27 NG 18-11-23 pdf
અશાંત ધારો સમાજ + વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે અને ભવિષ્ય માં કોઈ ઘર્ષણ ન થાય તે હેતુ માટે રચવામાં આવેલી યોગ્ય કાયદો છે. પણ કોર્ટમાં + ધરાતલ પર પ્રશાસન તરફથી નિરંતર હિન્દુ અસરગ્રસ્તો + પીડિતો ની માંગણી + લાગણી + વિશ્વાસ + ભાવના + વાતો ની અવહેલના + અનાદર કરી ને મશ્કરી કરે છે.
અશાંત ધારાની કલમ ૬ ગ ની જોગવાઇ માં સ્પષ્ટ દર્શાવ્યું છે કે રાજ્ય સરકાર,પોતાની જાતે અથવા અરજી મળ્યેથી,આ અધિનિયમની જોગવાઈઓ હેઠળ કરેલ કોઈ હુકમ અથવા કાર્યવાહી, જેની સામે તેની કાયદેસરતા અથવા યોગ્યતાની બાબતમાં અથવા આવી કાર્યરીતિ ની નિયમિતતા ની બાબતમાં, કલમ ૭ હેઠળ કોઈપણ અપીલ થયેલ ન હોય તેવા કરેલ કોઈપણ હુકમની અથવા કરેલ કાર્યવાહીનું રેકર્ડ મંગાવી શકે અને તેની તપાસ કરી શકશે અને તેના સંબંધમાં પોતે યોગ્ય ગણે તેવો હુકમ કરી શકશે.
પરંતુ આ બાબતમાં અસરગ્રસ્ત વ્યક્તિને સુનાવણીની વાજબી તક આપ્યા વગર આવો કોઈપણ હુકમ કરવો જોઈશે નહિ.
અશાંત ધારાની કલમ ૧૬ ક (૧) માં સલાહકાર સમિતિ તરીકે ઓળખાતી સમિતિ ની રચના કરાશે. (૩) આવી દેખરેખ અને સલાહકાર સમિતિએ,સમુદાયના વ્યક્તિઓનો યોગ્ય સમૂહ જળવાયો છે કે નહિ તે સુનિશ્ચિત કરવા માટે વખતોવખત , અશાંત વિસ્તારોમાં અભ્યાસ કરવો જોઈશે અથવા કરાવવો જોઈશે.
પણ આવતું કરવામાં પ્રશાસન નબળી પુરવાર થઈ છે.
હું નિલેશ જયપાલ વિશ્વકુંજ , પાલડી, એલિસબ્રીજ વિધાનસભા કર્ણાવતી ના નિવાસી નાં અસરગ્રસ્ત + પીડિત સંગઠન ના સભ્ય તરીકે ના અનુભવો મુજબ જણાવું છું કે અને અસરગ્રસ્ત હિન્દુઓ તરફ થી તત્કાલીન વર્ષા ફ્લેટ + મોર્ડન ફ્લેટ અને વર્તમાન માં તાજો મામલો આશિયાના ફ્લેટ માં આગોતરા માંગણી કરી હતી કે અમારો વિસ્તાર અશાંત ધારા હેઠળ આવેલ છે અને હિન્દુ બાહુલ્ય જનસંખ્યા ધરાવતાં અમારા વિસ્તારમાં મુસ્લિમ જનસંખ્યા નિરંતર વધી રહી છે અને જનસંખ્યા નું સંતુલન ખોરવાય છે. જે ભવિષ્ય માં ઘર્ષણ ને આમંત્રણ સમાન છે માટે આ વિવાદિત સ્થળ ને અશાંત ધારા ની જોગવાઈઓ અનુસાર અશાંત ધારા ની પરવાનગી ન આપવી.
પણ ૨૦૨૩ માં અમે હિન્દુઓ ની લાગણી + માંગણી નો અનાદર કરી ને મુસ્લિમ ફ્લેટ આશિયાના ને દિવાળી ભેટ સમાન અશાંત ધારા ની પરવાનગી આપી દીધી. અને હિન્દુઓ અસરગ્રસ્તો ની મશ્કરી કરી હોય તેવું જોવા મળ્યું છે.
જો પ્રશાસન પોતે જ અશાંત ધારા ની જોગવાઈઓ નું પાલન ન કરે તો સામાન્ય હિન્દુ શું કરી શકે ? એની અર્થ એ થયો કે પ્રશાસન સ્વયં એવું ઈચ્છે છે કે એલિસબ્રીજ વિધાનસભા માં અશાંતિ ફેલાય + ભવિષ્યમાં ઘર્ષણ થાય + લવ જેહાદ થાય + સર તન સે જુદા ના નારા ગુંજે + ધ્વનિ પ્રદૂષણ અનિયંત્રિત થાય + રોડ પર નમાઝ પઠે + મટન ની લારીઓ દુકાનો નું ભારણ વધે..
અશાંત ધારાની કલમો માં સ્પષ્ટ જણાવ્યું છે કે અસરગ્રસ્તો ની વાત ને પણ મહત્વ આપવું પણ દુર્ભાગ્ય છે પ્રશાસન અસરગ્રસ્તો ની મશ્કરી કરે તેવી દલીલો કરી ને અસરગ્રસ્ત ની વાત ને યોગ્ય ગણતી નથી અને મુસ્લિમો ને રિ ડેવલોપમેન્ટ માટે ની પરવાનગી આપી દે છે.. આવા સંવેદનશીલ મુદ્દા ની અસર + આડ અસર ની કેવળ પ્રશાસન ની હોય છે. ન્યાયાધીશ પણ ધરાતલ ની વાસ્તવિકતા નું આંકલન કરી ને ઉચ્ચિત ન્યાય કરે તેવી અપેક્ષા હિન્દુઓ રાખે છે.
જો આમ ને આમ કાયદા ઓ નો ભાગ મુસ્લિમો + પ્રશાસન દ્વારા કરવામાં આવશે તો ભવિષ્ય માં હિન્દુઓ કાયદાનું પાલન કરશે ?
હિન્દુઓ દરેક વિકલ્પ પર વિચાર વિમર્શ + આચરણ પર મંથન કરી રહ્યાં છે…
જય શ્રી કૃષ્ણ..
ભારત માતા કી જય..
વન્દે માતરમ્..
*****************************************
અહી કોઈપણ સમાચાર રાગ દ્વેષ વિના માત્ર જન જાગૃતિ ના ભાગ રૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રી નો સંપર્ક કરી સમાચાર ની ખરાઈ કરીને અહીથી યોગ્યતા મુજબ દૂર કરી શકાશે..તંત્રી(9824653073)