“આદેશ જેટલો આપણો છે તેટલો જ મુસ્લિમોનો છે તેવું આરએસએસના વડા મોહન ભાગવત સુરત ખાતે એક સભામાં મુસ્લિમની તરફદારી કરવા બોલી રહ્યા હતા. આરએસએસ ના વડા નો આ અચાનક મુસ્લિમો માટે ઉભરાતો પ્રેમ એ ભાજપ માટે આશ્ચર્યજનક છે કે આઘાતજનક તે તો રાજકીય સનાતનની હિન્દુ સાચા કાર્યકર્તાઓ એ વિચારવાનું રહ્યું. મોહન ભાગવત એવો સ્પષ્ટ નિર્દેશ પણ આ દેશની જનતાને આપી દીધો છે કે મુસ્લિમો આ દેશમાં જ રહેશે અને દરેક ભેદભાવને દૂર કરીને સમાજને જોડવાનો પ્રયાસ કરવો જોઈએ એવી આ સંઘના વડાની સલાહ અને મુસ્લિમો પ્રત્યે ઉભરાતો પ્રેમ તે ચોખ્ખો દેખાઈ આવે છે કે ભારતીય જનતા પાર્ટીને સત્તા ટકાવી રાખવામાં જેમ સમગ્ર ભારત દેશના આંતરરાજ્યના સ્થાનિક રાજકીય પક્ષોએ ટેકો પાછો ખેંચી લીધો હોય અને જાણે ભાજપ એકલો પડી ગયો હોય અને હવે માત્ર મુસ્લિમના ખભે પોતાની સત્તા ટકાવી રાખવા મજબૂર થયો હોય તે રીતના આ નિવેદનો ભારતીય જનતા પાર્ટીની સહયોગી પાંખો એટલે કે આરએસએસ બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ શું કરવા બેઠા છે તે સમજાતું નથી. હિન્દુ સનાતનની ધર્મ અને દેવી-દેવતાઓને પારાવાર નુકસાન પહોંચાડી શકે એવું હવે આ ભારતીય જનતા પાર્ટી પોતાની જાતને સાબિત ન કરે તો સારું છે.
મોહન ભાગવત એ પોતાના કાર્યકર્તાઓને એવો પણ ચોખ્ખો નિર્દેશ આપ્યો છે કે જાતિવાદ જેવી સમસ્યાઓ દૂર કરવા અને દરેક ધર્મના લોકોને સંઘમાં જોડવા માટેના પ્રયાસો એ કાર્યકર્તાઓએ કરવા જોઈએ તેવી તેમણે જાહેરમાં અપીલ કરી છે તો એક બાજુ દૂધમાં અને દહીંમાં પગ રાખતા હોય તેવી રીતે એમ પણ કીધું છે કે ગ્રામીણ વિસ્તારોમાં વધી રહેલા લવ જેહાદ અને ધર્માંતરણ ચિંતાનો મોટો વિષય બન્યો છે તે બાબતે પણ સતત સતર્ક રહેવાની પણ જરૂર છે.
હકીકતમાં તો ભારતીય જનતા પાર્ટીના રાજકીય નેતાઓ ઘણા બધા મુસ્લિમ સમાજના પોતાના જમાઈઓ બનાવી ચૂક્યા છે વેવાઈઓ બનાવી ચૂક્યા છે અને મુસ્લિમ સમાજની સાથે પોતે જ એક સૌથી મોટું સમાજિક અને રાજકીય ગઠબંધન કરીને બેઠા છે.ભવિષ્ય મા શું મદ્રેસા અને મસ્જીદો માં પણ શાખાઓ લાગશે કે કેમ ? ભવિષ્ય મા શું ભાજપ ના કાર્યાલય ચૂંટણી ટાણે મદ્રેસા અને મસ્જીદો માં ખુલશે કે કેમ?
જેથી જ આજે મુસ્લિમોને રાજકીય લેવલ ઉપર ઘણા બધા સ્થાને તેમણે ગોઠવીને ટેકો પણ આપેલો છે આ બધી જ બાબતો સનાતન ધર્મના હિન્દુ દેવી-દેવતાઓ ના વંશજો માટે ખતરા રૂપ સાબિત થવાની અને આ જનતા પક્ષ,જનસંઘ કે ભારતીય જનતા પાર્ટી ના પાયાના ઉદ્દેશો હતા નહિ કે છે નહિ..?
ભવિષ્યની અંદર આ નફરતમાંથી પેદા થયેલા આરએસએસ બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ તે સનાતન ધર્મની વિરુદ્ધની પાંખ તરીકે પ્રસ્થાપિત થાય તો નવાઈ નહીં તેવું હાલમાં દેશ માં વાતાવરણ ઉત્પન્ન કરવામાં આવી રહ્યું છે.આગામી સમય માં સનાતની હિન્દુ વંશજ જનતાને મુસ્લિમ નેતાઓ સંબોધન કરવા આવે અને સભાઓ ગજવી નાખે તો નવાઈ નહી…જો આનો કંટ્રોલ કરવા માં નહિ આવે તો આ લોકો ભેગા થઈ એક માત્ર સત્તા ખાતર સનાતન ધર્મ નો એકડો કાઢી નાખે તો નવાઈ નહી…હાલમાં સનાતન ધર્મ ના ચુસ્ત રાષ્ટ્રીય લેવલ ઉપર સાધુ.સંતો દિન પ્રતિદિન ઉંમર ના લીધે અસક્ષમ થતાં ગયાં છે…નવા સાધુ સંતો નો ફાલ સનાતન ધર્મ મા વધી રહ્યો નથી જેથી આગામી બે ત્રણ દાયકામાં ચુસ્ત,જ્ઞાની,ધર્મિષ્ઠ એવા સનાતની ધર્મ ગુરુઓ.કથાકારો ની અછત ઊભી થશે જેની સમે નકલી નાની ઉંમર ના વૈરાગ્ય વૈભવી લાલચોથી ઉત્પન્ન કરીને બનાવેલા નકલી સાધુ સંતો નાની ઉંમરના સ્વામિનારાયણ સંપ્રદાયોની અંદર ઘુસી ગયેલા સનાતન ધર્મને નેસ્ત નાબૂદ કરવા બેઠા હોય તેવા વાતાવરણમાં ભારતનું ભાવી એ સનાતન ધર્મ વિમુખ ન થઈ જાય તે જોવાની ફરજ પણ સનાતન ધર્મના તમામ વંશજોની છે.દેશ નું શિક્ષિત અને આર્થિક સંપન્ન પરિવારો નું યુવા ધન મોટે ભાગે ભારત ની સમાજિક કથળતી વ્યવસ્થા ને લીધે વિદેશો માં સ્થાઈ થઈ ને બેઠા છે . મોટાભાગના રાજકારણીઓ પણ તેમના પરિવારને પોતાની સંપત્તિ સાથે વિદેશોમાં સ્થાપિત કરીને બેઠા છે જે ભારત દેશના ભાવિ માટે પણ સૌથી મોટો ખતરો બને તો નવાઈ નહીં અને આ સાધન સંપન્ન શિક્ષિત પરિવારો વિદેશમાં જે છે તેનો સૌથી મોટો કાયદો આ નકલી સ્વામિનારાયણ સંપ્રદાય લઈ રહ્યો છે અને ભારતની શાસન કરતી રાજકીય ભારતીય જનતા પાર્ટીને પણ વિદેશોમાં વૈભવી સગવડો આપીને મજબૂર કરી રહ્યો છે અને આમ આ નકલી સંપ્રદાય તે સૌથી મોટો સનાતન ધર્મનો દુશ્મન હોય તેવું સાબિત થઈ ચૂક્યું છે.
