ઘોડા છૂટી ગયા પછી તબેલા ને તાળું મારવા જતા હોય તેવી રીતે આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભોપાભાઈ એટલે કે ભુપેન્દ્રભાઈ પટેલ હવે પ્રધાનમંત્રી સાથે સાળંગપુર વિવાદની ચર્ચા કરવા માટે ગયા અને તેમને ભીંતચિત્ર થી હનુમાનજીનું અપમાન કરેલા બાબતથી વાકેફ કર્યા હકીકતમાં તો ગુજરાતની અંદર કોઈપણ નાની-મોટી રાજકીય ઘટના કે ક્રાઈમની ઘટના કે અંબાજી મંદિરમાં પ્રસાદની ઘટના બને તો ત્વરિત પ્રધાનમંત્રી કાર્યાલય તેની જાણ કરવામાં આવે છે અને બધી જ બાબતોથી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પનોતા પુત્ર યશસ્વી આપણા વડાપ્રધાન આ બાબતે માહિતી માહિતગાર હોય જ છે પરંતુ આ ભારતીય જનતા પાર્ટી જે રીતે અત્યારે સનાતન ધર્મના દેવી-દેવતાઓનું અપમાન કરીને સમગ્ર ભારત કક્ષાએ અને સમગ્ર વિશ્વની અંદર આગળ વધી રહી છે તે ખરેખર સનાતન ધર્મને સૌથી મોટું ભાવિ પેઢીઓની અજ્ઞાનતા વધારવાનું નુકસાન થાય તેવું સાબિત થઈ ચૂક્યું છે એટલે સનાતન ધર્મ બાબતે આપણા માત્ર વડાપ્રધાન નું જ મંતવ્ય કામ આવે તેવું માનવાની જરૂર નથી સનાતન ધર્મ પહેલા અને પછી ભારતીય જનતા પાર્ટી કે બીજા રાજકીય પક્ષો…
સનાતન ધર્મ ના હિન્દુ દેવી દેવતાઓ ની મૂર્તિઓ જો પૂજન કરી હોય તો તેને અહી ફોટામાં સર્વોચ્ચ સર્વોપરી બતાવી વિશ્વ ના સૌથી મોટા સનાતન ધર્મ હિન્દુત્વ ની પ્રસિદ્ધિ કરવી જોઈએ.હજુ આજે પણ આ સંપ્રદાય હિન્દુ દેવી દેવતાઓને માત્ર અમે હિન્દુત્વ નો પ્રચાર કરીયે છીએ અને સર્વે સનાતન ધર્મ ના લોકો ને પોતાના સંપ્રદાય મા આકર્ષી સૌથી મોટો સંપ્રદાય બતાવવા સનાતન ધર્મ હિન્દુ દેવી દેવતાઓ ને પોતાના સંપ્રદાય ના મંદિર /મ્યુઝિયમ માં સ્થાપિત કરી સમગ્ર મંદિર નું નામ સ્વામી નારાયણ મંદિર.ન્યુજર્સી આપી સર્વોપરી ભગવાન શિવ પાર્વતી ,ગણેશજી,હનુમાનજી,કાર્તિકેય,કૃષ્ણ,રાધાજી ,રામચંદ્રજી, સીતા માતાજેવા સર્વોચ્ય હિન્દુ ધર્મ ના દેવી દેવતાઓ ને નીચ પાડી સનાતન ધર્મ નું પારાવાર અપમાન કર્યું છે..ઉપરોક્ત તસવીર માં પણ ક્યાંય હિન્દુ દેવી દેવતાઓ ને સર્વોચ્ચ બતાવવામાં આવ્યા નથી..રામજન્મભૂમિ તીર્થ ના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવ ગિરીજી એ આ પ્રસંગે હાજર રહીને આ સંપ્રદાય ને જાણે કોઈના કહેવાથી રાજકીય ટેકો આપ્યો હોય તેમ આ સંપ્રદાય ને હિન્દુ પ્રચારક સંપ્રદાય તરીકે સહયોગ કરી સનાતન ધર્મ સંસ્કૃતિ નું સૌથી મોટું વિશ્વ કક્ષાએ અપમાન કર્યું છે અને વિશ્વ મા પથરાયેલ તમામ સનાતન ધર્મ પ્રેમીઓ ની લાગણીઓ દુભાવી છે .” રોબિન્સન વિલે અક્ષરધામ ” માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયના ના સર્વોચ્ચ પ્રચાર અર્થે વૈભવી રીતે બનાવ્યું છે અને તેમાં મનઘડંત સનાતન ધર્મ ના દેવિદેવતાઓ માં સર્વોચ્ચ સૃષ્ટિ ના સર્જન હાર,જગતપતિ,જીવ ઉત્પત્તિ ના સર્જન હાર એવા દેવાધી દેવ મહાદેવ અને પાર્વતી ને પોતાના સંપ્રદાય મા નીચા બતાવવા ના બદ ઇરાદા થી દેવી દેવતાઓ ના ક્રમ વાર માં રામ અને સીતા બાદ ગોઠવી વિશ્વ કક્ષાએ સનાતન ધર્મ સંસ્કૃતિ નું સૌથી મોટું અપમાન કર્યું છે.જેનો વિરોધ સનાતન પ્રેમીઓ સમગ્ર ભારત અને વિશ્વ કક્ષાએ કરશે.
