ભારત દેશ ની ઓળખ એટલે ભારત દેશ ની સનાતન સંસ્કૃતિ/પરંપરાઓ/દેશ ની ચોફેર દરિયા કિનારે અને દેશ ની મધ્ય ચારેય દિશાઓમાં આવેલ 12 જ્યોતિર્લિંગ,51 શક્તિ પીઠ અને વેદો આધારિત ધર્મ રક્ષણ ની જાળવણી ની સર્વોચ્ચ જવાબદારી વાળા ચાર શંકરાચાર્યજી ના મઠ,સનાતની સાધુ સંતોના અખાડા અને દેશ ના તમામ રાજ્યો મા વસતા જુદા જુદા ધર્મ ના પ્રાંતીય લોકો અને તેમની વિભિન્ન ભાષાઓ માં સનાતન ધર્મ સંસ્કૃતિ ની પરંપરાઓ સદીઓ થી ચાલતી આવે છે અને સર્વ ધર્મ સમભાવ ની ભાવનાથી આજે સવાસો કરોડ થી વધારે આબાદી ધરાવતો આ દેશ લોક્શાહી માં ચાલી રહ્યો છે.આદિ અનાદી કાળ થી સલ્તનત /શાશનો બદલાયા/મુસ્લિમ રાષ્ટ્રોના શાશન અને વિદેશી અંગ્રેજ શાસકો એ દેશ ઉપર રાજ કર્યું.દેશ ની જનતા ઉપર રાજ કર્યું તેમ છતાં દેશ ના ભારત માતાની જાળવણી કરતા તમામ ધર્મ સ્થાનો ના પરચાઓ ના પ્રતાપે તમામ શાસકો નો અંત આવ્યો પણ આ દેશ અને દેશ ની જનતા અને વંશીય જુદા જુદા ધર્મ ના લોકો આજે પણ ટકી રહ્યા છે અને તેઓના ધર્મ સ્થાનો આજે પણ ટકી રહ્યા છે અને સૌ સૌના ધર્મ ની આસ્થા પ્રમાણે જાળવણી કરી રહ્યા છે જેને જોવા તમામ વિદેશ ના લોકો ભારત દેશ આવી તેનો અભ્યાસ કરીને ખૂબ પ્રશંસા કરીને જાય છે અને સતત ભારત દેશ સાથે હરીફાઈ કરતા જોવા મળે છે અને ઉત્તરોઉત્તર તેમના દેશ ની પ્રગતિ ની જગ્યાએ અધોગતિ થતી આપણે જોઈ રહ્યા છીએ.ભારત દેશ ની ચારે બાજુ આવેલ દેશો આજે પણ એટલા પ્રગતિશીલ નથી તેનો સમગ્ર જશ જો કોઈને આપી શકાય તો તે છે ” સનાતન ધર્મ,સંસ્કૃતિ,પરંપરાઓ ” જેના લીધી વિશ્વ નો સૌથી મોટો ધર્મ ” સનાતન ધર્મ ” સાબિત થઈ ચૂક્યો છે..જેની જાળવણી ના પૂર્વજ મુખ્ય લોકો દ્વારા વિદેશો માં સનાતન ધર્મ ટકી રહે અને આપણાં દેશ ના લોકો વિદેશ માં વસીને પણ સનાતન ધર્મ ની જાળવણી કરી શકે તે માટે મોટા ભાગના દેશો માં આપણાં ગુજરાત અને ભારત દેશ ના વૈદિક ધર્મગુરુઓ દ્વારા સનાતન મંદિરો/વેંકટેશ મંદિરો/તમિળ મંદિરો ની સ્થાપના થયેલ જોવા મલે છે અને વૈદિક પરંપરગતરીતે વિદેશોમાં તેની જાળવણી ભારતીયો કરી રહ્યા છે..
પરંતુ અંગ્રેજ શાશન ની સાથે દેશ ની જનતા એ માનવ ભોગ/અહિતિહાસિક ભોગ/દેશ ની સાચી એન્ટીક સંપત્તિ નો ભોગ આપીને આઝાદી નીબલડત કરીને જીતી ને આજે ભારત દેશ 1947 માં સ્વાયત લોકશાહી દેશ તરીકે પ્રસ્થાપિત થયો..
છેલ્લા 1950 થી અત્યાર સુધી દેશ ની તમામ પ્રકારની સનાતન ધર્મ સાથેની સંપત્તિ ની જાળવણી કરવામાં તમામ રાજકીય નેતાઓ સંપૂર્ણ સફળ થયા નથી..હવે દેશ માં રહેલા તમામ રાજકીય પક્ષો અને શાશન કરી ચૂકેલા તેમજ શાશન કરી રહેલા પક્ષો માત્ર પોતાની સત્તા ટકાવી રાખવા ભારત દેશ ને તેની સનાતન સંસ્કૃતિ ને પારાવાર નુકશાન કરીને દેશમાં રહેલા મુસ્લિમ અને અંગ્રેજ શાસકો સાબિત થઈ ચૂક્યા છે કેમકે તેમના મેનીફેસ્ટો દેશ ની સંપત્તિ ની જાળવણી અને સનાતન ધર્મ જાળવણી વિરુદ્ધ છે. માત્ર વોટ બેંક ખાતર દેશની તમામ સંપત્તિ ને નુકશાન થતું જોઈ રહે પણ ટેકો કરીને ન્યાય આપી શકે તેમ આજે પણ નથી..
