*☝️☝️☝️સંસાર છોડનારા સાધુઓને ક્રિકેટનો મોહ શામાટે હશે❓ શું ક્રિકેટ આદ્યાત્મિક બાબત છે❓*
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મેચ 19 નવેમ્બર 2023ના રોજ અમદાવાદમાં ‘જૂના સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ’માં હતી;
તે પહેલાં ભારતની જીત માટે ઠેરઠેર હવન-પૂજાના કાર્યક્રમો થયા. જ્યોતિષીઓએ ગ્રહોનું ગણિત માંડીને કહ્યું કે ભારતની ટીમ જીતશે ❗
‘નિયતિ જ્યોતિષ સંશોધન કેન્દ્ર’ના જ્યોતિષી નિતિન ત્રિવેદીએ મેચના આગલા દિવસે આગાહી કરેલ કે ‘ભારતની ટીમ આશ્ચર્યકારક રીતે જીતશે. મારી અગાઉની 10 મેચની આગાહી સાચી પડી છે.’
સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત સાળંગપુર હનુમાનજી મંદિરના શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ પ્રેસ કોન્ફરન્સ બોલાવીને કહ્યું કે ભારતની ટીમને હનુમાનદાદા જીતાડશે ❗
બન્યું એવું કે ઓસ્ટ્રેલિયાની ટીમનો વિજય થયો ❗ જ્યોતિષીઓને ખગોળશાસ્ત્રનું જ્ઞાન હોતું નથી. તેથી તેમનું ગણિત ખોટું જ પડે ❗
જો જ્યોતિષીઓને ગ્રહોની દશા અને તેની અસરની જાણકારી હોય તો જ્યોતિષીના ઘેર ચોરી કેમ થાય છે❓ જ્યોતિષીની દીકરી ઘેરથી નાસી કેમ જાય છે❓ જ્યોતિષીની દિકરી વિધવા કેમ થાય છે? જ્યોતિષીની પત્ની છૂટાછેડા કેમ લે છે❓
જો સ્વામિનારાયણના સાધુના કહેવાથી હનુમાનદાદા ભારતની ટીમને વિજયી બનાવે❓
સૌથી દુ:ખની બાબત એ છે કે શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ પ્રેસ કોન્ફરન્સ બોલાવી તેમાં
ગુજરાત તક/ ઝી ન્યૂઝ/ VTV ન્યૂઝ/TV9 ગુજરાતી/ સંદેશ/ abp અસ્મિતા/ ન્યૂઝ 18 ગુજરાતી/ દૂરદર્શન/ મંતવ્ય ચેનલના રીપોર્ટર હાજર રહેલ.
શું આવી બાબતોનું રીપોર્ટિંગ કરવાથી સમાજની/દેશની પ્રગતિ થાય❓
શું આવા રીપોર્ટિંગથી સમાજમાં અંધશ્રદ્ધાનું પૂર ફરી ન વળે? સવાલ એ છે કે સંસાર છોડનારા સાધુઓને ક્રિકેટનો મોહ શામાટે હશે❓
શું ક્રિકેટ આદ્યાત્મિક બાબત છે❓
ધર્મની બાબત છે❓
બાવાના મોહને દૂરદર્શન મહત્વ આપે?❓
શાસ્ત્રીને પ્રેસ કોન્ફરન્સ કરવાની ખંજવાળ કેમ ઉપડી હશે❓
આ જુગારી માનસિકતા છે. જો ભારતની ટીમની જીત થઈ હોત તો આ શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીનો જયજયકાર થઈ જાત ❗
કોર્પોરેટ સ્વામિ બની જાત ❗
ભારતની ટીમની હાર થઈ છે એટલે શાસ્ત્રીની ખોટી આગાહી પણ થોડાં સમયમાં લોકો ભૂલી જશે ❗
આ કારણે ભગવાધારી ક્રિકેટમાં જંપલાવે છે ❗
ભારતની ટીમ જીતે તો હિમાલય જેટલો ફાયદો અને આગાહી ખોટી પડે તો કોઈ નુકસાન નહીં ❗
2014 પછી જ્યોતિષીઓ અને બાવાઓનો ત્રાસ બહુ જ વધી ગયો છે ❗
સવાલ એ પણ છે કે શું સાળંગપુરના હનુમાનદાદા, શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીથી ત્રાસી ગયા હશે❓*
******************************************
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મેચ 19 નવેમ્બર 2023ના રોજ અમદાવાદમાં ‘જૂના સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ’માં હતી;
તે પહેલાં ભારતની જીત માટે ઠેરઠેર હવન-પૂજાના કાર્યક્રમો થયા. જ્યોતિષીઓએ ગ્રહોનું ગણિત માંડીને કહ્યું કે ભારતની ટીમ જીતશે ❗
‘નિયતિ જ્યોતિષ સંશોધન કેન્દ્ર’ના જ્યોતિષી નિતિન ત્રિવેદીએ મેચના આગલા દિવસે આગાહી કરેલ કે ‘ભારતની ટીમ આશ્ચર્યકારક રીતે જીતશે. મારી અગાઉની 10 મેચની આગાહી સાચી પડી છે.’
સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત સાળંગપુર હનુમાનજી મંદિરના શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ પ્રેસ કોન્ફરન્સ બોલાવીને કહ્યું કે ભારતની ટીમને હનુમાનદાદા જીતાડશે ❗
બન્યું એવું કે ઓસ્ટ્રેલિયાની ટીમનો વિજય થયો ❗ જ્યોતિષીઓને ખગોળશાસ્ત્રનું જ્ઞાન હોતું નથી. તેથી તેમનું ગણિત ખોટું જ પડે ❗
જો જ્યોતિષીઓને ગ્રહોની દશા અને તેની અસરની જાણકારી હોય તો જ્યોતિષીના ઘેર ચોરી કેમ થાય છે❓ જ્યોતિષીની દીકરી ઘેરથી નાસી કેમ જાય છે❓ જ્યોતિષીની દિકરી વિધવા કેમ થાય છે? જ્યોતિષીની પત્ની છૂટાછેડા કેમ લે છે❓
જો સ્વામિનારાયણના સાધુના કહેવાથી હનુમાનદાદા ભારતની ટીમને વિજયી બનાવે❓
સૌથી દુ:ખની બાબત એ છે કે શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ પ્રેસ કોન્ફરન્સ બોલાવી તેમાં
ગુજરાત તક/ ઝી ન્યૂઝ/ VTV ન્યૂઝ/TV9 ગુજરાતી/ સંદેશ/ abp અસ્મિતા/ ન્યૂઝ 18 ગુજરાતી/ દૂરદર્શન/ મંતવ્ય ચેનલના રીપોર્ટર હાજર રહેલ.
શું આવી બાબતોનું રીપોર્ટિંગ કરવાથી સમાજની/દેશની પ્રગતિ થાય❓
શું આવા રીપોર્ટિંગથી સમાજમાં અંધશ્રદ્ધાનું પૂર ફરી ન વળે? સવાલ એ છે કે સંસાર છોડનારા સાધુઓને ક્રિકેટનો મોહ શામાટે હશે❓
શું ક્રિકેટ આદ્યાત્મિક બાબત છે❓
ધર્મની બાબત છે❓
બાવાના મોહને દૂરદર્શન મહત્વ આપે?❓
શાસ્ત્રીને પ્રેસ કોન્ફરન્સ કરવાની ખંજવાળ કેમ ઉપડી હશે❓
આ જુગારી માનસિકતા છે. જો ભારતની ટીમની જીત થઈ હોત તો આ શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીનો જયજયકાર થઈ જાત ❗
કોર્પોરેટ સ્વામિ બની જાત ❗
ભારતની ટીમની હાર થઈ છે એટલે શાસ્ત્રીની ખોટી આગાહી પણ થોડાં સમયમાં લોકો ભૂલી જશે ❗
આ કારણે ભગવાધારી ક્રિકેટમાં જંપલાવે છે ❗
ભારતની ટીમ જીતે તો હિમાલય જેટલો ફાયદો અને આગાહી ખોટી પડે તો કોઈ નુકસાન નહીં ❗
2014 પછી જ્યોતિષીઓ અને બાવાઓનો ત્રાસ બહુ જ વધી ગયો છે ❗
સવાલ એ પણ છે કે શું સાળંગપુરના હનુમાનદાદા, શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીથી ત્રાસી ગયા હશે❓
*રમેશાનંદ*
******************************************
*શુ તમને લાગે છે મંદિરો સરકારી નિયંત્રણ થી મુક્ત કરાવાથી સરકારી હિંદુત્વ ના નામે ફેલાયેલા દલાલો ના ભ્રષ્ટાચાર થી મુક્ત થશે….???*
પબ્લિક ટ્રસ્ટ એકટ ની જોગવાઈઓ મુજબ અંબા માતા દેવસ્થાન ટ્રસ્ટ ની રચના કરવામાં આવી છે
આમાં દેવસ્થાન ટ્રસ્ટ એ લોકો ના દાન નાં નાણાં થી વહિવટ ચાલે છે અને જે લોકો દાન આપે છે એમનો સંપૂર્ણ અધિકાર બને છે કે આ દાન થકી મળેલાં નાણાં થી વ્યક્તિગત ફાયદો થાય એવો નિર્ણય ના કરી શકે.