એકમાત્ર પોતાના સ્વામિનારાયણ સંપ્રદાય અને તેમના ગુરુઓની મૂર્તિઓ તેમના સ્થાપિત તમામ મંદિરો મા મૂકીને માર્કેટિંગ કરવા માટે સનાતન ધર્મના હિંદુ પ્રેમીઓને પોતાની સાથે ભેળવવા માટે આકર્ષવા માટે એક માર્કેટિંગના ઉપયોગ માટે હિન્દુ દેવી-દેવતાઓનું મૂર્તિ સ્થાન તેમણે તેમના સંપ્રદાયમાં પોતાના ગુરુઓથી પણ નીચા સ્થાને ગોઠવીને સૌથી મોટું સનાતન ધર્મનું નુકસાન કર્યું છે .અને તેઓ આખા વિશ્વ મા અને ભારત ની શાશક સરકારો ને પણ એવું બતાવવા માંગે છે કે અમે જ સૌથી મોટા વિશ્વ મા સૌથી વધારે મંદિરો ધરાવતા હિન્દુ પ્રચારક છીયે…હકીકત મા ભાવી પેઢીને સનાતન ધર્મ ના શાસ્ત્ર ઉપરથી મનઘડંત રીતે પોતે ફેરફારો કરીને સાહિત્ય બનાવી પોતાના ગુરુઓ ને ભગવાન સ્થાપિત કરીને આવનારી પેઢીઓના માનસ ઉપર સનાતન ધર્મ ને ભુસાવવાનો બાલિસ પ્રયત્ન કરતા અસંખ્ય પુરાવાઓ આજે પણ આ નકલી સ્વામીનારાયણ સંપ્રદાય કહેવાતા હિન્દુ પ્રચારકના લાઇબ્રેરીઓમાં મોજુદ છે અને જોઈ શકાય છે અને અસંખ્ય સનાતન ધર્મ પ્રેમીઓએ સાબિત પણ કરી બતાવ્યું છે કે આ સંપ્રદાયના લોકોએ આપણા સનાતન ધર્મના વેદ પુરાણો અને શાસ્ત્રો સાથે છેડા કરીને મનગડત રીતે શ્લોકો બનાવીને પોતાના ગુરુઓને ભગવાન સર્વોપરી કહેવડાવવા મથી રહ્યા છે. સ્નાતન ધર્મની સંસ્કૃતિને જાળવનાર ભારત દેશના સનાતન ધર્મના સાધુ-સંતો મહંતો મહામંડલેશ્વરો અને કર્મકાંડી બ્રાહ્મણો કથાકારો અને સમગ્ર ભારત અને વિશ્વમાં રહેલા બ્રહ્મ સમાજના તમામ લોકો ક્યારેય સાખી લેશે નહીં અને હજુ ત્રણ દિવસ બાકી છે આ ઉદઘાટન સમારોહને તેની અંદર જો આ સંપ્રદાય હજુ પણ જગતપતિ દેવાથી દેવ મહાદેવ શિવ અને પાર્વતી ને જો ઉચ્ચ સ્થાન નહીં આપે અને સર્વોપરી નહિ બતાવે તો આ સનાતન ધર્મને થયેલા પારાવાર નુકસાનનો બદલો સમગ્ર વિશ્વ કક્ષાએ ભારત દેશના સાધુ સંતો અને સનાતન ધર્મની હિન્દુ પ્રેમી જનતા લઈને જ રહેશે અને આ બનાવટી અને હિન્દુ દેવી દેવતાઓના અપમાન કરેલા નકલી સાધુ સંતોને બહાર પડવામાં સહેજ પણ પાછી પાની આ સનાતન હિન્દુ પ્રેમીઓ કરશે નહીં અને આવા નકલી બનાવટી સંપ્રદાયોને નેસ્ટ નાબૂદ કરીને રાજકીય નેતાઓની કોઈ ગેલછા પૂરી પડે તેવી પરિસ્થિતિ હાલમાં દેખાતી નથી અને આના