ભારત દેશમાં જ્યારે છેલ્લું અંગ્રેજીનું શાસન હતું તેની સામે પૂજ્ય મહાત્મા ગાંધી તેમ જ ગાંધી પરિવાર અને અનેક ધર્મના રાજનેતાઓએ ભેગા મળીને આઝાદીની ચળવળ લડીને ભારત દેશને અંગ્રેજોના હાથમાંથી મુક્ત કરીને ત્યારબાદ તેમની સુજબુજ પ્રમાણે સર્વ જ્ઞાતિ રાજનેતાઓએ એકત્ર થઈને સરકારી બનાવીને રાજ કર્યું અને તેમ છતાં પણ ભારત દેશના પાકિસ્તાન બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવા પોતાના કહી શકાય જીવવાને ભારત દેશથી અલગ કરીને પણ ભારત દેશનું શાસન કર્યું જેમાં બુદ્ધિ વાળા એવા સરદારભાઈ પટેલ અને પૂજ્ય મહાત્મા ગાંધીજી જેમના નામ આજે પણ મુખરે છે જ્યારે શાસન ચલાવવામાં સૌથી વધુ કાશ્મીર સમસ્યાને સતત સળગતો પ્રશ્ન રાખવામાં નેહરુ ખાનદાને મહત્વનો ભાગ ભજવ્યો હોવાથી આજે પણ પારાવાર નુકસાન લઘુમતીની વધુ જાળવણી કરવાના લીધે ભારત દેશને થઈ રહ્યું છે. તેવા સૌથી મોટા કોંગ્રેસ પક્ષના શાસકોથી ભારત દેશની પ્રજા એટલી ત્રસ્ત થઈ ગઈ કે ભારતીય જનતા પાર્ટી જે નાના નાના પક્ષો બદલી બદલીને સર્વોચ્ચ પક્ષ બનીને આગળ આવી અને કોંગ્રેસના શાસકોના 0 અવકાશના સમયમાં ભારતના બે રાજ્યોમાં સૌથી મોટી વોટબેંકથી સૌથી મોટો સત્તાધારી પક્ષ બન્યો અને તેમ કરતાં ભારત દેશની દિલ્હીની રાજગાદી પણ સંભાળવામાં અટલ બિહારી બાજપાઈ મોરારજીભાઈ દેસાઈ અને અત્યારે ગુજરાતના નરેન્દ્ર ભાઈ મોદી શાસન સંભાળી રહ્યા છે.
મૂળ વાત કરીએ તો હાલમાં જે ગુજરાતની અંદર સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન હિન્દુ ધર્મના દેવી અને દેવતાઓ નું હવે તો જાહેરમાં ભીંત ચિત્રો બનાવીને અપમાન કરીને તેમનું જાણે ધર્મ ઉપર સર્વોચ્ચ શાશન હોય તેવો સમગ્ર જુઠ્ઠાણાં નો સંપ્રદાય સ્થાપિને ધર્મ શાશન સરકારની જેમ સનાતન ધર્મ ઉપર સર્વોચ્ચ રાજ કરવાની કોશિશ કરી જેની સામે સનાતન ધર્મ પ્રેમી જનતાનો દાવાનળ ફાટી નીકળ્યો છે. દેશના છેલ્લા 50 વર્ષમાં આવેલી શાસક સરકારોને પોતાને મન ફાવે તે રીતે ભારત દેશની સંપત્તિ અને પ્રજાનો ઉપયોગ કરી શકે તે રીતે શાસક સરકારોને મનાવવામાં સ્વામિનારાયણ ધર્મના પૂર્વ સાધુઓ અને આખેઆખો સંપ્રદાય સફળ રહ્યો છે જેના પરિણામે માત્ર 200 થી 250 વર્ષની અંદર રાજ કરતા કરતા આજે સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક ફાંટાઓ દ્વારા સમગ્ર દેશ અને દુનિયામાં 1500 થી વધારે મંદિરો બનાવીને ગેરકાયદેસર રીતે તમામ પ્રવૃત્તિઓને વેગ આપીને માત્ર શાસક સરકારોને ધર્મની દેશ વિદેશમાં જાળવણીના બહાને આજે સૌથી મોટો વેપારરૂપી સ્વામિનારાયણ સંપ્રદાય આપણી નજરે જોઈ રહ્યા છીએ કે જેને હવે કોઈ પણ શાસક સરકારો કે કોઈપણ રાજકીય પક્ષ કોઈ પણ રીતે તેને દબાવીને બંધ કરાવી શકે તેમ નથી. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ભારતીય સનાતન ધર્મની સંસ્કૃતિના વેદ પુરાણો અને શાસ્ત્રોની સાથે છેડા કરીને અનેક શાસ્ત્રો બનાવીને છપાવીને દેશ વિદેશમાં જુઠ્ઠો પ્રચાર કરીને ભગવાન સ્વામિનારાયણ સર્વોચ્ચ અને સર્વોપરી છે તેવું દેશ વિદેશોમાં ચીતરીને સૌથી મોટું પારાવાર નુકસાન શાસક સરકારોના ખભે બેસીને સ્વામિનારાયણ સંપ્રદાયે કરેલું છે.સનાતન સંસ્કૃતિના હિન્દુ દેવી-દેવતાઓના અનેક શિલ્પ અનેક શાસ્ત્રો અને ભીંત ચિત્રો દ્વારા અને છેલ્લે તો તેમના સાધુઓના ભાષણોની અંદર પણ ઉતરતી કક્ષામાં પુષ્કળ પારાવાર નુકસાન ની સાબિતીઓ નચલે હોવા છતાં પણ શાસક સરકાર માત્ર તેમની સત્તા ટકાવી રાખવા વોટ બેંકની ભીખ ખાતર સનાતન સંસ્કૃતિને સૌથી મોટું પારાવાર નુકસાન કરી રહી છે.
આજે તો એવો સમય આવ્યો છે કે દેશના ભાભી યુવાનોને પણ આ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જુદી જુદી રીતે ખોટું ભણતર તેમના ધર્મસ્થાનોમાં બોલાવીને આપીને સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે બીજું કોઈ છે નહીં અને આધુનિક સમયમાં દેશ વિદેશોમાં અને ભારત દેશની સંસ્કૃતિના જતન કરવામાં સૌથી સર્વો પરિમાત્ર સ્વામિનારાયણ ધર્મજ છે તેવું ઠસાવવામાં આવે છે જેના કારણે આજે દેશ અને વિદેશની અંદર સનાતન સંસ્કૃતિના લોકો દિવસે દિવસે ઓછા થતા ગયા છે અને આ સંસ્કૃતિનું જતન પણ કરી શકે નહીં અને સનાતન ધર્મને ટકાવી રાખવા માટે સાચી દિશાની અંદરથી કોઈ નાણાકીય આર્થિક આવકો પણ ઉત્પન્ન કરી શકે નહીં તેવી ખરાબ પરિસ્થિતિનું સર્જન થયું છે જેનો સંપૂર્ણ લાભ એ સ્વામિનારાયણ ધર્મના સંપ્રદાયો એ દેશ અને વિદેશોમાં લીધો છે અને સરકારો તેની આગળ નપાણી થઈને બેસી ગઈ છે.
ઉપરોક્ત સમગ્ર બાબતનો જ અભ્યાસ કરવામાં આવે તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં આજે પણ ૨૦ વર્ષથી લઈને 45 કે 50 કે 60 વર્ષ સુધીના સૌથી વધારે સંતો આધુનિક ઢબથી જીવતા જોવા મળે છે જેની સામે સનાતન ધર્મના રક્ષા કરતા સાધુ-સંતો આર્થિક રીતે નબળા હોવાથી તેઓ સનાતન ધર્મની સંસ્કૃતિનો પ્રચાર પ્રસિદ્ધિ અને જાળવણી કરવામાં પણ ખૂબ જ મુશ્કેલી અનુભવી શકે છે જેથી આજરોજ જે દાવાનળ ફાટી નીકળ્યો છે તેમાં સનાતન સંસ્કૃતિના નુકસાનના પુરાવા હોવા છતાં પણ આ દેશની સરકારો પણ કશું કરી શકે તેમ નથી કે સનાતન ધર્મની રક્ષા કરવા વાળા પણ કશું કરી શકાય એમ નથી હવે તો બસ માત્ર આ દેશની જનતાનો દાવાનળ ફાટી નીકળે તો જ આ સ્વામિનારાયણ સંપ્રદાયના જુદા જુદા જે અખાડાઓ રૂપી ધર્મસ્થાનો છે તેનો નાશ થઈને ભારત દેશની વર્ષો પુરાણી જે સંસ્કૃતિને પરંપરાઓ હતી તેને પાછી લાવી શકાય તે માટે સનાતન ધર્મના રક્ષણ કરતાં સર્વેને મારી નમ્ર વિનંતી છે કે સૌપ્રથમ તો ભારત દેશની સરકાર અને તમામ રાજ્યોની સરકારોની અંદર એક એવો વિધાનસભામાં ઠરાવ લાવો જોઈએ લોકસભામાં સનાતન ધર્મની રક્ષા નો ઠરાવ કરાવો જોઈએ અને રાષ્ટ્રપતિને તેની જાણ કરવી જોઈએ અને દેશ ની સર્વોચ્ચ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા એવો કાયદો બનાવવો જોઈએ કે સનાતન ધર્મ અને