આજે સનાતન ધર્મને જાળવી રાખવા માટે હિન્દુ દેવી-દેવતાના સમગ્ર મંદિરો પોતાની કોઈપણ આવકો પ્રસ્થાપિત ન શકવાના કારણે સનાતન ધર્મના વિરોધીઓની સામે ટકી રહેવા માટે સક્ષમ નથી ખુદ શંકરાચાર્યજીની પીઠના મહામંડલેશ્વરો પણ આ બાબતે કહી ચૂક્યા છે પરંતુ ભારતીય જનતા પાર્ટી માત્ર સત્તાના નશામાં હોય તેમ સતત અવગણના કરી રહી છે અને હિન્દુ દેવી-દેવતાઓના ઠેરઠાર અનેક બિનહિંદુ સંપ્રદાયના લોકો અપમાન કરીને નુકસાન પહોંચાડી રહ્યા છે તેમ છતાં પણ સરકારી કોઈપણ રીતનું રક્ષણ એ સનાતન ધર્મ એ પ્રજાને મળતું નથી અને તટસ્થ લોકોને જાહેરમાં મારવામાં આવે છે અને તેમની હત્યાઓ થવાના પણ બનાવો બન્યા છે જો આ બાબતે હજુ પણ સત્તાકીય પક્ષ પોતાનું ચિત્ર સ્પષ્ટ નહીં કરે તો ભાવિ સમયમાં તેણે વિરોધ પક્ષમાં બેસવાનો સમય આવે તો પણ નવાઈ નહીં….પ્રદીપ રાવલ
(*કૃપા કરીને આખા પરિવારને વાંચો*
======================
*કોંગ્રેસે બંધારણ દ્વારા ભારતને મુસ્લિમ રાષ્ટ્ર બનાવ્યું હતું; ફક્ત જાહેરાત કરી શક્યા નથી*
*લેખ 25, 28, 30 (1950)*
*HRCE એક્ટ (1951)*
*HCB MPL (1956)*
*બિનસાંપ્રદાયિકતા (1975)*
*લઘુમતી અધિનિયમ (1992)*
*POW એક્ટ (1991)*
*વક્ફ એક્ટ (1995)*
*રામ સેતુ એફિડેવિટ (2007)*
*કેસર (2009)*
*(1) તેમણે કલમ 25 દ્વારા ધર્માંતરણને કાયદેસર બનાવ્યું.*
*(2) તેમણે કલમ 28 દ્વારા હિંદુઓ પાસેથી ધાર્મિક શિક્ષણ છીનવી લીધું પરંતુ કલમ 30 દ્વારા મુસ્લિમો અને ખ્રિસ્તીઓને ધાર્મિક શિક્ષણની છૂટ આપી.*
*(3) તેઓએ HRCE એક્ટ 1951નો ઉપયોગ કરીને હિંદુઓ પાસેથી તમામ મંદિરો અને ધર્મસ્થાનોના પૈસા છીનવી લીધા.*
*(4) તેઓએ હિંદુ કોડ બિલ હેઠળ છૂટાછેડા કાયદા, દહેજ કાયદા દ્વારા હિંદુ પરિવારોનો નાશ કર્યો પરંતુ મુસ્લિમ પર્સનલ લોને સ્પર્શ કર્યો નહીં. તેમને બહુપત્નીત્વની મંજૂરી આપી જેથી તેઓ તેમની વસ્તી વધારવાનું ચાલુ રાખી શકે.*
*(5) સ્પેશિયલ મેરેજ એક્ટ 1954માં લાવવામાં આવ્યો જેથી મુસ્લિમ છોકરાઓ સરળતાથી હિન્દુ છોકરીઓ સાથે લગ્ન કરી શકે.*
*(6) 1975માં તેમણે કટોકટી લાદી, બળજબરીથી બંધારણમાં બિનસાંપ્રદાયિકતા શબ્દ ઉમેર્યો અને બળપૂર્વક ભારતને બિનસાંપ્રદાયિક બનાવ્યું.*
*(7) કોંગ્રેસ અહીં અટકી નથી. 1991માં તેમણે લઘુમતી આયોગ એક્ટ લાવ્યો અને જાહેરાત કરી*
*MUSLIM ! M ને લઘુમતી ગણવામાં આવે છે, જો કે બિનસાંપ્રદાયિક દેશમાં બહુમતી-લઘુમતી હોઈ શકતી નથી.*
*(8)તેમણે શિષ્યવૃત્તિ, સરકાર વગેરે જેવા વિશેષ અધિકારો આપ્યા. તેમને લઘુમતી અધિનિયમ હેઠળ લાભો મળ્યા હતા.*
*(9) 1992 માં, તેઓએ હિન્દુઓને તેમના મંદિરો કાયદેસર રીતે પાછા લેવાથી રોક્યા અને 40000 મંદિરો હિન્દુઓ પાસેથી પૂજા સ્થળ અધિનિયમ દ્વારા છીનવી લીધા.*
*(10) કોંગ્રેસ અહીં જ અટકી ન હતી અને 1995માં તેમણે મુસ્લિમોને કોઈપણ જમીન પર દાવો કરવાનો, વકફ કાયદા દ્વારા કોઈપણ હિન્દુની જમીન છીનવી લેવાનો અધિકાર આપ્યો અને મુસ્લિમોને ભારતમાં બીજા નંબરના સૌથી મોટા જમીન માલિક બનાવ્યા.*
*(11) 2007માં, તેમણે સુપ્રીમ કોર્ટમાં રામસેતુના સોગંદનામામાં *શ્રી રામ* *ના અસ્તિત્વને નકારી કાઢ્યું હતું અને 2009માં જ્યારે કોંગ્રેસે ભગવા શબ્દનો ઉપયોગ કરીને હિન્દુ ધર્મને ઉગ્રવાદી ધર્મ જાહેર કર્યો ત્યારે હિન્દુ વિરોધી ધર્મયુદ્ધનો ઉચ્ચ મુદ્દો હતો. ઉગ્રવાદ*
*(12) અને રસપ્રદ વાત એ છે કે તેના 136 વર્ષના ઈતિહાસમાં આ જ કોંગ્રેસને ક્યારેય બુરખા કે ટ્રિપલ તલાકમાં કોઈ ઉગ્રવાદ જોવા મળ્યો નથી !*
*(13) કોંગ્રેસ ધીમે ધીમે અને ચતુરાઈથી હિન્દુઓને ખુલ્લા પાડતી રહી. તેઓ એક પછી એક હિંદુઓના અધિકારો છીનવી રહ્યા છે અને હવે હિંદુઓ દરેક વસ્તુથી સંપૂર્ણપણે વંચિત છે અને મજાની વાત એ છે કે હિંદુઓને તેની જાણ પણ નથી.*
*(14) તેમની પાસે પોતાનું મંદિર નથી, તેમની પાસે પોતાનું ધાર્મિક શિક્ષણ નથી, તેમની જમીનો તેમની કાયમી મિલકત નથી. અને તેઓ પ્રશ્નો પણ પૂછતા નથી ! શા માટે મસ્જિદો અને ચર્ચ સ્વતંત્ર છે, પરંતુ મંદિરો સરકાર હેઠળ છે? નિયંત્રણ ? શા માટે સરકાર છે ? મદરેસાઓ, કોન્વેન્ટ શાળાઓને ભંડોળ પૂરું પાડ્યું પરંતુ સરકારી ભંડોળથી નહીં. ગુરુકુળનું ભંડોળ ?*
*તેમનો મુસ્લીમ વક્ક બોર્ડ કાયદો તો હિંદુ વક્ક બોર્ડ (જમીન) કાયદો કેમ નથી ?*
*તેમનું નામે મુસ્લીમ પર્સનલ બોર્ડ કેમ છે ?, પણ હિન્દુ પર્સનલ બોર્ડ કેમ નથી ?*
*જો ભારત ધર્મનિરપેક્ષ દેશ છે તો ત્યાં બહુમતી લઘુમતી શા માટે છે ? *
*શાળાઓમાં રામાયણ અને મહાભારત કેમ ભણાવવામાં આવતું નથી ?*
*(15) ઔરંગઝેબે હિંદુ ધર્મનો નાશ કરવા માટે તલવારનો ઉપયોગ કર્યો, કોંગ્રેસે હિંદુ ધર્મનો નાશ કરવા માટે બંધારણ, કાયદાઓ, બિલોનો ઉપયોગ કર્યો અને જ્યાં તલવાર નિષ્ફળ ગઈ ત્યાં બંધારણે કામ કર્યું.*
*(16) અને પછી મીડિયા છે. જો કોઈ આ પ્રશ્નો પૂછવાની કોશિશ કરે તો તેને કોમવાદી, ભગવા અને ભક્ત જાહેર કરવામાં આવે છે.*
*જો કોઈ રાજકારણી આ ભૂલોને સુધારવાનો પ્રયાસ કરે છે તો તેને બોલાવવામાં આવે છે કારણ કે તે લોકશાહીને નબળી કરી રહી છે.*
*(17) યાદ રાખો કે શક્તિશાળી રોમન ધર્મના પતન માટે માત્ર 80 વર્ષ લાગ્યા હતા.*
*રોમન સભ્યતાના પતન વિશે દરેક હિન્દુએ વાંચવું જ જોઈએ.*
*કોઈપણ બાહ્ય બળ તેમને હરાવી શક્યું ન હતું, તેઓ તેમના પોતાના શાસક કોન્સ્ટેન્ટાઇન અને ખ્રિસ્તી દ્વારા આંતરિક રીતે પરાજિત થયા હતા.*
*(18) હિંદુઓએ 1950 થી નેહરુ અને તેમના પરિવારને ચૂંટ્યા છે અને તેની ભારે કિંમત ચૂકવી છે અને મોટાભાગના વર્ષો સુધી કોંગ્રેસ સરકારો તરફથી નુકસાન સહન કરવું પડ્યું છે.*
*હિંદુઓ માટે ગુલામ માનસિકતામાંથી બહાર આવીને શિવાજી અને મહારાજા પ્રતાપ જેવા બનવાનો સમય આવી ગયો છે, જેઓ તેમના શાસનકાળ દરમિયાન ક્યારેય ગુલામ બન્યા ન હતા.*