પરિણામો ગંભીર ભોગવવાની તૈયારી આજના શાસક પક્ષે પણ રાખવી પડશે કેમકે રામ મંદિરના ઓઠા હેઠળ રાજકીય પક્ષ ભારતીય જનતા પાર્ટી સત્તા ઉપર આવ્યો અને દેશની જનતાને સહાનુભૂતિ લાગણીઓથી આકર્ષી એક હિન્દુસ્તાન અને હિન્દુત્વના મોટા પક્ષ તરીકે ઊભરી આવી વાતો કરીને આજે સત્તાઓ ભોગવીને સનાતન ધર્મના ઉચ્ચ દેવી દેવતાઓનું અપમાન આજે પણ તેઓ રામ જન્મભૂમિના કોષાધ્યક્ષ ને આવા નકલી સંપ્રદાયની અંદર ઉદઘાટન સમારોહ મોકલીને કરી રહ્યો છે.કે જેઓ ગૌ માતા ને રાષ્ટ્રીય માતા જાહેર કરી શક્ય નથી અને 70% થી વધારે દેશ માં હિન્દુ વસ્તી હોવા છતાં ચાર બોલીવુડ મુસ્લિમ સુપર સ્ટાર જાહેર કરી ચૂક્યા છે અને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનું માત્ર સનાતની પ્રજાને સ્વપ્ન બતાવી રહ્યા છે અને ખુદ હાલમાં ગુજરાત માં બસો અઢીસો વર્ષ સ્થાપિત સ્વામિનારાયણ સંપ્રદાય અનેક વાર સનાતન ધર્મ હિન્દુ દેવી દેવતાઓ નું અપમાન પોતાના નકલી સાધુઓ દ્વારા કરી ચૂક્યો હોવા છતાં સરકાર તેમનો પક્ષ લઈ તેમને એક માત્ર વૈભવી સુખો પ્રાપ્ત થાય તે માટે છાવરી રહ્યો છે જેના કારણે ગુજરાતમાં રહેલા સનાતન ધર્મના સાધુ-સંતો મહામંડલેશ્વર અને દ્વારકાપીઠના શંકરાચાર્યજી પણ ખુદ નારાજ છે અને જુનાગઢ સ્થિત સનાતન ધર્મના સંતો મહંતો ગુરુઓ અંતરીક રીતે ખૂબ નારાજ હોવા છતાં સરકારી પોતે જૂનાગઢની અંદર વાર્ષિક વાર તહેવારે પોતાની મનગડત રીતે બેફામ પૈસા વાપરીને માત્ર દેખાડા કરીને પક્ષ કામગીરી સાચવી રહીને સનાતન ધર્મ ના લોકો ne નુકશાન કરી રહ્યો છે.આવા સ્વામી નાલાયક નકલી સંપ્રદાય અને શાશક સરકાર ના બદ ઇરાદા ને ક્યારેય સાખી લેવાશે નહીં.અને ટુંક સમયમાં સમગ્ર ભારત માં સનાતન પ્રેમીઓ આ બાબતે કોઈ રણ નીતિ બનાવી બદ ઇરાદા વાળા ને પાઠ ભણાવશે…
સમગ્ર ગુજરાત ના સનાતન ધર્મ પ્રેમીઓ ની લાગણીઓ દુભાય અને લોકો નું ધ્યાન ભડકાવવા જાણે જાણી જોઈને સરકાર લોકો ની આસ્થા સાથે ચેંડા કરતી હોય તેવા બનાવો આજે હિન્દુ ધાર્મિક તહેવારો ની વચ્ચે બની રહ્યા છે.. ધાર્મિક સ્થાનો માં જ્યા જ્યા સરકારી વહીવટ છે ત્યાં ત્યાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ માં મોટી ગડબડ વારંવાર સંભળાય છે..