સંસ્કૃતિની દેશ વિદેશમાં રક્ષા કરવી તે સર્વ ધર્મના લોકોની ફરજ છે અને તેની સાથે ચેંડા કરતાં સંપ્રદાયોને કોઈપણ રીતે ચલાવી દેવામાં આવશે નહીં અને તેમને ઉગતા ડામવા તે આજની તાતી જરૂર છે. જેમકે ભારતીય જનતા પાર્ટી ના શાસકો રામ મંદિર /જ્ઞાન વિદ્યાપીઠ માટે માનવ ભોગ આપીને લડીને રમાં મંદિર ની જગ્યા મુસ્લિમ સલ્તનત વખત ના ચેંડા શોધીને કાયદાકીય રક્ષણ મેળવી ન્યાય મેળવ્યો તેમ સમગ્ર હિન્દુ દેવી દેવતાઓ ના સ્વામીનારાયણ સ્મપ્રદય દ્વારા થતા અપમાન,અવગણના,નુકશાન ને રોકવા વોટ બેન્ક ની દરકાર કર્યા વિના આગળ આવી હિન્દુ સનાતન પ્રેમી જનતાને ન્યાય આપવો જોઈએ..
સ્વામિનારાયણ ના સાધુઓ ને સર્વોપરી ભગવાન તરીકે દેશ વિદેશો માં સોશિયલ મીડિયા/પ્રિન્ટ માધ્યમો/શોર્ટ ફિલ્મો દ્વારા ચીતરી સનાતન સંસ્કૃતિને પારાવાર નુકસાન થઈ રહ્યું છે અને જોઈએ તેટલા પુરાવા સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ મંદિરો ના આર્થિક વ્યવહારો તેમની રહેણીકેણી અને તેમના મંદિરોમાં ચાલતી તમામ પ્રકારની પ્રણાલીઓ ઉપરથી મળી શકે છે જેથી સનાતન ધર્મના સૌથી મોટા જો કોઈ વિરોધી અને નુકસાન કરી શકે તેવા લોકો હોય તો હાલની રાજ્યની અને કેન્દ્રની સરકારો છે તે હવે સાબિત થઈ ચૂક્યું છે નહીં તો આ સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો જો સરકારોનો ટેકો ના હોય તો સનાતન સંસ્કૃતિના લોકોની સામે ટકી શકે નહીં કે આવા દેવી-દેવતાઓના અપમાન પણ જાહેરમાં કરી શકે નહીં અને દેવી-દેવતાઓની મૂર્તિઓ તેમના મંદિરોમાં સનાતન ધર્મ લોકોને પૂછ્યા વિના મૂકીને તેના નામે લાખો અને કરોડોના આર્થિક ઉપજનો પણ કરી શકે નહીં પણ આ બધું જ શાસક સરકારોને આભારી હોવાથી આ સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો ફુલા ફાલ્યા છે જે આપણે જોઈ શકીએ છીએ.ભારત દેશનો અને વિશ્વનો સૌથી મોટા સનાતન ધર્મ માટે સનાતન ધર્મના સાધુ-સંતોએ રસ્તા ઉપર આવવું પડે અને આંદોલનો કરવા પડે અને સરકારો માત્ર ઘીના ઠામમાં ઘી ઢળે એમ કરીને માત્ર સમાધાનની પ્રક્રિયા અપાવે તે કોઈ ન્યાય કહી ન શકાય હવે આ દાવાનળ ફાટ્યો છે તો જે તે સરકારોને પણ જાગૃત કરવી જોઈએ અને આ લડતને કદાપી બંધ કરવી નહીં જોઈએ તેવું સાધુ સંતોએ એક સર્વોચ્ચ કમિટી બનાવીને સમગ્ર ભારત દેશની અંદર તેનો પ્રચાર કરીને સરકાર ઉપર દબાણ લાવીને સુપ્રીમ કોર્ટથી ન્યાય મેળવવો જોઈએ.. નહીં તો છેલ્લા ત્રણ ચાર દાયકા ની અંદર જે આપણી યુવા પેઢી તૈયાર થઈ છે અને જે મોટે ભાગે આપણું શિક્ષિત ધન વિદેશોમાં વસીને સ્થિત થયું છે તે લોકોના મગજની અંદર આ સ્વામિનારાયણ સંપ્રદાયે માત્ર સ્વામિનારાયણ ભગવાન જ એક સર્વોપરી છે તેવું ઘુસાડી દીધું છે આવા પારાવાર નુકસાન થતાં રાજ્ય સરકારોએ કાયદો બનાવીને તેનું રક્ષણ કરવું જોઈએ નહીં તો બે ત્રણ દાયકા પછી સનાતન ધર્મનું કોઈ અસ્તિત્વ જોવા ક્યાંય મળે નહીં તેવું અત્યારે થી દેખાઈ રહ્યું છે.
