मजदूरो की मदद के नाम पर नौटंकी क्यों?
किसी भी station पर कोई टिकिट नहीं बिकेगी फ़िर Confusion कैसा!
85% किराया केन्द्र सरकार देगी और 15% राज्य सरकार!
ગુજરાત માં બધીજ આંતર રાજ્ય સરહદ ઉપર શ્રમિકો ભૂખ્યા તરસ્યા અટવાયા..ચારે બાજુ સમાચારો વિડિઓ વાયરલ થયાં.તેવામાં કોંગ્રેસ સોનિયા ગાંધી એ રણશીંગુ ફૂક્યું કે શ્રમિકો પરપ્રાંતીયો ને વતન જવાની ટિકિટ ની વ્યવસ્થા સ્થાનિક પ્રદેશ કોંગ્રેસ કરશે.. બસ એવા મા ઊંગમાંથી જાગેલા ભાજપ ના પ્રવક્તા રૂપાણીજી ના સંકલન માં રહી ને રાતો રાત તૈયારી કરી સીએમ ઓ પાસે પ્રેસ કરવી તમામ કલેકટર ને સૂચના આપી ટિકિટ અંગે ની વ્યવસ્થા કરાવી દૂધે ધોયેલી સાબિત થવા હવાતિયાં મારી રહી છે. પણ ખરેખર શ્રમિકો ની રઝળતી પરિસ્થિતિ સ્થાનિક તંત્ર સૌ કોઈ જાણતું હતું અને હજુ પણ સ
આ સરકાર કહે છે તે વાસ્તવિકતા છે કે નહિ તે તો જે પીડાતા હોય અને ને સેવકો સાચા છે તેને ખબર પડે. એકાએક ભાજપ ના પ્રવક્તા કોંગ્રેસ કરેલી જાહેરાત ને પોઝિટિવ લેવાના બદલે રાજકારણ કરવાનો આક્ષેપ કરી તને નીચા પડવાની વાત કરે છે. બોલો આં સરકાર ને કેટલો અહમ છે અને હજુ પણ ગમે ત્યાં રાજકારણ રમી નાખે છે..આમને કોરોના જ એમની મુલાકાત લઈને સુધારશે….
(૧)મીડિયા પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિકના તમામ લોકો સવાર થી સાંજ અને ૨૪ કલાક સરકાર ના અને પ્રજાના સેન્સેટીવ સ્પોટ ઉપર જઈને પણ ન્યુઝ લાવી પ્રજાના ઘરે ઘરે પહોંચાડી છે અને તમામ રાજકીય. બિનરાજકીય અને કહેવાતા પ્રજા સેવકો પણ ઘેર બેઠા બધાજ સમાચારો મેળવે છે. સરકારી નિર્ણયો ને પણ પ્રાધાન્ય આપી રોજ લાઈવ પ્રેસ બતાવાય છે. તેમ છતાં એક માત્ર મોદી મીડિયા વિરોધી નીતિ ને કારણે આજે મીડિયા ને ફ્રન્ટ લાઈન વોરિયર્સ માં સરકારે સમાવેશ કરેલ નથી .કેં કોઈ પણ જાતનું કોરોના રાહત પેકેજ પણ આપેલ નથી આવું અમાનવીય કૃત્ય રૂપાણી સરકાર ૪૦ દિવસ થી કરી રહી છે..મે તંત્રી તરીકે cmo ને ચાલુ પ્રેસ માં ત્રણ વખત રજુવાત કર્યા છતાં સ્ટેમ્પ મુખ્યમંત્રી દિલ્હીની તેમના આકાઓ ની મંજુરી મેળવવામાં નિષ્ફળ ગયા છે કે કોઈ માહિતી ખાતાના સજ્જન અધિકારી પણ સરકાર ને આં બાબતે સમજાવવામાં નિષ્ફળ રહ્યા છે. હાલમાં ૧૩ પત્રકારો પોઝિટિવ કેસ બની ચૂક્યા છે તેમજ એક પત્રકાર નું થાઈરોઈડ.આર્થિક સંકડામણ માં મૃત્યુ પણ નીપજ્યું છે..હું પ્રદીપ રાવલ પોતે પણ મુખ્યમંત્રી કાર્યાલય ની બેદરકારી નો ભોગ બની ને ઇમરાન ખેડવાલાનની પ્રેસ માં હાજર હોવાથી આજે ૧૪ દિવસ હોમ કોરેન ટીન થઈ ચૂક્યો છું. .પ્રદીપ રાવલ તંત્રી.ન્યુઝ ઓફ ગાંધીનગર દૈનિક. ગાંધીનગર