*આજે આપણી પાસે એક ગતિશીલ વડાપ્રધાન છે જેમના હાથ જ્યાં સુધી આપણે તલવારથી નહીં પરંતુ “વસુદૈવમ કુટુંબકમ” દ્વારા વિશ્વને જીતી લઈએ ત્યાં સુધી મજબૂત બનાવવાની જરૂર છે.*
*શું આપણને આ એક પક્ષની જરૂર છે જેણે હિન્દુઓને આટલું નુકસાન કર્યું છે ?*
*દોષ માત્ર કોંગ્રેસનો ન હોવો જોઈએ…તે પ્રાદેશિક પક્ષો પણ દોષિત છે જેમણે સમયાંતરે રાજકીય કારણોસર કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું અને મૂક દર્શક બની રહ્યા છે…જાગો.*
*આ પછી પણ, જો હિન્દુઓ કોંગ્રેસને મત આપતા હોય;••• (જ્યારે કોંગ્રેસ હજી પણ મુસ્લિમો, ખ્રિસ્તીઓ, ડાબેરીઓ, આતંકવાદીઓ, દેશદ્રોહીઓને સમર્પિત છે.)•••, તો હિન્દુઓ પોતાને બચાવી રહ્યા છે. અને તેમનો પરિવાર ઇસ્લામ સ્વીકારવા માટે માનસિક રીતે તૈયાર હોય તેવું લાગે છે.*
*કૃપા કરીને આ મેસેજ ઓછામાં ઓછા દસ ગ્રુપમાં મોકલો,*
*કેટલાક લોકો મોકલશે નહીં; કારણ કે સ્વાભિમાન, રાષ્ટ્રની ભાવના અને ધર્મની ભાવના શૂન્ય છે*
*પણ મને ખાતરી છે કે તમે ચોક્કસ મોકલશો*••
*🕉જય જય શ્રી રામ🚩*
SP)
ઉપરોક્ત વાત નો જવાબ વ્યક્તિગત હું મારી સનાતની ધર્મ ના ચુસ્ત વંશજ તરીકે નીચે મુજબ આપી રહ્યો છું.પ્રદીપ રાવલ
આટલું બધું જ્ઞાન.જો હિન્દુત્વ વાદી માં છે તો નફરત થી ઉત્પન્ન થયેલી આરએસએસ ના વડા મોહન ભાગવત મુસ્લિમ ની તરફદારી કરીને સમાન હક ભારત માં આપવાની વાત કાલે કહી છે..અને તેમની સાથે હિંદુઓ e સમજી ને જોડાણ કરવાની વાત કહી છે…ભાજપ ની સત્તા ટકાવી રાખવા માટે હવે જ્યારે NDA ગઠબંધન માંથી સમગ્ર ભારત કક્ષાએ બીજા આંતર રાજકીય પક્ષો નીકળી રહ્યા છે ત્યારે આ મુસ્લિમો ને રાજકીય હિન્દુ નેતાઓ એ જમાઈ બનાવ્યા બાદ રાજકીય મંત્રી ના સ્થાન આપ્યાં બાદ હવે શું મુસ્લિમો સાથે ભાગીદારી કરીને સત્તા ટકાવી રાખવા સનાતન ધર્મ નું પારાવાર નુકશાન આ આરએસએસ કરી રહ્યો છે તેનું શું? પોતાના સંપ્રદાય ને બિન હિન્દુ કહેવડાવવામાટે સત્તામાં ભાગીદારી સુધી પહોંચી ગયેલા સ્વામિનારાયણ સંપ્રદાયના સનાતન ધર્મ ને નેસ્ત નાબુત કરી પોતાના સંતો ને સર્વોપરી ગણાવવા દેશ અને દુનિયા માં નીકળ્યા છે તેનું શું? શું સત્તા સર્વોપરી કે સનાતન ધર્મ સર્વોપરી..? એક સમયે સત્તામાં આવવા સમગ્ર દેશ ના મુસ્લિમો ની સામે પડી ને બાબરી મજ્જીદ ઉપર હલી કરી હજારો હિન્દુઓ.નામી સંતો.સાધુઓ આહુતિ આપી તેનું શું? અને હવે સત્તા ટકાવી રાખવા મુસ્લિમો ને ઘૂંટણિયે પડનાર આ ભાજપ અને તેના સહયોગી આરએસએસ.બજરંગ દળ અને વિહિપ શું સનાતન ધર્મી જનતા ને બેવકૂફ સમજે છે?…મધ્યપ્રદેશ માં ચુનાવી માહોલ માં હિન્દુ ધાર્મિક ગ્રંથ રામાયણ ને આગ લગાડનાર ને ટિકિટ ફાળવી મદ્રેસા,મસ્જિદો માં મીટીંગો કરી સહયોગ મેળવી સત્તામાં ભાગીદાર બનાવનાર ભાજપ શું સનાતની ધર્મી હિન્દુઓ ને બેવકૂફ સમજે છે?
હકીકત મા હિન્દુ સમાજ ના નેતાઓ ને રાજકીય લાલચો આપી ખુદ સનાતન ધર્મ નું રક્ષણ કરતા ને આજ ભક્ષક બનાવી દીધા છે..હકીકત મા તો સનાતન ધર્મ ના હિન્દુ દેવી દેવતાઓ ના મંદિરો અને તેમાં રહેલા દેવી દેવતાઓ કુદરતી આફતો નું રક્ષણ લઈને આ સનાતન ધર્મ ની સમ3 પડેલા રાજધર્મ ,રાજકીય સત્તા પર બિરાજમાન ની સામે પડ્યો છે અને ખુદ દેવિદેવતાઓ સનાતન ધર્મ નું રક્ષણ કરી રહ્યા છે જે 12 જ્યોતિર્લિંગ,શંકરાચાર્યજી ના ચાર મઠ અને 51 શક્તિપીઠ ના વાર્ષિક પરચા ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે…નફરત માંથી ઉત્પન્ન થયેલી આ કહેવાતી હિન્દુ રાષ્ટ્ર લાવવાના બહાને દેશ માં સત્તા ના ઓઠા હેઠળ રાજ કરતી ભાજપ ની સહયોગી પાંખો નો બેનકાબ ચહેરો હવે ખુલ્લો પડી ગયો છે…જે લોકો સત્તામાં આવ્યા બાદ ભૂલી ગયા કે હિન્દુ રાષ્ટ્ર ના એજન્ડા ઉપર સનાતની હિન્દુ જનતાએ વોટ આપીને ભાજપ ને સત્તા ઉપર બેસાડ્યા બાદ આજ સનાતન ધર્મી લોકો પોતાના હિન્દુત્વ ના હક માટે સરકાર સામે ગૌ હત્યા, ગૌ રાષ્ટ્ર માતા અને હિન્દુત્વ બચાવો માટે આંદોલન કરવા પડે છે…સ્વામિનારાયણ સંપ્રદાય બિલકુલ બનાવટી ભગવાન પોતાની જાત ને સર્વોપરી સાબિત કરવા સરકાર ના ખભે જોર કરી રહ્યો છે અને હિન્દુ દેવી દેવતાઓ ની મૂર્તિઓ પોતાના સંપ્રદાય ના અખાડાઓમાં સ્થાપિત કરી વ્યવસાઇક.કોર્પોરેટ પેઢીઓ બનાવી હોવા છતાં આખો ભાજપ અને તેની સહયોગી કહેવાતી હિન્દુઓ ની સંસ્થાઓ આવા સંપ્રદાય ને ટેકો કરી દેશ વિદેશ માં વૈભવી રીતે સુખ માણી રહ્યા છે જેને દેશ અને દુનિયાની હિન્દુ સનાતન ધર્મી જનતા જોઈ રહી છે..કહેવાતી સનાતની હિન્દુ જનતા ના પાટીદાર,કણબીઓ આવા નકલી સંપ્રદાય ના વહીવટ માં ઉચ્ચ સ્થાને છે અને સૌથી મોટા પાયે આર્થિક પેઢીઓ ની જેમ આ સંપ્રદાય ના ઓઠા હેઠળ સત્તા ના ખભે રાજ કરી રહ્યા છે જે સનાતન ધર્મ ના દેવી દેવતાઓ નું સૌથી મોટું અપમાન છે..સ્વામિનારાયણ સંપ્રદાય ના આવા નકલી વહીવટી લોકો અને સાધુ,સંત યુવા વયે વૈભવી સુખ માણવા વૈરાગ્ય લાવી વૈભવ કરતા લોકો હિન્દુ સનાતની શાસ્ત્રો સાથે ચેંડા કરી પોતાના સાધુઓ ના ફોટા સાથે ભગવાન તરીકે પ્રસ્થાપિત કરી ચોપડાઓ ચીતરી ને દેશ દુનિયામાં વહેંચી,વેચી ને સનાતન સંસ્કૃતિ નો નાશ કરવા બેઠા છે..સરકારી સત્તા ના જોરે આવનાર નવી પેઢીઓ માં સનાતન ધર્મ નો એકડો કાઢી નાખવા તેમના નકલી શાસ્ત્રો બાળકો ના અભ્યાસક્રમ માં પણ ઘુસાડી દીધા છે.. સનાતન ધર્મના હિન્દુ દેવી દેવતાઓ ના સમગ્ર દેશ અને વિદેશોમાં સ્થાનોની અંદર આ સ્વામિનારાયણ સંપ્રદાયની જેમ કોઈપણ મોટી આર્થિક પેઢીઓ કે આવકના સ્થાનો ક્યારેય ઉપસ્થિત કર્યા નથી પરિણામે આ સનાતન ધર્મના હિન્દુ મંદિરોના વહીવટ કરતાઓ આ નકલી સ્વામિનારાયણ સંપ્રદાયની પેઢીઓનો સામનો આર્થિક રીતે નબળાઈ હોવાથી કરી શકતા નથી અને સરકાર પણ જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયની સાથે છે ત્યારે સનાતન ધર્મના હિન્દુના વહીવટ કરતા લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહેલા નજરે પડે છે.