સ્વામિનારાયણ સંપ્રદાય અંગ્રેજ શાસન વખતે 1948 ની અંદર થી જ પોતાના સંપ્રદાયને સમગ્ર દેશ અને દુનિયામાં સર્વોપરી બને તેવા પ્રયત્નો કરવાના હેતુથી તેમણે સુપ્રીમ કોર્ટની અંદર પણ અરજી કરીને કહ્યું હતું કે અમે હિન્દુ ધર્મનો ભાગ નથી પરંતુ જેમ જેમ સરકારો બદલાતી ગઈ અને તેમ તેમ તેઓ પોતાના પ્રોજેક્ટમાં આગળ વધતા ગયા અને કોઈને પૂછા કરાવીના હિન્દુ દેવાય દેવતાઓના મૂર્તિઓ અને ભીંત ચિત્રો પોતાના ધર્મસ્થાનોમાં લગાવીને પૂજા અર્ચના કરીને સર્વ ધર્મ લોકોને આવકારીને પોતાનો ધર્મ આગળ વધારતા ગયા આ સૌથી મોટામાં મોટું કૌભાંડ કહેવાય જેથી હવે સનાતન ધર્મ પ્રેમી જનતાની એક જ માગ છે કે તમામ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોની અંદરથી તમામ હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓ ભીત ચિત્રો અને તેમાં શાસ્ત્રોની અંદર પણ છાપેલી હિન્દુ દેવી-દેવતાઓની તમામ બાબતોને દૂર કરીને તેનો નાશ કરવામાં આવે અને આ બધી જ પ્રક્રિયા એ સરકાર તરફથી થાય તો જ આનો ન્યાય મળી શકે તેમ છે કેમકે સનાતન ધર્મિ હિન્દુ પ્રજા આનો સામનો કરવામાં સરકારનો ટેકો ના લે તો કોઈ કાળે ન્યાય મળી શકે તેમ નથી,
પ્રદીપ રાવલ (બ્રહ્મ મીડિયા સેવક)સનાતન ધર્મ સેવક
ગાંધીનગર….
નોધ: ઉપરોક્ત તમામ બાબતો તે મારું અંગત અનુભવે અનુભવેલું મંતવ્ય છે જેની સાથે સર્વ લોકો અને સમાજિક સંગઠનો સંમત હોવું જરૂરી નથી..
અહી કોઈપણ જાતના રાગદ્વેષ વિના સમાચારો તેમજ પત્રકાર તરીકે ના મંતવ્ય રજૂ કરવામાં આવે છે તેમ છતાં કોઈપણ વાંચક ને વાંધાજનક સમાચાર લાગે તો તંત્રી શ્રી નો સંપર્ક કરીને તેવા સમાચાર અહીથી દુર કરી શકાશે . તંત્રી : પ્રદીપ રાવલ (9824653073)
*††**************************************
(મારી સાથે બનેલી સત્ય ઘટના)
સનાતન સંસ્કૃતિ ના સર્વોચ્ચ સૃષ્ટિ ના સર્જનહાર દેવાધી દેવ મહાદેવ નું અપમાન કરતા ગુજરાત ના કહેવાતા એક અપરણિત લેખકે તેની માનસિક વિકૃતિ નું પ્રદર્શન કરીને શ્રાવણ માં દરમિયાન ગુજરાત સમાચાર ની તારીખ 20/8/2023 ની રવિવાર ની પૂર્તિમાં મહાદેવ અને પાર્વતી ના પ્રતીક શિવલિંગ અને આજુબાજુ ના થાળ વિશે નિમ્ન કક્ષાની ભાષામાં લખાણ કરીને તેને પુરુષ અને સ્ત્રી ના પ્રજનન ભગ સાથે સરકારી પ્રતીક રૂપે વર્ણન કરીને અકહો લેખ કામોત્તેજના વિષયક વિકૃત માનસ થી લખેલો છે.જે આખો અડધો પાનાનો લેખ કોઈપણ વાંચક વાંચે તો તેં મનમાં દેવાધી દેવ અને પાર્વતીજી માટે ખરાબ ભાવ ઉત્પન્ન થાય અને વાંચક જ્યારે મહાદેવ ના મંદિર પૂજા અર્ચના કે અભિષેક કરી રહ્યો હોય ત્યારે તેના મનમાં પણ વિકૃતિ આવી જાય તેવું અશહ્ય પાપ જ્ય લલિત કુમાર વસાવડા નામના. લેખકે કરેલું છે જે શિવ શાસ્ત્ર થી વિરુદ્ધ છે.
