાકાત રાખી કોઈપણ કોરોના પેકેજ નહિ આપી ને એક માત્ર મોદી મીડિયા વિરોધી ચરિતાર્થ કરવા ભારતીય જાણતા પાર્ટી ના શાસકો નું આં ઘોર કૃત્ય ને કોરોના જેવા દૈત્ય ઘેર બેસાડે તો નવાઈ નહિ.શું ભાજપ સરકાર સરકાર ની ઘોર ટીકા કરનાર અને સત્ય પરિસ્થિતિ ની આયનો બતાવનાર તટસ્થ મીડિયા ના સંપાદકો, સુબ્રમણિયમ સ્વામી, જ્ય નારાયણ વ્યાસ..પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા,સુરેશ મહેતા અને અનેક મારા જેવા સમેન્સુ આવા નોન બેલેબલ કાયદા નો ઉપયોગ કરી કેસ કરી ધરપકડ કરાવશે?..ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (શિક્ષણ મંત્રી) હાઇકોર્ટ કેસ હારી જતા નૈતિકતા ના ધોરણે રાજીનામું આપે…આં પહેલી વકતા પાણી…”પડે તેવી દેવાશે” ભાગ ૬ બાદ વિકેટ પડી છે.. હજુ જાગ્યા ત્યાંથી સવાર થાય તો સારું…નહિ તો કોરોના રૂપી સૈન્ય તૈયાર છે… એક હિ આગ…જન ફરિયાદ..ન્યુઝ ઓફ ગાંધીનગર દૈનિક.પ્રદીપ રાવલ(9824653073).
(મંતવ્ય.ગજાનન અંબેકર)
નોટબંદી જીએસટી બિલ પસાર કરવામાં આવ્યો ત્યારે સમય હતો રાત્રી મહારાષ્ટ્ર પ્રદેશમાં મુખ્યમંત્રી શપથવિધિ સમારોહ યોજાયો હતો એ સમય પણ રાત્રે મોડી રાત્રે આજે જ્યારે પુનઃ વડાપ્રધાન સમાચાર માધ્યમો દ્વારા સંબોધન કરવા માટે આવશે તે સમય પણ રાત્રે અને ભારતીય અર્થતંત્રને ખોખલું કરવાના પ્રયાસો કરવા માટેનો સમય રાત્રે આઠેક વાગ્યાના સમયે આજરોજ આર્થિક સુનામીની પરિસ્થિતિ વખતે પીએમ કેયર ફંડની જાહેરાતોથી મબલખ ધનરાશિ જમા થઈ છે જેની નોંધ હિસાબ બિલકુલ આપવા માટે નિયમો નથી ત્યારે આજે સત્યનો તિરસ્કાર જૂઠનો સત્કાર કરવાનો પ્રયોગ અજમાવામા મોખરે મૂડીવાદી ચોકીદાર જનતા જનાર્દન સામે ક્યાં પ્રકારની અકલ્પનીય ચમત્કારીક જાહેરાત કરશે?આ વિડંબણા મનોમંથન જનમાનસમાં થઈ રહેલ છે અમારા અવલોકન પ્રમાણે ત્રીજા લોકડાઉન એલાન સંદર્ભે સરકારી સિસ્ટમ વડે જાહેરનામું બહાર પાડવામાં આવેલ ત્યારે જનમાનસમાં વિકટ પરિસ્થિતિમાં સમસ્યાઓ સંદર્ભે ઉપાયની આશા નિરાશામાં ફેરવાઈ ગઈ છે ત્યારે આજરોજ વડાપ્રધાન સમાચાર માધ્યમો દ્વારા જનતા જનાર્દન સામે સંબોધન વખતે નોટબંદી જીએસટી બિલ જેવા જોખમી જીવલેણ એલાન કરે તો નવાઇ નહીં કારણ કે જૂઠની ખેતી કરવામાં અવ્વલ દરજ્જાના સત્તામાં મદમસ્ત ભાજપ સરકારની પરંપરાગત જૂઠનો જય જયકાર કરવા માટે પ્રયત્નશીલ છે ભારતીય લોકશાહી લોકતંત્ર માટે ખતરનાક સાબિત થઈ રહેલા મૂડીવાદી ચોકીદાર અને તડીપાર મુક્ત ભારતદેશ બનાવવા માટે પ્રયત્નશીલ રહેવું એજ દેશપ્રેમ કહેવાય