ખુદ શંકરાચાર્ય પીઠના મહામંડલેશ્વર કહી ચૂક્યા છે કે શાસ્ત્રોની અંદર ક્યાંય સ્વામીનારાયણ શબ્દનો ઉલ્લેખ નથી કે આ 200 250 વર્ષથી બનેલા નવા નકલી સંપ્રદાયને ક્યાંય સ્થાન નથી તેમ છતાં પણ આ બાબતે કોઈ પણ કાનૂની લડત લડીને સનાતન હિંદુ ના દેવી-દેવતાઓ ના વારસો ને પારાવાર અન્યાય કરવામાં આવી રહ્યો છે.. અધુરામાં પૂરું બાકી હતું તો સનાતન ધર્મના હિન્દુના વંશજોના તમામ સામાજિક સંગઠનોને પણ ભારતીય જનતા પાર્ટીના ઓથાર હેઠળ લાવીને નકલી નેતાઓના હાથમાં આજકાલ સામાજિક સંગઠનોનો પણ વહીવટ આવી ગયો હોવાથી સમગ્ર સમાજની અંદર રહેલા તટસ્થ હિન્દુ સનાતનની ધર્મી પ્રજાને પણ પારાવાર તકલીફો પડી રહી છે કેમકે તેમના સંગઠનોના નેતાઓ જ રાજકીય નેતાઓ બની બેઠા છે અને જે પોતે જ જાતે જ પોતાના સમાજને પારાવાર નુકસાન કરી રહ્યા છે આવા સમયમાં બિનહિંદુ સંગઠનો અને બિન હિન્દુ સમાજો અત્યારે સરકારી સત્તાના ખભે બેસીને પોતાના સમાજને દિન પ્રતિદિન આગળ વધારવા ખૂબ જ પ્રયત્નો કરી રહ્યા છે અને આમ પારાવાર નુકસાન એક સનાતનની હિંદુ ધર્મની પ્રજાને થઈ રહેલું અત્યારે આપણે જોઈ રહ્યા છીએ અને આવા સમયમાં જ્યારે સ્વર્ગસ્થ અશોક સિંગલ અને હયાત મુરલી મનોર જોશી જેવા કહેવાતા સંઘ ના અને ભાજપ ના લોકો મુસ્લિમ પોતાના દામાદ બનાવી ચૂકેલા જો સત્તાની અંદર તેઓ અને તેમના પરિવારો હોય તો પછી હિન્દુ જનતાએ શું આશા રાખવાની અને હાલના આરએસએસના વડા પણ જો જાહેરમાં મુસ્લિમોની તરફેણ કરતા હોય એકમાત્ર ભાજપને મુસ્લિમો ટેકો આપીને સત્તામાં લાવે તે માટે તો આવા સંજોગોની અંદર આ સનાતનની હિંદુ ધર્મની પ્રજા કેમ પોતાના દેવી-દેવતાઓને રક્ષણ આપી સંસ્કૃતિ ટકાવી શકશે અને કેમ પોતે ટકી રહેશે તે બહુ જ મોટો પ્રાણ પ્રશ્ન થઈ રહ્યો છે. રાષ્ટ્રીય સનાતન ધર્મ બ્રહ્મ સમાજ મીડિયા સેવક.પ્રદીપ રાવલ.ગાંધીનગર(9824653073)
*****************************************
અહીંયા કોઈપણ સમાચારો અને ફોટાઓ પ્રાપ્ત થયેલ કોઈપણ જાતના રાગ દ્વેષ વિના જનજાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધિ કરવામાં આવે છે તેમ છતાં પણ કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રીશ્રીનો સંપર્ક કરીને તેવા સમાચાર અહીંથી દૂર કરી શકાશે.
******************************************
(હમણાં પ્રાપ્ત થયેલ સમાચાર)
*મુંબઈનું ઈસ્લામીકરણ- ચોંકાવનારું* 😱
મુંબઈ વિશે મળેલી માહિતી ખૂબ જ ચોંકાવનારી હતી. રાજકીય પક્ષની વિચારધારા કેવી રીતે સંપૂર્ણપણે બદલાઈ જાય છે તે વાંચીને હું આશ્ચર્યચકિત થઈ ગયો.
જો તમે મુંબઈનું સર્વેક્ષણ કરશો તો તમને મુંબઈ શહેરના તમામ બીચ અને શેરીઓ પર ચા, નાસ્તો, ઓમલેટ, પાણી વગેરે જોવા મળશે, તે બધા *મુસ્લિમ* સમુદાયના છે અને તેઓ કાં તો અન્ય રાજ્યોમાંથી અથવા *બાંગ્લાદેશ* અથવા *રોહિંગ્યા* છે. રસ્તાની બાજુના નાળિયેરની ગાડીઓ કે શાકભાજીની ગાડીઓ પણ ધીમે ધીમે મુસ્લિમ સમાજે કબજે કરી લીધી છે.
મનીષ માર્કેટ, ક્રોફર્ડ માર્કેટ, ગ્રાન્ડ રોડના મોટા ભાગના વ્યવસાયો એક સમયે *મરાઠી* અને *મારવાડી* ની માલિકીના હતા. આજે તમને આ સમગ્ર વિસ્તારમાં એક પણ *હિંદુ* *વેપારી* જોવા મળશે નહીં.
વસ્તીમાં આ ફેરફાર અચાનક નથી. *આઝમી અને નવાબ મલિક* જેવા નેતાઓએ આ કરવા માટે સખત મહેનત કરી છે. *NCP* અને *શિવસેના* એ તેમને સંપૂર્ણ સમર્થન આપ્યું.
આ લોકોએ એક સંસ્થા બનાવી છે. *ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ, બાંગ્લાદેશ અથવા કોઈપણ રોહિંગ્યા* ના મુસ્લિમ જ્યારે મુંબઈ આવે છે ત્યારે નજીકની મસ્જિદમાં જાય છે. ત્યાંથી તેને *નવાબ મલિક અને અબુ આઝમી*ની એનજીઓ ઓફિસમાં લઈ જવામાં આવે છે. તેમના લોકો આખા મુંબઈ અને તેના ઉપનગરોમાં કયા વિસ્તારમાં કોનો વ્યવસાય ચાલે છે તેનો સંપૂર્ણ સર્વે કરે છે.
પછી વ્યક્તિને એક જગ્યાએ બિઝનેસ કરવા માટે હેન્ડકાર્ટ અને સંપૂર્ણ સાધનો સાથે મોકલવામાં આવે છે. *તે વ્યક્તિ પોતાના ધંધામાંથી એનજીઓને પૈસા આપવાનું ચાલુ રાખે છે.* આ રીતે લાખો મુસ્લિમોને મુંબઈ શિફ્ટ કરવામાં આવી રહ્યા છે.
મુંબઈની વસ્તી ઝડપથી બદલાઈ રહી છે. *મીરા રોડ, નાલાસોપારા, ભિવંડી, મુંબ્રા, બાંદ્રા પૂર્વ, ખાર, ગ્રાન્ટ રોડ, ભાયખલા, અબ્દુલ રહેમાન સ્ટ્રીટ, મોહમ્મદ અલી રોડ, બોમ્બે સેન્ટ્રલ, ક્રોફર્ડ માર્કેટ સાંતાક્રુઝ, અંધેરી પશ્ચિમ, જોગેશ્વરી, ઓશિવરા, રામ મંદિર સ્ટેશન, ગોરેગાંવ પશ્ચિમ, મલાડ પશ્ચિમ, માલવાણી, ચારકોપ અને અન્ય ઘણા વિસ્તારો ધીમે ધીમે મુસ્લિમ સમુદાયના ગઢ બની ગયા છે.*
આજે મુંબઈમાં એવા ઘણા મતવિસ્તારો છે જ્યાં કોઈ પણ *હિંદુ વ્યક્તિ ચૂંટણી જીતવાની આશા રાખી શકે નહીં.*
*નવાબ મલિક અને અબુ આઝમી*એ મુંબઈ પોલીસમાં મુસ્લિમોની ભરતી કરવા માટે NCPના નેતૃત્વ હેઠળ એક વિશેષ અભિયાન ચલાવ્યું છે. *સતારા કોલ્હાપુર, સાંગલી, રાયગઢ, અહેમદનગર, પુણે, નાગપુર, મુંબઈ ખાતે લોકેશન કોચિંગ સેન્ટર ખોલવામાં આવ્યા છે જેથી ઉત્તર પ્રદેશ, બિહાર અને બંગાળના મુસ્લિમો મરાઠી સારી રીતે શીખી શકે અને પોલીસ ભરતીનું પેપર મરાઠીમાં હોય. તેઓને ₹ 8,000 સિવાયના તમામ શહેરોમાં મફત આવાસ અને કોચિંગ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. માસિક સ્ટાઇપેન્ડ પણ ચૂકવવામાં આવ્યું હતું અને પત્રમાં જાણવા મળ્યું હતું કે નવાબ મલિક ઇચ્છે છે કે 2023 પહેલા મહારાષ્ટ્ર પોલીસમાં 30% થી વધુ મુસ્લિમોની ભરતી કરવામાં આવે.*
ગરીબ મરાઠી માણસ શેરીઓમાં ફરે છે, સૂત્રોચ્ચાર કરે છે, સમજાતું નથી કે આખી વસ્તી કેટલી ધીમે ધીમે બદલાઈ ગઈ છે.