https://m.facebook.com/story.php?story_fbid=553225878931507&id=100027322995343(રૂપાણી ની અમાનવીય સરકાર)
આ સરકાર ખેડૂતો અને શ્રમિકો નો દુશમન બની ને માનવતા નું ઘોર પાપ કરી કોઈ ની આંતરડી બાળી રહી છે..સદંતર પર પ્રાંત ના લોકો ને વતન પોતાના પૈસે મોકલવાની વ્યવસ્થા કરવામાં પણ સરકાર નિષ્ફળ રહી.અને બધી જ બોર્ડર ઉપર શ્રમિકો અટવાયા ના વિડિઓ છે. સરકાર ના કોઈ અધિકારી નું સંકલન નથી કે બીજા રાજ્ય ના વહીવટી તંત્ર સાથે સંકલન કરી શ્રમિકો ને ઘેર પહોંચાડી શકે..૧૬ સનદી અધિકારીઓ ને સોપેલી સદંતર કાર્યવાહી નિષ્ફળ નીવડી. રૂપાણીજી એ આં બેદરકારી સ્વીકારવી જોઈએ. એક પણ માનવતા ના પાપીઓ સમાન કહેવાતા ભાજપ ના છાસવારે બૂમ બરાડા પાડવા ભગવી વેશભૂષા માં ચોરે ને ચૌટે દેખાતા કાર્યકરો કે સંગઠન ના પદાધિકારીઓ.ધારાસભ્યો , નેતાઓ કે દલાલ સામાજિક પોઠિયા ઓનાં મોમાં મગ ભર્યા હોય અને જાણે ભ્રષ્ટાચાર ની ખીચડી પચી ના હોય તેમ બોલતા નથી કે બહાર આવતા નથી કે કાઈ બોલી શકતા નથી ..કેમકે હવે જાણે કે કોરોના તેમના ઘરો ની મુલાકાતે નીકળી હોય તેવા ડરી ગયા છે. અત્યાર સુધી મા ચૂંટાયેલા નગર સેવકો ૪૦ થી વધારે સિનિયર ઘેર પથારી માં ૧૦૧ ના તાવ થી ઝૂલી રહ્યા છે. તોયે પાપ કરવાનું હજુ છોડતા નથી…આમને નલિયા સંસ્કૃતિ અને તેમના આકાઓ નું ગુજરાત ૧૨ વર્ષ નું શાશન કોઠે પડી ગયું છે. ભગવાન બચાવે આવા રંગીન રાજકીય ભાજપ ની જમાત થી આં પ્રજાજનો ને…અંત મા હવે વિરોધ પક્ષ વાળી કોંગ્રેસ રહી રહી ને સોનિયા ગાંધી બોલ્યા કે દેશ માં શ્રમિકો ને વતન પહોંચાડવાની ટિકિટો નો ખર્ચ સ્થાનિક રાજ્ય પ્રદેશ કોંગ્રેસ ના સત્તાવાળાઓ કરે… બોલો શ્રમિકો ઉપર નું રાજકારણ શરૂ થયું…સરકાર ગરીબો ઉપર તો ૪૦ દિવસ થી રાજકીય સખાવત નો રોટલો શેકે છે હવે શ્રમિક હતા અને ખેડૂતો ને તો કુદરત અત્યારે સાચવી રહી છે કે જેમાં સરકાર સદંતર નિષ્ફળ છે. વાહ રે અભણ સરકાર ના મુરતિયાઓ વાહ. શું રાજકીય અમાનવીય ખેલ બતાવો છો……બસ પ્રજા ની સહન શક્તિ ખૂટી જશે ત્યારે જોજો આં ભાજપ કે કમળ ની દંડી વાલો કે પંજા વાલો તમને ક્યાંય રસ્તે રઝળતો પણ જોવા નહિ મળે….અને જોવા જેવી થાસે એ દિવસો હવે દૂર નથી દેખાતા….સરકારે સૌ પહેલા તેના તમામ સરકારી પગાર વાળા વોરિયર્સ(મીડિયા સિવાયના) ને આર્થિક ૨૫ લાખ નું પેકેજ આપી સાચવી લીધા છે..અને તેમના ઉપર પુષ્પ વર્ષા પણ કરાવી. હવે ગરીબો અને શ્રમિકો ની પેટ ની આંતરડી કોણ ઠારશે તે જોવાનું રહ્યું….
