ગાંધીનગર સરકારી તંત્ર ની ઘોર બેદરકારી ના લીધે ગાંધીનગર તેમાંજ આસપાસના પેથાપુર.દહેગામ.કલોલ.માણસા સંક્રમિત થયાં..કમિશનર ની અને કલેકટર ની ઠીલી રાજકીય કહ્યાગરા હોવાથી અમદાવાદ અને ચારે બાજુ થી પાટનગર ની સરહદો સીલ કરી નહિ અને સરકારી પાસ કઢાવી લોકો આવ જા કરે છે..મેયર. ડે.મેયર.શહેર જિલ્લા ભાજપ ના હોદ્દેદાર તેમજ ભાજપ ના કોર્પોરેટર પણ અમિત શાહ ની કીટ વહેંચવા ભેગા થતા તેમને પ્રસિદ્ધિ આપનાર પત્રકાર પોઝિટિવ આવતા હાલમાં બધા કોરોન્ટિંન છે..હવે કોણ કોની ઉપર કેસ કરે…ગાંધીનગર ના બાબુઓ માં કાયદાનો કોઈ અમલ ક્યારેય થયો નથી..જેનું શાશન તેના નિયમો ને આધીન બધું ચાલે છે.. એસ. પી અડધો દિવસ તો ડીજીપી નીં રોજ ૪ વાગે પ્રેસ હોવાથી સ્વર્ણિમ ભવન જ. હોય છે.સેકટર ૨.૩.૭.૮.૨૩.૨૪.૨૯ પ્રભાવિત હોવાથી ખાલી મૂકવા ખાતર બેરિકેટ થી રસ્તાઓ સીલ છે.પણ આવન. જાવન ઉપર કોઈ રોકટોક નથી.કેમકે સરકારી બાબુઓ ગલા માં કાર્ડ લટકાવી સરકારી ગાડીઓ માં આવ જા કરે છે..પોલીસ નામની ખાલી ઝાડ નીચે ઊભી છે .કોઈ રની ધની જેવું કાઈ છે નહિ..કહેવાનો ખાલી ચ રોડ ચાલુ છે.બાકી આંતરિક રસ્તાઓ ઉપર અવર જવર જોવા મળે જ છે..હવે તો કલોલ.દહેગામ.માણસા.પેથાપુર માં પણ પોઝિટિવ કેસો કુલ આજે ૧૧ આવી ગયા..હવે ક્યારે જાગશે આં ભગવી રૂપાણી સરકાર ? ગુજરાત માં હવે અમદાવાદ.બરોડા.ગાંધીનગર મા ૧૩ પત્રકારો ના કેસ પોઝિટિવ આવ્યા છે.હરિયાણા અને ઓરિસ્સા ના મુખ્યમંત્રીઓ એ ૧૫ લાખ રૂપિયા પત્રકાર માટેનું પેકેજ જાહેર કર્યું છે..રાજસ્થાન ની સરકારે વીજળી અને પાણી ના બિલ બે મહિનાના પ્રજાના માફ કર્યા છે..હવે આં રૂપણીજી ને તેમના આકાઓ ક્યારે આં બીલો માફ કરવાનું કહેશે અને પત્રકારો ને પેકેજ જાહેર કરવાનું કહેશે તો આં હિન્દીમાં નહિ પણ ગુજરાતી માં તો મગ નું નામ મરી બોલશે કે કેમ?