*આઘાતજનક* 🙄
(અંગ્રેજીનો ગુગલ અનુવાદ)
*100 હિન્દુઓને જરૂર મોકલજો******************************** *******************************
*સનાતન ધર્મ અને સંપ્રદાયો તથા માનવજીવન માટે પ્રકૃતિ ધર્મ*
સ્પર્ધા, ઘર્ષણ, લોભ લાલચ, સ્વાર્થ અને વ્યય તથા ઉત્પાત માનવીય સ્વભાવ છે મનુષ્ય માત્ર સ્વાર્થી હોવાનો અને આસપાસની સ્થિતિ સ્થાન પ્રમાણે સ્પર્ધા અને ઘર્ષણમાં જીવવું એજ એમનું જીવન છે, મનુષ્ય હંમેશા કુદરતી પ્રકૃતિ ચક્રની વિરૂદ્ધ જીવવાનો પ્રયત્ન કરે છે તેથી સમયાન્તરે જનસમુદાયોને પ્રંપચીઓ ધર્મની દિવાલો વચ્ચે ફસાવ્યા કરે છે, અંધશ્રદ્ધાળુઓ અને શ્રદ્ધાળુઓના રંગબેરંગી ગાળીયા કરવામાં આવે છે,
પૃથ્વી ઉપર જન્મેલો માણસ પશુ- પક્ષી, વૃક્ષો-જંતુઓ, સરીસૃપો- જળચરોની સૃષ્ટિને ગણકારતો નથી અને મનુષ્યનું અન્ય જીવ જગત સાથેનું સંતુલન સમજતો નથી મનુષ્ય સતત પ્રકૃતિ છિન્નભિન્ન કરીને ભૌતિક સુખ માટે માનસિક અને શારીરિક માનસિક શ્રમ કરીને ઘર્ષણમાં જીવે છે ભૌતિક સુખની લાલચ આને સ્વાર્થના કારણે ધર્મ ઉત્પન્ન થયા કરે છે મુઢમતિઓ ધર્મ ના દોરડા પકડી સુખ સમૃદ્ધિ સંપતિની સીડીઓ ચડવામાં જીવન વેડફી નાખે છે,
સંસારમાં માનવતા સિવાયના અનેક ધર્મ અમલમાં છે, ઘણા બધા ભગવાન, ઘણા બધા ઈશ્વર, અલ્લાહ, જીસસ, દેવી દેવતાઓ, ધર્મ ક્ષેત્રે અવતરેલા છે અને એના આધારે મનુષ્ય સમુદાયો ધર્મો અને સંપ્રદાયોમાં ફેલાયેલા છે પરંતુ ખરેખર આ ધર્મ થી કોઇ સુખ શાંતિ પ્રસન્નતા મળે છે ? હકીકતમાં સાચું શું છે ??
સૃષ્ટિ ઉપર દરેક જીવ નર માદા ના મૈથુનથી ગર્ભાશયમાં રહેલા રક્ત પરૂ, વાયુ- જળમાં એક બુંદ.. અંડાણુ શુક્રાણુના ભળેલા જલબિંદુ રૂપે અવતરીને માતાના પીંડમાંથી હાડ માસ રકતના પીંડ રૂપે સર્જન પામી પૃથ્વી- સૃષ્ટિ ઉપર પ્રગટ થાય છે જન્મ પામી પ્રકૃતિમાં જીવન વિચરણ કરીને અમુક સમયાન્તરે જ્યારે પીંડ સાથે શ્વાસનો તંતુ તુટી જતાં મૃત્યુ પામી ફરી અજ્ઞાત ચક્રમાં લય થતો રહે છે, પ્રકૃતિના પંચ તત્વો પ્રમાણે અનેકાનેક સુક્ષ્મ અને વિરાટ નિર્માણ ઉદભવતા અને લય થતાં રહે છે પ્રકૃતિ પરીવર્તનની રચનાઓમાં સુક્ષ્મ થી વિરાટ જીવોના પીંડ વિચરણ કરીને લય પામે છે,
જે મનુષ્યો પોતાના અસ્તિત્વ અને પોતાના દેહ-પીંડના અવરતણનું કારણ સમજતા જાણતા નથી તેઓ ધર્મના નામે રંગબેરંગી વસ્ત્રોના આવરણો ઓઢીને ધર્મ ચલાવતા રહીને વૈભવી જીવન નિર્વાહ ભોગવે છે,
ધર્મ, ભગવાન, અલ્લાહ, જીસસ, વગેરે સુપર પાવર રૂપકો સ્વરૂપો ઉત્પન્ન થવાનું કારણ શું છે ?
ધર્મ ઉદભવવા પાછળ સુખનું કારણ છે પરિશ્રમ વગરના સુખની કલ્પનાઓમાંથી ધર્મ ઉદભવે છે, સંસારની મોહમાયા, ભ્રમ અને કલ્પનાઓમાં ભટકતા મનુષ્યોમાં ગરીબી, અમીરી, વૈભવ, આનંદ, દુઃખ, પીડા, હર્ષ, યાતના, નિર્બળતા, સાધન સુખ, શરીર વાસનાઓના યોગ વિયોગમાંથી ધર્મ ઉદભવે છે, ધર્મથી સુખ, શાંતિ, આનંદ, વૈભવ, વાસના તૃપ્તિ મળે છે ધર્મ ચલાવવા ભગવાન હોય છે આ ભગવાન દેવ દેવીઓ વગેરે પરમશક્તિઓ ભક્તોને, ઉપાસકોને સાધકોને પરિશ્રમ વગર સુખ સમૃદ્ધિ આપે છે એટલે મનુષ્ય જીવન ઉપર ધર્મના ભગવાનનો પ્રબળ પ્રભાવ રહે છે,
ભારતમાં ધર્મ અને સંપ્રદાયના ઘર્ષણો વર્ષોથી ચાલે છે, ઊચ નીચેના ભેદ રાગ દ્રેષ ના આધિપત્યની સ્પર્ધા ચાલતી રહે છે, ભગવાન, ઇશ્વર, દેવ દેવીઓની પણ સ્પર્ધાઓ ચાલતી રહે છે, જેના આધારે મનુષ્ય સમુદાયો પણ ઘર્ષણોમા ઢસરડાયા કરે છે, સંસારીઓની મહેનતના પૈસે દાન દયા ઉપર પ્રપંચ લીલાઓ રચીને, પુણ્ય રૂપી લોભ લાલચના વાવટા ફરકાવીને માનસિક પંગુતા ફેલાવીને પુજનીયતાના હિંડોળે હિચક્યા કરે છે,
ચીન જાપાન રશિયા અમેરિકા આફ્રિકા જેવા દુનિયાના ભારત સિવાયના ૧૯૩ દેશોમાં પણ મનુષ્ય સમુદાયો છે આ વિદેશના મનુષ્ય સમુદાયોના પણ અવનવા ધર્મો અને ભગવાનો છે શિક્ષિત અશિક્ષિત બુદ્ધિશાળી કે મુર્ખ બધાને ધર્મ અને ભગવાનના દોરડાઓ કચકચાવીને બાંધી રાખે છે, લોભી લાલચી મનુષ્ય સુસુપ્ત અને જાગૃત મનને હિંમત તથા આશા અપેક્ષાની શકિત આપવા ધર્મ અને ભગવાનો ઈશ્વરો, દેવી દેવતાઓના અવતાર થયા કરે છે. ભગવાનના વિચરણ માટે મંદિરો, મસ્જીદો, ચર્ચ, ગુરુદ્વારા, દેવાલયો ઉભા કરવામાં આવે છે જેમાં માણસનો અંતરનો વિશ્વાસ શ્રદ્ધા ભગવાન બની વિચરણ કરે છે એના હોવાના માનસિક આધારે માણસ સુખ સમૃદ્ધિ શાંતિ માટે દોડતો ભટકતો ભોગવતો રહે છે,
મંદિરો, મસ્જીદો, ચર્ચ, દેવાલયો, ધર્મસ્થાનોમાં જનારા થોડા લોકોને ભાગ્ય અનુસાર, પ્રારબ્ધ અનુસાર સુખ સમૃદ્ધિ મળે છે અને બાકી વિશાળ જનસમુદાયો મધ્યમ અને ગરીબ ભાગ્ય – પ્રારબ્ધને જીવનભર ભકિતભાવથી ભગવાનની કૃપા મેળવવા દોડી દોડી જીવન ખર્ચી વેડફી નાખે છે,
કર્મ અને શબ્દ ને બદલવાની શકિત કોઇ સંત મહંત મહારાજ સ્વામિ, મહારાજ વગેરેમાં નથી, પાપને પુણ્યમાં બદલવાના કોઇ મંત્રો યજ્ઞો કે સ્તુતિઓ નથી, તન મન વચનથી થયેલા ઈષ્ટ કે અનિષ્ટ જે કર્મ થયા તે સમયાન્તરે ભોગવવા પડે છે કર્મ બદલવાની શકિત કે તપ સિદ્ધીઓ હોતી નથી તો પછી એ સ્વામીઓ, સંતો, સાધુઓ પાછળ ભટકવાની સંસારીઓ માટે શું આવશ્યકતા છે?
જે લોકો સંસાર, સમાજ, પરીવાર બધું ત્યાગ કરી જપ તપ ધ્યાન વૈરાગ્યના માર્ગે જીવન સ્વિકારી લીધું છે એ ધર્મનો યુનિફોર્મ પહેરીને રાતદિવસ ઉત્સવો, કથાઓ, સભાઓ, કરી કરીને સંસારમાંથી ભેટપુજા દક્ષિણા અને મફત દાન કમાવા માટે ગળાડુબ રહે છે આ સાધુ સંતો સ્વામિઓ હકીકતમાં ભગવા વસ્ત્રોમાં છુપાયેલા સંસારીઓ છે
કોઇના હોદા પદ કે ગાદી આસનના સંચાલનથી ધર્મ ગતિશીલ નથી, ધર્મ ભક્તો શ્રદ્ધાળુઓના પૈસા અને સેવાથી ધર્મ ચાલે છે પણ હકીકતમાં ધર્મ એટલે શું ? એની શુદ્ધ પારદર્શક વ્યાખ્યા નક્કી થયેલ નથી,
શાસ્ત્રો અને ગ્રંથોમાં તથા પુસ્તકોમાં લખનારની ક્યાંય સહી કે હસ્તાક્ષરો હોતા નથી, તેથી જેટલીવાર ચાલાક બુદ્ધિ શાળીઓના હાથમાં અનુકુળતા ઉપલબ્ધ થતી રહે ત્યારે સમયાનુસાર જરૂરત પ્રમાણે સુધારા વધારા થતાં રહે છે ઉપરાંત લોકકથાઓ અને સત્સંગના કોઇ પ્રમાણિત પ્રમાણ હોતા નથી કોઇને કોઇ અવશેષોના આધારે કથાઓ અને સાહિત્ય ઉત્પન્ન થતું રહે છે અને લય પામતું રહે છે સંસ્કૃત , હિન્દી , ગુજરાતી, અંગ્રેજી , ઉર્દુ આ બધી ભાષાઓ છે એટલે સંસ્કૃત ભાષામાં છાપેલા પુસ્તકો સાચા હોય એવું હોતું નથી, આવા શાસ્ત્રો, ગ્રંથો, પુસ્તકો, કથાઓ, મૌખિક સાહિત્યના આધારે મનુષ્ય ધર્મ પરંપરાઓમાં જીવ્યા કરે છે.