ટ્રસ્ટ ના બનાવેલા નિયમો માં સ્પષ્ટ જોગવાઈ છે કે 50,000 રૂ ઉપર ની રકમ ના દરેક કામ માટે જાહેર પારદર્શકતા માટે ફરજિયાત ટેન્ડર બહાર પાડવાાંનાં રહેશે.
અંબાજી મંદીરનો મોહનથાળ પ્રસાદ અંદાજિત વાર્ષિક 30 કરોડ રૂપિયા ઉપરનું ટર્નઓવર ધરાવતું કામ છે તો આટલી મોટી રકમ નું કામ ટ્રસ્ટ ના બંધારણ ના નિયમો નો ભંગ કરી ને કેમ સીધુ ટચ સ્ટોન કંપની ને આપવામાં આવ્યુ. ???
અંબા માતા દેવસ્થાન ટ્રસ્ટ એ ગુજરાત રાજ્ય ચેરીટી કમિશ્નર ના નિયંત્રણ માં આવે છે તો ટ્રસ્ટ નાં નિયમો મુજબ નો વહિવટ ના કરી ને ટ્રસ્ટ નાં બંધારણ ની અવહેલના કરવા માં આવી છે તો આ બાબતે ગુજરાત રાજ્ય ના ચેરીટી કમિશનર એ તપાસ કરી ને ટ્રસ્ટ નાં સભ્યો સામે કાર્યવાહી કરવી જોઇયે.
કેમ ચેરિટી કમિશનર આ કાર્યવાહી નથી કરી રહ્યા.
મંદિરો સરકારી નિયંત્રણ થી દુર કરવામાં આવે તો પણ આવા સરકારી દલાલો અને તેમના ભ્રષ્ટાચાર થી મુક્ત કદી નહી કરી શકાય.
જય અંબે
******************************************
સવાલ એ છે કે જો જીત્યા હોત તો શું થાત? મોદીજી તો સાંજ ના અમદાવાદ માં આવીજ ગયા હતા..જોકે વર્લ્ડ કપ મોદીજી એ ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન ની સાથે રહીને મેચ જીતનાર કેપ્ટન ને પોતાના હાથ3 આપ્યો..કોઈ પ્રતિક્રિયા આપી નહિ..ઇન્ડિયન ટીમ કપ્તાન અને વિરાટ કોહલી ને મળી આશ્વાસન આપ્યું)
તેમ છતાં લોકો કહે છે કે જો મેચ ઇન્ડિયા જીત્યું હોત તો શું થાત? લોકો ને 27 વરસ ના ભાજપ શાશન ના આંખે દેખ્યા ના ગમે તેવા તાયફા જોયા છે..