અંબાજી જેવા દેવસ્થાન માં પ્રસાદ જેવી બાબત મા કોન્ટ્રાકટર દ્વારા ચેંડા થાય અને નકલી ઘી ના પ્રસાદ વહેચાય..બનાસકાંઠા કલેક્ટર અને સરકારી સાત ટ્રસ્ટીઓ દ્વારા સમગ્ર અંબાજી નો વહીવટ થાય…કરોડો લોકો ની આસ્થા સાથે ચેંડા થાય.ગુનેગાર લોકો ને કોન્ટ્રાક્ટ ફરી પાછા અપાય…કોઈ ટેન્ડર પ્રક્રિયા ધર્યાં વિના પોતાના મનઘડંત નિર્ણયો થી રાતોરાત ગુનેગાર સાબિત થયેલા ને ફાટી પ્રસાદ બનાવવા કોન્ટ્રાક્ટ અપાય…ગુજરાત ના સરકારી વહીવટ થી મોટી આવક ધરાવતા ધર્મસ્થાનો ના વહીવટ માં આજે પણ સરકારી અખાડા રૂપી વહીવટ થાય ચેને શ્રધ્ધાળુઓ ને વિશ્વાસ હવે રહ્યો નથી..લોકો ની માંગ છે કે આ નકલી ફૂટી નીકળેલા સંપ્રદાય ના મંદિરો નો વહીવટ સરકાર કેમ લેતી નથી જેની આવકો હિન્દુ દેવી દેવતાઓ ને સ્થાપીત કરી ઉઘરવવામાં આવે છે.સરકારી ટેક્ષ રાહતો પણ મેળવી રહ્યા છે.આવું સમગ્ર ગુજરાત ના મોટા તમામ શહેર માં રેસ્ટોરન્ટ સાથે તેવો કોર્પોરેટ ધાર્મિક અખાડા બનાવી ચૂક્યા છે જેની સામે સરકાર આંખ આદા કાન કરી રહી છે.
આ નકલી સ્વામીનારાયણ સંપ્રદાય ભારત વર્ષના સાચા જગતગુરુઓ મહામંડલેશ્વરો એવા સનાતન ધર્મની સંસ્કૃતિના કોઈ ઉચ્ચ પીઠાધીશ્વરો કે સનાતન ધર્મના ભારત વર્ષના કોઈ ઉચ્ચ રખે વાળો જેને કહી શકાય તેવાઓને આ કાર્યક્રમમાં બોલાવ્યા નથી અને એકમાત્ર રાજકીય રીતે તેમણે તેમનો પોતાનો અહમ પોષ્યો છે..આ બાબત વિરોધ જોવા મળે છે…
************************************
NG-344-4-10-23 pdf NG-345 5-10-23 NG-346-6-10-23 pdf-1 NG-347-7-10-23 pdf
************************************
https://youtube.com/live/GKBpn495Hic?feature=share
*વિદ્યાર્થી નેતા યુવરજસિંહ જાડેજા ની શાશક સરકાર ઉપર શિક્ષણ નીતિ,કોન્ટ્રાક્ટ ભરતી ઉપર પ્રહારો,પ્રતિક્રિયા*
*જનમંચ.વિરોધ પક્ષ કોંગ્રેસ ધારાસભ્ય અમિતભાઈ ચાવડા.શિક્ષણ કોન્ટ્રાક્ટ નાબૂદ કરી કાયમી ભરતી બાબતે પ્રતિક્રિયા આપી*
https://youtube.com/live/pMrdnN https://youtube.com/live/-wMefyYoUh0?feature=share
*ગુજરાત સરકારની જ્ઞાન સહાયક યોજના બાબતે ટાટ પરીક્ષા પાસ કરેલા અસંખ્ય લોકો આજે કોંગ્રેસ જનમંચના નેજા હેઠળ સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે ધરણા કરેલા તેમાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા કોંગ્રેસના નેતાઓ તેમજ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા હાજર રહેલા અને સમગ્ર ગુજરાતમાંથી લગભગ 3000 થી વધારે ભણેલા ગણેલા શિક્ષકો હાજર રહેલા અને ઉગ્ર વિરોધ કર્યો હતો*
www.janfariyadnews.com
*******************************†*
************************************
અહીંયા કોઈપણ સમાચાર કે ફોટાઓ ની પ્રસિદ્ધિ કોઈપણ જાતના રાગ દ્વેસ વિના કે કોઈપણ વ્યક્તિને ધ્યાનમાં રાખીને કરવામાં આવતું નથી પરંતુ માત્ર જનજાગૃતિના ભાગરૂપે આ પ્રસિદ્ધિ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રીશ્રી નો સંપર્કસાધીને તેવા સમાચારને ફોટાઓ અહીંથી દૂર કરી શકાશે. તંત્રી (પ્રદીપ રાવલ.9824653073)
પોતાના સ્વામિનારાયણ સંપ્રદાયના 200 વર્શ ની અંદર જન્મેલ ઝાડા.ઉલટી માં પૂરી ઉંમર વિતાવ્યા વિના દેવ થઈ ગાય3l તેમના ગુરુ ને ભગવાન કહેડવતા તેમના નકલી સાધુ ઓ નો સાંભળો….