સાચા ગ્રંથો શાસ્ત્રો દ્વારા પ્રકૃતિના પંચ તત્વોની ગતિવિધીઓ, સ્વરૂપો, પરીણામો, નિર્માણનું દર્શન અનુભવ આપવામાં આવ્યા હોય છે ચાલાક શૈતાન મનુષ્યો એવા શાસ્ત્રો ગ્રંથોના ઉલ્લેખ કરી કરીને જનસમુદાયોમાથી ધન ઉત્પાર્જીત કરે છે
કેવી રીતે, શા માટે જન્મ્યા ? શા માટે જીવન છે ? કેમ અચાનક મૃત્યુ થાય છે, જન્મ પહેલાં ક્યાં હતા ? મરણ પછી ક્યાં જવાના ? આ બધી હકીકતોના નિર્માણનો સંસારમાં કોઇ પાસે સાચો જવાબ નથી, બધા પાસે માનસિક કલ્પનાઓ છે એ કલ્પનાઓના તંતુઓ ગુંથી સજાવીને ધર્મ ચલાવાય છે,
ધર્મ જાણવા અને સમજવા માટે, ધર્મકાર્યની અસરો તથા પરિણામોનું મહત્વ છે મનુષ્ય જીવનની સાથે સાથે પંચ પ્રકૃતિઓ અને સૃષ્ટિમાં મનુષ્ય જીવન સાથે સંલગ્ન વનસ્પતિઓ, વૃક્ષો, જળચરો, જંતુઓ, સરીસૃપો, પશુઓ, પક્ષીઓ ઉપરાંત આકાશી પદાર્થોના તત્વો સાથે મનુષ્યનો તાલમેલ અને સંતુલન જાળવે તે ખરો અને સાચો ધર્મ…
સનાતન ધર્મ ભારત પુરતો સિમિત નથી, જ્યાં જળ વાયુ પૃથ્વી આકાશ અગ્નિ હોય ત્યાં સનાતન પ્રકૃતિ ધર્મ હોય છે, પંચ પ્રકૃતિના અભ્યાસુ ઋષિ મનુષ્યોએ ઉતરોતર અનુભવો, અભ્યાસ અને પરીણામોથી નિર્માણ કરેલ મનુષ્ય જીવનનુ પ્રાકૃતિક જીવન દર્શન અને પરંપરાઓ સાચો સનાતન ધર્મ છે,
ધર્મ સ્વયં પ્રાકૃતિક પરંપરા છે એટલે પ્રકૃતિને ભૌતિક વ્યવહાર સાથે સંબંધ નથી પ્રકૃતિ પરંપરા અને ભૌતિક પરંપરાઓ એક બીજાથી વિરૂદ્ધ છે ધર્મ અને ધન એકબીજાથી વિપરીત છે શત્રુઓ છે ધન વ્યવહાર હોય છે ત્યાં ધર્મ નથી હોતો, સતયુગ, ત્રેતાયુગ, દ્રાપરયુગ કે કલિયુગ કોઇપણ સમયમાં ધનની ભૌતિક અસરો અને સંબંધોને કારણે ધર્મ ભ્રષ્ટ થયો છે ભૌતિક ક્રિયાઓથી ધર્મનો લય થયો છે, ધન આસુરી પરીણામ આપે છે જ્યારે ધર્મ સુરી પરીણામ આપે છે, જ્યાં ધર્મનો આધાર ધન હોય તે ધર્મ નથી ધંધો છે, પ્રકૃતિના પંચ તત્વો ધન થી ગતિ કરતા નથી, પ્રકૃતિના સંસારીક આદાન પ્રદાનમા વિનિમય થતું ધન ધર્મને હાની કરે છે સનાતન પ્રકૃતિને હાની કરે છે,
પવિત્ર સંત સાધુના ધર્મનો આધાર ધન વૈભવ નથી પણ લડી ઝગડી રહ્યા છે તેવા સંસારીક સંતો સ્વામીઓનો આધાર ધન વૈભવ છે, ધન વૈભવ સુખ સાહ્યબીને કળીયુગના સંતો સાધુઓની સિદ્ધી ગણવામાં આવે છે બુદ્ધિ ચાતુર્ય ચાલાકી પ્રપંચથી ધન વૈભવ પ્રાપ્ત થાય છે પુણ્યના લાલચીઓના દાનથી વૈભવ સુખ ઉત્પન્ન કરવાની ખેતીને કળીયુગમાં ધર્મ કહેવાય છે
પ્રકૃતિ દર્શન સંતુલન પુર્વક નિર્વાહની તપશ્ચર્યાથી જ્ઞાન અને કર્મ અને જીવન દર્શન પ્રાપ્ત થાય છે વ્રતથી આયુષ્ય પ્રાપ્ત થાય છે,
ધન વૈભવ ઐશ્વર્ય પદ પ્રતિષ્ઠા એ સંસારીક પ્રવૃતિઓ છે સાચા સન્યાસી વૈરાગી સાધુ સંતો સ્વામિઓમાં સંસારીક પ્રવૃતિઓ હોતી નથી, દશ દિશાના વસ્ત્રો, ધરતીનું આસન, આકાશનું ધ્યાન, જળનો યોગ, પૃથ્વીનું અન્ન યોગાનુયોગ પ્રાપ્ત કરીને વિચરણ કરે તે સાધુ સંત હોય છે, બાકી બધા પાંખડીઓ છે,
સંસાર ત્યાગીને સંસારીઓની સેવા કરવા ભગવા કે રંગબેરંગી ધાર્મિક યુનિફોર્મ પહેરીને ફરનારા કોઇ સંત સ્વામી મહારાજ નથી પ્રંપચીઓ છે
ગુજરાતમાં સનાતન ધર્મ અને સંપ્રદાયો આમનેસામને આધિપત્ય અને પદ પ્રતિષ્ઠા , ઉચ્ચ નીચ માટે ઘર્ષણ કરી રહ્યા છે આ ધર્મ ચલાવનારાઓ અને સંપ્રદાય ચલાવનારાઓ હકિકતમાં કોણ છે ?? ભગવા, લાલ, મરુન, સફેદ, કાળા, પીળા વસ્ત્રો, માળાઓ, લાકડાની ચાખડીઓ, પાઘડીઓ, ફેટાઓ, સાફાઓ, ખેસ, કામળીઓ, ચાદરો, ધાબળીઓ ઓઢી પહેરીને વિચરણ કરનારા સંત સાધુ મહાત્માઓ સાચા ધર્મને જાણે છે ? કથાકારો સાહિત્યકારો સંત સાધુઓ ગણાય છે ? સંસારીક પ્રવૃતિઓ ચલાવનારાઓ ગમે તેટલા ચિત્ર વિચિત્ર વસ્ત્રો અને આભૂષણોના વેશ ધારણ કરી ગૃહસ્થોના કાર્યોમાં સતત વિચરણ કરે તો એ સંસારીઓ છે આ સાધુઓ સાચા સંન્યાસીઓ, વૈરાગીઓ , સંત સાધુ નથી,
મંત્રો, યજ્ઞો, સ્તૃતિઓ, વ્રત, યાત્રાઓ, પુજન, વગેરે સંસારીઓ માટેના કર્મો છે જે મનુષ્યોને સંસારી પ્રવૃતિઓમાં જીવવું છે ભોગ ભોગવવા છે વાસનાઓ ભોગવવી છે જેને કર્મબંધનોમા બંધાવું છે જેને અસત્ય સત્યની ચાલાકીઓ કરવી છે, જેને ઉચ્ચ નીચ કરવા છે જેને ભેદભાવ રાગદ્વેષ કરવા છે એવા મનુષ્યો માટે સંસારીક પ્રવૃતિઓ છે સંન્યાસીઓ સાધુઓ સંતો માટે સંસારીક કર્મો હોતા નથી, સંસારીક પ્રવૃતિઓ ચલાવતા સાધુ સંતો નથી ધર્મનો વ્યભિચાર કરનારા અધર્મીઓ છે એ લોકો શા માટે ક્યાં ઉદેશ્ય માટે સંન્યાસી, સાધુ, સ્વામિ બન્યા છે એ એમને પોતાને ખબર નથી, બધાને ભગવાનના નામે દાન દયાના પૈસે સુખ સમૃદ્ધિ વૈભવ ભોગવીને પુજાવુ છે,
સનાતન ધર્મ અને સંપ્રદાયો વચ્ચે ચાલતા રહેતા સંઘર્ષ, સ્પર્ધા અને ઘર્ષણો સંસારીક પ્રવૃતિઓની લડાઇ છે, અનુકુળ, સુવિધાજનક, લાભદાયી, સુખ સમૃદ્ધિ વૈભવનું માધ્યમ બને તેવા બુદ્ધિશાળી શૈતાનોએ રચેલા ભગવાનનો વેપાર એટલે સંપ્રદાય, સનાતન ધર્મના પદો ઉપર બેઠેલા લોકોની સિદ્ધીઓનો માપદંડ પણ ધન વૈભવ બની ગયો છે, સુખ સમૃદ્ધિ વૈભવ હોય તેવા સનાતની સંતો સાધુઓ પાછળ અંધશ્રદ્ધાળુઓ દોરવાય છે અને ધંધાદારી પ્રવૃતિઓથી ચાલતા સંપ્રદાયો પાછળ અણહકનુ, વગર મહેનતનું કમાવાવાળા દોરવાય છે,