હવે તો શાક ની લારી વાળા પણ આખું લીસ્ટ આપે છે.કે ભારત મેચ જીત્યું હોત તો સત્તા ધિશો 156 વિધાન સભા ગજવી નાખે..આખો જશ્ન ભાજપ પ્રચાર નો શરૂ થાય..આખા ગુજરત માં કરોડો રૂપિયાના બેનર લાગે.કરોડો ની જાહેરાત ના ખર્ચ કરવામાં આવે..ઉધોગપતિઓ દ્વારા ફંડ ફાળવી ને ચૂંટણી પ્રચાર લક્ષી ખર્ચ કરવામાં આવે.ભવ્ય આતશબાજી થાય..રોડ શો થાય અને બીજી ચૂંટણી આવે ત્યાં સુધી જ્યા જુવો ત્યાં જીત ની ઉજવણી ચૂંટણી પ્રચાર માં ફેરવાઈ જાય..તમામ રાજકીય સામાજિક.બુદ્ધિજીવી દલાલો ગાડીઓ રંગરોગાન કરી હરતા ફરતા.જોવા મળે..(પણ અક્કરમી ના પડિયા કાણા એવી કહેવત છે,અતીનો અંત નિશ્ચિત હોય.બહુ થોડા માટે હોય.).જે સર્વ ને લાગુ પડે. ખેલ હયાતી સુધી હરતા ફરતા હોય ત્યાં સુધી થાય..ખાટલે પડ્યા.પછી તો.પ્રાયશ્ચિત ના દિવસો રામ બોલો ભાઈ રામ સુધી થાય,જેના અંશ વંશજ માં પણ જોવા મળે)
આ બધા તાયફા ગુજરત ની જનતા એ જોયા છે જેની પાછળ ગુજરત ડ્રગ હન,ખાખી વર્દી ના સર્વત્ર ઉઘરાણા ભ્રષ્ટાચાર,ગુનાખોરી હબ,ભ્રષ્ટાચાર ની ઠેર ઠેર ફરિયાદ,અપ.મૃત્યુ ના બનાવો.આત્મ હત્યાઓ.કાળજાળ.મોઘવારી અને બેરોજગારી જેવા પ્રશ્નો.ઉપર ઠાંકપીછોડો કરવામાં આવે..અને પાછુ નકલી વિકાસ સાથે સાડા ચાર હજાર કરોડ નું સરકારી.દેવું વધતું જ જાય.છે તેનો ક્યાંય ઉલ્લેખ જોવા ના મળે.. અને જો સરકારના આવા કૌભાંડો ભ્રષ્ટાચારો અને ભાજપના લોકો ની ગુનાખારી ના સત્યો બહાર લાવે તો તેવા પત્રકારો અને તટસ્થ આગેવાનોને કોઈપણ કાનૂની કાયદા હેઠળ ધરપકડ કરીને ગંભીર કલમો લગાવીને જ્યાં લવાલે કરવામાં આવે જેમના કોઈ ગુના ડિટેક્ટ ના પણ થાય પણ સરકારી સત્તા ના જોરે સરકારી એજન્સીઓ દ્વારા હેરાન કરવામાં આવે.તટસ્થ અખબારી જગત ના પત્રકારો અને તંત્રીઓ ને બ્લેક લિસ્ટેડ કરી સરકારી આર્થિક હક ના લાભો ના આપીને હેરાન કરવામાં આવે અંતે તેમના અખબાર આજે વેચાતા જોવા મળે..ગાંધીનગર મા પોતાના હક માટે લડત લડતા યુવા આંદોલન કારીઓ ને પોલીસ દ્વારા જે બે રહેમી થી ધસેડી પોલીસ ની ગાડીઓ માં બેસાડયા છે ત્યારે એક પત્રકાર તરીકે અમને પણ ખૂબ દુઃખ થાય છે અને રુંવાડા ઊભા થઈ જાય તેવા દૃશ્ય જોવા મળે છે તેમ છતાં સરકાર કોઈ અધિકારીઓ ને પણ આ આંદોલન કરી ને મળવા મોકલી સાંત્વન આપતી નથી અને પ્રજા માણસ માં શાશક સરકાર ની આબરૂ ના લીરે લીરા ઉડતા જોવા મળે છે..
એક હિ આગ ” જન ફરિયાદ”www.janfariyadnews.com(ન્યૂઝ પોર્ટલ,ન્યૂઝ ચેનલ, ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક: તંત્રી : પ્રદીપ રાવલ અહી કોઈપણ સમાચાર રાગદ્વેષ વિના જનજાગૃતિ ના ભગ રૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે.તેમ છતાં કોઈ વાંધાજનક સમાચાર લાગે તો તંત્રી નો સંપર્ક કરીને વાંધાજનક સમાચાર ખરાઈ કરીને અહીથી દૂર પણ કરી શકાશે…તંત્રી(9824653073)
***********************************†******