મને હું મારા શિવજી ઇષ્ટદેવ હોવાથી મનમાં લાગી આવતા હું ગાંધીનગર સેક્ટર સાતના મારા સ્થાનિક પોલીસ સ્ટેશનને જઈને મેં પુરાવા સહિત આ લેખક સામે ગુનો નોંધવા તારીખ 23 ઓગસ્ટ 2023 ના દિવસે અરજી કરી હતી. ત્યારબાદ ત્રણથી ચાર વખત પોલીસ સ્ટેશનને આ બાબતે ગુનો નોંધ્યો કે નહીં તેની પૂછપરછ કરતા માલુમ પડ્યું કે હજુ તેઓ તપાસ કરી રહ્યા છે કે આમાં કોઈ ગુનો લાગુ પડે કે નહીં.. ત્યારબાદ મારી ધીરજ ખૂટતા મેં ગાંધીનગર જિલ્લાના એસપી શ્રી રવિ તેજા ને રૂબરૂ મળીને રજૂઆત કરી તેમણે પણ કહ્યું કે અમે આ બાબતે અભ્યાસ કરી રહ્યા છીએ કે ગુનો લાગુ પડે છે કે નહીં જેથી અમે આપને જાણ કરીશું.. ત્યારબાદ કોઈ પરિણામ ન આવતા હું ગાંધીનગર જિલ્લાના આઈ જી એવા શ્રી વિરેન્દ્રસિંહ યાદવ ને ગત શનિવારે રૂબરૂ મળીને રજૂઆત કરી હતી અને તેઓએ પણ મને સાથે ધાર્મિક વાર્તાલાપ કરીને કહ્યું હતું કે આજે કંઈ લખ્યું તે ખોટું છે પરંતુ અમે અભ્યાસ કરીને આપને જાણ કરીશું કે આમાં ગુનો બને છે કે નહીં…
સનાતન ધર્મના સર્વોચ્ચ દેવાથી દેવ મહાદેવ અને પાર્વતી માટે આટલું નિમ્ન કક્ષાનું લખાણ પ્રિન્ટ મીડિયામાં આવ્યા હોવા છતાં ગુજરાતના આઈપીએસ કક્ષાના કેડરના સરકારી અધિકારીઓ પણ જો મારા જેવા 30 વર્ષના જુના પત્રકારને ન્યાય આપી શકતા ન હોય તો સનાતન ધર્મની જાળવણી કરવામાં સરકાર કેટલો ન્યાય સનાતન ધર્મની પ્રજાને આપી શકે તે આ દાખલા ઉપરથી દેખાઈ આવે છે.
ગઈકાલે ફરીથી 5 સપ્ટેમ્બર 2023 ના દિવસે રિમાઇન્ડરના ભાગરૂપે પણ મેં બે મારી અરજીઓ ગાંધીનગર જિલ્લાના એસપી અને આઈજી ને આપી છે કે તમે જો ગુનો નોંધી ન શકતા હોય તો મને જાણ કરો જેથી હું નામદાર કોર્ટની અંદર મારી આ અરજી અને પુરાવા આપીને આ લેખક સામે ગુનો નોંધાવા આગળની કાયદાકીય કાર્યવાહી કરી શકું.
ઉપરોક્ત સમગ્ર બનાવ મારી સાથે બનતા મને એવું લાગ્યું કે હાલમાં જે સાળંગપુર કષ્ટભંજન હનુમાન ખાતે હનુમાનજી ના અપમાનિત ભીંત ચિત્રોનો જે બનાવ બન્યો છે અને જેની સામે સ્વામિનારાયણ સંપ્રદાયની સામે સનાતન ધર્મ પ્રેમીઓ સાધુ સંતો નો આક્રોશ ફાટી નીકળ્યો છે અને તેમાં પણ મુક પ્રેક્ષક બનેલી રાજ્ય કહેવાતી હિન્દુ સરકારે કે કોઈપણ નેતાએ,ધારાસભ્ય કે bhjaap ના કોઈપણ પદાધિકારી કોઈપણ ભાગ ભજવ્યો નહીં કે કોઈપણ નિવેદન આપ્યું નહિ અને તેમની આવી રહેલી ચૂંટણીઓ ના પ્રચાર કરવામાં અને પ્રેસ કરવામાં ડબલ એન્જિન સરકારના બંને મુખ્યા એટલે કે મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપના પ્રમુખ અને સાંસદ સીઆર પાટીલ વ્યસ્ત