વર્તમાન સમયના સાધુ સંતો મહંતો સ્વામિઓ મહારાજો, કથાકારો, સાહિત્યકારોનુ એકમાત્ર લક્ષ્ય ફક્ત પૈસા હોય છે ભ્રષ્ટાચારી ધનવાનો, વ્યભિચારી રાજકારણીઓના આંગણે દોડાદોડી કરનારા સાધુ સંતો સ્વામિઓ ખરેખર ધર્મ જાણતા નથી, પાપીઓ, ઠગો, ભ્રષ્ટાચારીઓ, વ્યભિચારીઓના ધન સતા પદની સાથે જોડાયેલા ભગવાધારીઓ સંત સાધુઓ ગણાય નહીં
રેસ્ટોરન્ટ જેવા અન્નક્ષેત્રો અને લક્ઝરીયસ હોટલો જેવી ધર્મશાળાઓ ચલાવતા સાધુ સંતો ઉદ્યોગપતિઓ જેવા બની ગયા છે, હકીકતમાં જ્યાં ધન વૈભવ ઉચ નીચ જાત પાત અને લીંગ ભેદ છે ત્યાં ધર્મ નથી ધર્મ શરીર માટે નથી ધર્મ આત્મા માટે છે કર્મના સિદ્ધાંતો મુજબ નિર્વહન માટે છે પંચ પ્રકૃતિના સંતુલન માટે છે સંસારમાં તો અનેક વિશિષ્ટતાઓ ધરાવતા આત્માઓ અવનવા રૂપના સુક્ષ્મ થઈ વિરાટ શરીરોમાં વિચરણ કરી રહ્યા છે એ બધાનો પણ એક ધર્મ છે ..બધા જીવાત્માઓ માટે ” જે પીંડે તે બ્રહ્માંડે” “તત્વમસિ” અને “અહમ્ બ્રહ્માસ્મિ” નો સમાન પ્રાકૃતિક ધર્મ છે જે શાશ્વત છે સદાકાળ વ્યાપત છે જે નિરંતર છે પંચ પ્રકૃતિ રૂપે વિદ્યમાન છે તે સનાતન છે એ સનાતન ધર્મ છે,
હાલ અમલમાં છે એવા શાસ્ત્રોમાં અને ગ્રંથોમાં ઋષિઓ, સંતો, યોગીઓ ક્યાં ક્યાં ભગવાન, દેવી દેવતાઓની આરાધન ઉપાસના કરતાં હતાં તે દર્શાવ્યું નથી એનો અર્થ એવો થાય કે આજના સાધુ સંતો સ્વામિઓએ સ્થાપિત દર્શન કરાવ્યા તે ભગવાન અને દેવતાઓ કરતા ઋષિઓ અને યોગી સંતોના ભગવાન ચોક્કસપણે જુદા હશે, મુર્તિઓ, ફોટાઓમાં દર્શન થતાં દેવ દેવીઓના રૂપ સ્વરૂપ કોણે નક્કી કર્યા છે ? મનુષ્ય ના ભગવાન મનુષ્ય સ્વરૂપમાં છે તો બાકીના જીવાત્માઓના ભગવાન કેવા હશે ? મનુષ્યના ભગવાન મનુષ્ય અવતાર છે તો જીવ જંતુઓ પશુ પક્ષીઓ જળચરો સરીસૃપો વૃક્ષોના ભગવાન આને દેવી દેવતાઓ પણ એના જેવા સ્વરૂપના હશે,
દેવ, દેવી, ભગવાન, ઈશ્વર, અલ્લાહ, જીસસ, વગેરે ધર્મ અવતાર શકિતઓના ખરા વાસ્તવિક રૂપ સ્વરૂપ કેવા છે તે કોઇ શાસ્ત્રોમાં ચિત્રણ થયેલું નથી, ધર્મ સમજનારા જાણનારાઓ માટે સ્વર ધરાવતા જીવમાત્રમા ઇશ્વર છે ધર્મને જાણનારાઓ માટે ભગ એટલે ગુદા દ્વાર ધરાવતા જીવાત્માઓ ભગવાન છે, ગીતા અનુસાર કણ કણમાં -અણુ અણુમાં જીવમાત્રમા વિષ્ણુ છે તો પછી ધર્મ ને ખભે ચડાવીને ગાદીએ બેઠેલાઓ શા માટે ઉચ નીચ ભેદ ભાવ કરીને સંસારીઓને રંજાડે છે, સંપ્રદાયો અને ધર્મના ખભે તમંચા રાખી વેશધારીઓ ટેમ્પલ ઈન્ડસ્ટ્રીઝ અને બ્લેક એન્ડ વ્હાઈટ કોર્પોરેશન ચલાવી રહ્યા છે,
રાજકીય સતાધીશો માટે લાલજાજમ અને આસનો સજાવી રાખતા ભગવાધારીઓ જમીનો, ગાડીઓ, ઈમારત ભવનો માટે રાતદિવસ દોડાદોડી મચાવે છે ઉત્સવો, કથાઓ, સત્સંગ સભાઓના એકઝીબિશનો લગાવીને ટેક્સ ફ્રી કોર્પોરેટ કંપનીઓ ચલાવી રહ્યા હોય તેમ ભગવા લાલ પીળા ટીલા ટપકાંના યુનિફોર્મ પહેરીને જનતાની લોભ લાલચી શ્રદ્ધા ઉપર ધંધો કરી વૈભવી નિર્વાહ ચલાવી રહ્યા છે,
સ્વામિઓ, સાધુઓ, સંતો, મહારાજો, ગુરુજનો, ગાદીપતિઓ, મહંતો, કથાકારો, સાહિત્યકારો વગેરેએ ગરીબ ભોળી જનતા ઉપર ધર્મનો વેપાર બંધ કરવો જોઇએ, ભગવાન ના નામે કરોડો અબજો રૂપિયાનો કાળો કરચોરીનો કારોબાર ચલાવતા વેશધારી સાધુ સંતોએ અંધશ્રદ્ધાના અવેડાઓ બનાવી મનુષ્યને પશુ બનાવવાનું બંધ કરવું જોઈએ, સાધુ સંતો સ્વામિઓ દાન આપે તેવા ધનપતિઓ પાસે જાય છે ધનપતિઓને આમંત્રણ આપે છે ધનપતિઓ ઉપર ભગવાનની કૃપા થવાના પાસવર્ડ આને ચાવીઓ આપે છે કોઇ સંત સાધુ મહારાજ સ્વામીઓ ગરીબોની ઝુંપડપટ્ટીઓમા જતા નથી, ફૂટપાથો ઉપર પીડાતા લોકો પાસે જતા નથી, પીડીતો શોષિતો ઉપર ભગવાનની કૃપા કરાવતા નથી, વધુને વધુ પૈસા આપે એવા પૈસાદારો ઉપર ભગવાનની કૃપા કરાવનારા પાંખડીઓને સુખ લાલચી શ્રદ્ધાળુઓએ સંત સાધુ માની લીધા છે એના કારણે ધર્મના વેપારીઓ અને સંપ્રદાયોના વેપારીઓ વચ્ચે ઘર્ષણો ચાલતા રહે છે,
વ્યાપક કરચોરી આધારે ટેમ્પલ ઇન્ડસ્ટ્રીઝ ચલાવતા સંપ્રદાયો અને ટ્રસ્ટ સંચાલિત મંદિરો આશ્રમોને આપવામાં આવેલી તમામ કરમુકતી રદ કરીને જપ તપ સતના આધારે ધર્મ નિર્વહન કરવા સાધુ સંતોને મુક્ત કરવા જોઇએ,
સાધુ સંતો મહંતો સ્વામિઓ મહારાજોને ભગવાન, દેવ દેવીઓની સીધી કૃપા આશિર્વાદ હોય છે ભગવાન એમને બધું આપશે સંસારીઓએ પુણ્યની લાલચે દાન આપવાનું બંધ કરવું જોઇએ, ધન સંપદા વૈભવના ઢગલાઓમા દટાયેલા સાધુ સંતો ગાદીપતિઓએ ધર્મ પાળ્યો નથી તેથી ધંધાદારી સંપ્રદાયો સર્વોપરી બની સરમુખત્યારશાહી ઠોકી બેસાડી છે,
ભકતો, શ્રદ્ધાળુઓ પાપીઓ હોતા હશે તેથી સંસાર ત્યાગ કરેલા મોક્ષ માર્ગે નીકળેલા તપસ્વી, જ્ઞાની, નિર્મોહી સાધુ સંતોને દાન આપી પુણ્ય મેળવવા વલખાં મારે છે આવા પાપીઓના દાનથી આવતા ધનથી વૈભવ ભોગવતાં વેશધારીઓ, સંતો મહંતોએ સનાતન ધર્મ રક્ષા માટે સાચો માર્ગ સ્વીકારવો જોઈએ રાજકારણના ચાપલુસ કાર્યકરો જેવા ભગવાધારીઓ ભક્તોને છેતરવા કરતાં ખુલ્લીને રાજકીય પક્ષમાં સભ્ય બની જવું જોઇએ, જુઠ પ્રપંચ છળ કપટ કરીને જીવન નિર્વાહ કરવો અને ધાર્મિક યુનિફોર્મ પહેરીને જગત આખાને છેતરવા કરતાં રેસ્ટોરન્ટ અને હોટેલનો તથા ઉત્સવોનો વિધીસર ધંધો કરીને પ્રામાણિકતાથી જીવન નિર્વાહ કરવો જોઇએ,
