લોકો એવું કહેતા હોય છે બ્રાહ્મણો ના મંત્રો માં શક્તિ નથી હોતી..લૂંટારૂ હોઈ છે. દક્ષિણા માટે ગમે એ બોલે. તો તેને આ વીડિયો ખાસ બતાવવો. અને રેશન કાર્ડ માં નામ હોઈ એટલા બધા ને બતાવવો
યજ્ઞ માં મંત્રો ના આવહાન થી અગ્નિ પ્રગટાવે છે..ફૂલો માંથી અગ્નિ પ્રગટે છે એ પણ ઘી,કપૂર કે બીજી કોઈ અગ્નિ ઉત્પન્ન કરનાર સામગ્રી વગર . વધુ માં અગ્નિદેવ ને નારિયળ નું પાણી નો છટકાવ કર્યા પછી પણ અગ્નિ પ્રગટે છે.
Proud for brahmin🙏🏼🙏🏼