રહેલા જોવા મળે છે અને તેઓ આ સાળંગપુરના બનાવો અંગે એક પણ નિવેદન આપવા તૈયાર નથી જે મારો જાત અનુભવ ગઈકાલે પ્રદેશ પ્રમુખના ઘરે પ્રેસ બોલાવેલી તેમાં તેમને પૂછતાં તેમણે જણાવ્યું કે હું કાંઈ પણ કહેવા તૈયાર નથી આને વોટ બેંકની ભીખ માત્ર સત્તા ટકાવી રાખવા કહેવાય કે નહીં તે સનાતન ધર્મ પ્રેમી જનતાએ જાતે નક્કી કરવાનું રહ્યું. અને માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સરકારી મદદ કરી આ ઉપરથી મને એવું લાગે છે કે સમગ્ર ભારત દેશની અંદર સરકારો સનાતન ધર્મને કોઈપણ રીતે ન્યાય આપવામાં નિષ્ફળ હોય જેથી હવે આપણે જાતે વિચારવાનું રહ્યું કે સનાતન ધર્મના હિન્દુ સંગઠનો ની સમગ્ર જ્ઞાતિના લોકોએ કેવી રીતે મજબૂત બનાવીને સનાતન ધર્મને ટકાવી રાખવો તેવી રણનીતિ અખત્યાર કરવી જોઈયે ..(શું શાશક સરકાર ના રજકિય પક્ષ મોટા કે સનાતન ધર્મ અને શંકરાચાર્ય જી ના મઠ મોટા? અત્યાર સુધી જુદી જુદી રાજકીય અને ધાર્મિક ચળવળો માં અનેક ધર્મ પ્રેમી જનતા અને સાધુ સંતો અને નેતાઓ ના જાન ગુમાવ્યા તે બલિદાન શું એળે જશે?)
ક્યારે કાયદા ના અભ્યાસીઓ અને શિક્ષિત જનતા જાગી ભારત માતા નું રક્ષણ કરશે?
રાજકીય હરીફાઈ ખાતર ભારત દેશનું નામ ઇન્ડિયાની જગ્યાએ ગવર્મેન્ટ ઓફ ભારત રાખવાનો કાયદો ઘડી શકાય તો શું સનાતન ધર્મ ની રક્ષા નો કાયદો રાતોરાત ઘડીને ન્યાય મેળવી ન શકાય?
******************************************
લોક મંતવ્યો/લોક ચર્ચા/પ્રજા માનસ માં ભભુકી નીકળેલ આક્રોશ અને લખાણ/લેખો નીચે મુજબ માત્ર જન જાગૃતિ ના ભાગ રૂપે અમોને પ્રાપ્ત થતાં અહી રગ દ્વેષ વિના પ્રસિદ્ધ કરીયે છીયે..
(૧) બધાજ જાણે છે કે સનાતની પરિવારમાં જ્યારે કોઇ વ્યક્તિ નું અવસાન થાય છે ત્યારે મરનાર ની ઉત્તરક્રિયા ની વિધી કેટલી મર્મ સભર અને લંબાણપૂર્વક ની કરવામાં આવે છે. વિધી કરાવનાર મહારાજ એક એક ક્રિયા નો અર્થ સમજાવે છે. તેરમા ની વિધી ની જે ક્રિયા નું અંતિમ ચરણ (પિંડ વિધી) છે એ પૂર્ણ થાય પછી જ દિવંગત આત્મા ભટકવાની કક્ષાના ચકરાવા માં થી મુક્ત થઇને પ્રેતયોની માં પ્રવેશે છે.
હવે જે સનાતનીઓ, સ્વામિનારાયણ સંપ્રદાય માં ભળેલા છે તે પરિવારના ઘરે આ સંપ્રદાય ના ભગવાઓ દ્વારા જે ઉતર ક્રીયા ની વિધી કરાવવામાં આવે છે તેમાં હાજરી આપજો. આંખો પોહળી થઇ જાય એવા આંચકા લાગશે.
નોન વેજ બનાવતી અને ખવડાવતી રેસ્ટોરન્ટ માં આ ભગવાઓ, શ્રીજી મહારાજની મૂર્તિ નો પાલખો લઇને આ ભગવાન વિચરણ કરવાં પહોંચી જતાં હોય એ હલકા લોકો ને તમારાં પિત્રુઓ ની શી લેવા કે દેવા.