*ભગવો રંગ ભ્રષ્ટાચારી રાજકારણ અને પાખંડીઓનો યુનિફોર્મ બની ગયો છે*,
સાધુ સંતો સ્વામીઓ મહારાજો ફક્ત ધનવાનો ઉપર ભગવાનની કૃપા કરાવે છે તો પોતાની ઉપર અને આશ્રમો મંદિરો ઉપર ધનકૃપા કરાવી લેવી જોઇએ, ધનવાનો અને ભ્રષ્ટાચારી પાપીઓના દાન લેવાનું બંધ કરવું જોઈએ*
************************************
*સહનશીલ બનીને ગુલામીના ઉત્સવો ઉજવીએ*
*શું જન્મ્યા અને શા માટે ક્યારે મરીશું? એ પણ વિચારવું નહીં..*
*જાતે નક્કી કરવાનું છે કે ગધેડું છીએ, કુતરુ છીએ, ઘેટું છીએ, બળદ છીએ??* *માણસના શરીરમાં આપણે ખરેખર કોણ છીએ અથવા શું બની ગયા છીએ ?*
નારી સંસારનો આધાર છે અને નારી જ્યારે પ્રતાડિત થાય ત્યારે ભુમી ઉપર આતંક આને અરાજકતા ફેલાય છે અને દેશ પ્રદેશ ત્રાહિમામ થાય છે, મણિપુર સહિત દેશભરમાં મહીલાઓ ઉપર ચાલતા અતિ ક્રુર અત્યાચારો, નિર્દયતા અને બર્બતાની પરાકાષ્ઠા છે, સતત વધતા ગેંગરેપ, સંસદસભ્યઓ, પ્રધાનો, મંત્રીઓ, ધારાસભ્યો, નાના મોટા હોદાઓ ઉપર ચૂંટાયેલા રાજકીય પ્રતિનિધિઓ દ્વારા ચાલતા વ્યાપક ભ્રષ્ટાચાર, શોષણ, કૌભાંડો આને બીજી તરફ ભારતની તીજોરીમાં પડી રહેલો અબજો રૂપિયાના કર્જ નો ભયાનક ખાડો, દેશભરમાં ફેલાયેલી સંપ્રદાયો આને ધાર્મિક લોકોની સંપતિઓ આને આધિપત્ય માટેની લડાઈ, ગામડાઓથી મોટા શહેરો સુધી ઘર ઘરમાં વ્યાપેલો જાતીવાદ, વધુમાં વર્તમાન પેઢીને ગુમરાહ આને બેહોશીમા ધકેલતુ સોશિયલ મીડિયા અને રાજકીય આઇ.ટી.સેલ, ધર્માંધતા આને અંધશ્રદ્ધાનું ફેલાયેલું તાંડવ, વ્યાપકપણે વધતો વ્યભિચાર અને સૌથી ખતરનાક ચૂંટણી આયોગ અને ઇવીએમ, શિક્ષણ આને આરોગ્યનું ખાનગીકરણ, જમીન કૌભાંડો અને ખનીજ ચોરી ઉપર ચાલતી રાજનીતિ, … આ બધાનો સરવાળો કરીને સમજવા કોશિષ કરીએ તો સ્પષ્ટ છે કે ભારત બરબાદ થયું છે અને ભવિષ્યમાં ભારત દુનિયાનું સૌથી ગરીબ અને કંગાળ તથા લાચાર દેશ બની જશે,
યુવા પેઢી બેફામપણે સ્વછંદી બની રહી છે સાચા ખોટાનુ કોઇને ભાન નથી જીવનનો કિંમતી સમય મજાક મસ્તી અને રેલીઓ તોફાનોમાં બરબાદ કરી રહ્યા છે, સ્ત્રીઓ, પછાતો, ગરીબો ઉપર વધી રહેલા અત્યાચારો આને ભટકી ગયેલી યુવા પેઢીનો સરવાળો ભવિષ્યમાં ઉભી થનારી બરબાદીના પ્રાથમિક દ્રશ્યો છે,
વધુને વધુ ગુનેગારો અને માફિયાઓ સતા ઉપર સરમુખત્યારશાહી ઠોકી રહ્યા છે, વિશાળ જનસમુદાય કચડાતો પીસાતો અન્યાય અરાજકતાનો બોજ વેઠી રહ્યો છે, લોકો ધર્મ જાતી અને ઉંચ નીચ બની ગમાર પશુઓની જેમ રઝડી ભટકી રહ્યા છે ટેકનોલોજી અને વિજ્ઞાનનો દૂર ઉપયોગ વિનાશ વેરી રહ્યો છે આ બધું અંતે તો આપણે સૌએ યાતનાઓ સાથે વેઠવાનું આવશે એટલે અત્યારથી સહનશક્તિ વધારીને નિર્દયતાને સ્વિકારવા માનસિક તૈયાર થવાનું છે… રાજ પ્રજાપતિ.પત્રકાર.ગાંધીનગર
*********
સ્વામિનારાયણ સંપ્રદાય એક પાખંડ નકલી સર્વોપરી બનવા નીકળેલ કોર્પોરેટ વ્યવસાઇક સંપ્રદાય.
શ્રી,પ્રદીપભાઈ રાવલ
આ પંથ મૂળથી જ પાખંડ નાં ઓથે ઊભો કરાયો છે અને એનો આશય એક ને માત્ર એક પૈસો ભેગો કરી એમનાં સંતાનો ને બોંતેર પેઢીનું સાજુ કરી દેવું એટલે જ આ બે ગાદી સ્થાપી અને પોતાના સંતાનોને બેસાડ્યા. આ ઘનશ્યામ કરતા પણ અનેક ઘણાં સામર્થ્ય વાળા સંતો એ પણ એક બે નહીં અનેક અહીં આવીને સમાજને નેક રસ્તે દોરી ગયા છે. જેમ કે નરસિંહ મહેતાજી ,મીરાબાઈ ,ભગત પીપાજી, તુકારામ. પ્રેમાનંદ, જલારામ બાપા બજરંગ દાસ, કબીર જી.એવા અનેક છે એક આ સંત જ સમાજ માટે નહિ ઘર માટે કામ વધુ કરીને ગયા છે. જે પ્રૂફ કરે છે કે એ ભગવાન નથી. જો ભગવાન હોય તો તે પોતાના પરિવારને અલગ ન ગણે .નમસ્કાર ભાઈ શ્રી આપને સનાતન ને મજબૂત બનાવી આવા પાખંડ મુક્ત બનાવીએ.જગદીશભાઈ પટેલ.
******************************************
હમણાં જાણવા મળ્યું છે કે સુરતના વરાછામાં કિરણ ચોક ની અંદર એક હિંદુની માલિકીની દુકાન મુસ્લિમને ભાડે આપી હતી અને તે મુસ્લિમને ખાલી કરવાનું કહેતા તેમ નીચલીને આ મકાન માલિક દુકાન માલિક હિન્દુ ઉપર છરીથી હુમલો કરીને તેને લોહી લુહાણ કર્યો છે જુઓ ગઈકાલે ભાગવતે આ મુસ્લિમોને ભારતના સમાન હક આપવાની વાત કરી અને આજે એના બદલામાં આ મુસ્લિમ સમાજે હિન્દુ સમાજને સુરતની અંદર ભેટ આપી કે જે સુરતના ભારતીય જનતા પાર્ટીના સૌથી વધારે સત્તાધીશો અત્યારે શાસનમાં છે. જેનો વિડીયો એટલો ગંભીર છે કે જે અહીંયા બતાવી શકાય તેમ નથી કેમકે google ના ક્રાઈટેરિયામાંથી આવતું નથી નહીં તો આપ જુઓ તો ખ્યાલ આવે કે કેટલી દેશ દાજ નહીં પણ હિન્દુ પ્રત્યેની દાજ તેમણે બતાવી છે. હવે શું આરએસએસ,બજરંગ દળ કે વિશ્વ હિન્દુ પરિષદ વરાછા.સુરત મા રેલી કાઢી આ ઘાયલ દુકાન માલિક હિન્દુ ને ન્યાય અપાવશે કે મુસ્લિમ સમાજ ને સમાન હક માં ન્યાય અપાવવા કોશિશ કરશે..?
******************************************
અહીંયા કોઈપણ જાતના રાગ દ્વેષ વિના જન જાગૃતિ ના ભાગ રૂપે સમાચારો પ્રાપ્ત થયે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં પણ કોઈને વાંધાજનક લાગે તો તંત્રીનું સંપર્ક કરીને તેવા સમાચારો અહીંથી દૂર કરી શકાશે.તંત્રી(9824653073)