..https://m.facebook.com/story.php?story_fbid=552806888973406&id=100027322995343
https://m.facebook.com/story.php?story_fbid=552823962305032&id=100027322995343
નફ્ફટ,લાજ,શરમ,ઈજ્જત જેવું કાઈ હોય તો સરકાર દરેક જિલ્લા માં શ્રમિકો ની છાવણી બનાવી જિલ્લા વહીવટી તંત્ર ને તેમને ફૂડ પેકેટ આપી વૈકલ્પિક વ્યવસ્થા ના થાય ત્યાં સુધી માનવીય ફરજ નિભાવે…છેલ્લા ૪૦ દિવસ થી તમામ રાજ્યો ના માનવીય જીવદયા ના દાતાઓ દ્વારા અસંખ્ય જગ્યાએ અન્ન કેન્દ્રો અનાજ ની કીટ જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ નું વિતરણ થયું…સરકાર ઉપર નભતા લાલચુ ઉદ્યોગો ના માલિકો.યુનિયન.અને સરકારી પોઠિયા સમાન લોક સેવકો એ રૂપાણી ને સીએમ ફંડ માં ચેક આપી ફોટા પડાવી પ્રસિદ્ધિ લીધી અને હવે તમામ ભાજપના કાર્યકરો જાણે ભૂગર્ભ માં ઉતરી ગયા હોય તેમ શ્રમિકો બાબતે બહાર આવતા ફફડે છે.કેમકે આ પેટ ની આગ બહુ ખરાબ હોય છે અને તે જીવ પણ લેતા વિચાર ના કરે તેવા કિસ્સા બન્યા છે. પોલીસ નાહક ની ઘર્ષણ માં આવે છે.અને જવાબદારી વાળા બંધ કેબિનો માં બેસી હાઈ પાવર કમિટી ની બેઠકો માં નિર્ણયો લઈ ગોદી મીડિયા થી પ્રસિદ્ધિ કરાવે છે..હવે સંસ્થાઓ પાસે પણ કીટ.અને અન્ન ની અછત વર્તાય છે. સરકાર ના મામલત દારો,તલાટીઓ અત્યાર સુધી સંસ્થાઓ ના ખભે વહેચ્યું હવે તે પણ નવરા થઈ ગયા. સરકારે માત્ર ગરીબો અને કાર્ડ વાળા ને અનાજ આપ્યા અને તેમના ખાતા મા ૫૦૦ .૧૦૦૦ રૂપિયા આપ્યા છે..માત્ર વ્યવસ્થા ના નામે સરકારે ડિંડક કર્યું છે…સેવા ભાવિ સંસ્થાઓ એ ૪૦ દિવસ થી પોતાના સ્થાનિકો ને સાચવ્યા છે. શું સરકાર પાસે આકસ્મિક ફંડ નથી? ઉઘરાવી ને જ આપી શકે?……પ્રજાના દાતાઓ ની મૂડીનો હિસાબ જો આં શાસકો નહિબાપે તો કોરોના નો બાપ હવે આવીને આં શાસકો ના ગળા પકડશે તે નક્કી..કેટલી નીચલી કક્ષાએ આં સરકાર અને તેના અમાનવીય પ્રવૃત્તિઓ કરતા લોકો જઈ રહ્યા છે તે અત્યારે દેખાઈ આવે છે. આં કેવલ પ્રજાકીય પાપ માંથી કોણ મુક્ત કરાવશે.ક્યાં ગયા કહેવાતા મોદીજી ના ઘૂંટણિયે એવોર્ડ અને પદ્મ શ્રી લેવાની લાઈનો લગાવતા ધાર્મિક ગ્રંથ ગુરુઓ કે જે આખો દિવસ પોતાની ધાર્મિકવાણી ને અટકાવી નહોતા શકતા,ક્યાં ગયા એ સાહિત્યકારો મે જેને મોદીજી ના સંપાદક બની પદ્મ શ્રી મેળવી શિકેશ માં કેદ કરી પ્રજાની વાહ વાહ લૂંટી..ક્યાં ગયા એ ઘૂંટણિયે પડતા ઉધોગપતિઓ કે જેમને મોદીજી ની ચૂંટણી માં તિજોરીઓ ખુલ્લી મૂકી દીધી હતી … .સત્તાધીશો તેમની ચૂંટણી માં રેલવે.બસો નો બેફામ મફત મા ઉપયોગ કરી ચૂક્યા છે..વિદેશ થી લોકો ને લાવવામાં પણ બેફામ નાણાકીય વ્યય કરી ચૂક્યા છે તો શ્રમિકો ને આંતર રાજ્ય વતન મોકલવા ટ્રાન્સપોર્ટ ફ્રી ના કરી શકે?વિદેશ થી રાજનેતાઓ અને સનદી અધિકારીઓ ના પુત્ર.પુત્રીઓ.જમાઈઓ માર્ચ મહિનામાં પહેલા વિક માં દેશ માં ઉતરી ગયા અને તેમના ચેક અપ ક્યાં થયા? કોરોન્ટીંન પીરીયડ ઘરમાં સંતાડી. ને આંકડા છુપાયા…કોઈ તેમની ઉપર કેસ પણ કરવામાં આવ્યા નહિ…સંપૂર્ણ સજ્જ સરકાર છે અને કોરોના કાબૂમાં આવી જશે ના બહાનાઓ પ્રજાને બતાવી આજે લોક ડાઉન વધારવામાં આવ્યું અને પ્રજાને અશિક્ષિત શાશન ના ભોગે ગુમરાહ કરી…અસંખ્ય શિક્ષિત ડોકટરો અને સામાજિક બુદ્ધિજીવીઓ હોવા છતાં કોઈ ના સલાહ સૂચનો લેવામાં ના આવ્યા…. મધ્યમ વર્ગ ના ઘરમાં જીવવાના પૈસા પણ ખૂટી પડશે તે પહેલાં સરકાર કોઈક એક્શન પ્લાન બનાવે નહિ તો પ્રજા નો દાવાનળ ફાટશે તો આર્મી ઓછી પડશે તે નક્કી……એક હિ આગ જન ફરિયાદ.ન્યુઝ ઓફ ગાંધીનગર….પ્રદીપ રાવલ.આખે દેખેલ પ્રજા હિત માં અનુભવે અહેવાલ પ્રસ્તુત..ગાંધીનગર 9824653073