(૨) Forwarded message…….*બીએપીએસનો વૈભવ હવાલા અને ભાગિદારીને આભારી*
ગાંધીનગરમાં મેં એક પટેલના દીકરા તરીકે ગાંધીનગર આસપાસ બાંધકામનો ધંધો શરૂ કર્યો. મારી સફળતા અને આબરૂની સુવાસ પારખીને એકવાર બીએપીએસના ત્રણ સાધુઓ મળવા આવ્યા. મને કહ્યું કે તમે ધાર્મિકવૃતિના પટેલના દીકરા છો. બાંધકામનું કામ સારું કરો છો પૈસાની જરૂર હોય તો કેજો આપણે મહારાજની દયા છે. જમીનમાં કે બાંધકામમાં રોકાણ થાય તેની એક થી પાંચ કરોડની રકમ આપશુ. મહેનતાણાના 25% તમારે રાખવાના અને ૭૫ ટકા મંદિરનો ભાગ રહેશે. હું તેમાં ન પડ્યો પણ પછી ઊંડો ઉતર્યો તો ખબર પડી કે આ લોકોનું ગુજરાતના બધા મોટા શહેરો અને મુંબઈમાં આવી રીતનું ભાગીદારીનું મોટું નેટવર્ક છે. આટલી મોટી રકમ અને દેશ-વિદેશમાં ચાલતા બાંધકામો પાછળ મુખ્ય નાણાનો સ્ત્રોત હવાલા ના પૈસા છે. વિદેશથી કોઈ બીએપીએસ માં ખૂબ મોટી રકમ જમા કરાવે તો 30 ટકા રકમ રાખીને આ લોકો 70% રકમ મૂળ માલિકને પરત કરે છે. બધું એટલું વ્યવસ્થિત ચાલે છે કે પોલીસ તપાસ કરે તો કંઈ મળે નહીં. ભગવાનનો ભાગ તરીકે દાન દેનારાઓને ખબર નથી કે તેના દાનમાંથી સત કર્મોના બદલે વધુ પૈસા કમાવાના ધંધા થાય છે. આ એક સત્ય હકીકત છે. તાજનો સાક્ષી એક રાષ્ટ્રપ્રેમી
*મોક્ષની મારી ભ્રમણા*
મારો પરિવાર *બીએપીએસ* નો સત્સંગી. મારા વિદ્યાર્થી કાળમાં સાધુઓ સત્સંગ સભામાં નિયમિત સંભળાવતા કે સંસારની માયાજાળ છોડીને શ્રીજી મહારાજના શરણે આવે તેને મોક્ષ અને અક્ષરધામ મળે. યોગીજી મહારાજનું સૂત્ર રોજ સંભળાવાતું કે *કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારી લેવો*.
અફીણીની આ ગોળી અમને નિયમિત ખવડાવવામાં આવી. એના પ્રભાવમાં આવીને હું સાધુ થઈ ગયો. પછી મેં જોયું કે અહીં અડધી કલાકની પૂજા સીવાય કોઈ પરમાત્મા ઉપાસના નથી. એટલી પૂજાભક્તિ તો ઘરે સંસારીઓ કરે જ છે. પ્રાઇવેટ ધંધાથી વિશેષ સૌને નોખી નોખી જવાબદારીઓ સોંપી દેવાય છે. આવી જવાબદારી સાથે હું પ્રસિદ્ધ વક્તા પણ બની ગયો. પરંતુ સાધુ જીવનમાં મને ક્યાંય આત્માઉન્નતી કે પરમાત્માનો એહસાસ થયો નહીં . પાખંડી સાધુઓ અમને રોજ સંભળાવતા કે અમને ભગવાન મળી ગયા તમને પણ મળી જશે. સંસાર જીવનમાં પણ બહુમતી સત્ય અને સરળતા હોય છે. જ્યારે અહીં બધું કપટથી ગોઠવેલું જ રજૂ કરવાની સૂચનાઓ અપાય છે. કેવી રીતે સંસ્થાને લાભ થાય એ સિવાય કોઈ લક્ષ મેં જોયું નહીં. શિક્ષણ અને સેવા આ સંપ્રદાયનુંનો ઉદ્દેશ જ નથી માત્ર સંપ્રદાય ચલાવવો એ જ એકમાત્ર લક્ષ છે. સર્વોદય સંસ્થાઓ અને દીર્ઘદ્રષ્ટા સેવાભાવીઓના કાર્યોની સફળતા જોઈને લોકોને સંપ્રદાય તરફ વાળવા સેવા કાર્યો કરાય છે. દાનમાં આવતી અબજોની રકમ માંથી માત્ર પાંચ દસ ટકા રકમ જ સેવામાં વપરાય છે અને તેનો વિશ્વમાં ઢોલ પીટીને અનેકગણું દાન ઉઘરાવાય છે. દાનની રકમ જમીન ખરીદી, વૈભવ નિર્માણ, ભવ્ય ઉતારાઓ હરીફાઈના મંદિરો અને મહોત્સવમાં અને વિદેશ પ્રવાસોમાં વેડફાય છે. બીએપીએસ ની સંપત્તિ ભારતના ટોચના 10 ઉદ્યોગપતિ ઓમાં સમાવેશ થાય એટલી છે. દેશ વિદેશના મંદિરોના સાધુઓના ઉતારા, ભોજન, ખાનપાન, વિદેશ પ્રવાસો આગળ રાજાઓના મહેલો, નગરશેઠોની હવેલીઓ અને ઉદ્યોગપતિના બંગલાઓ ઝાંખા લાગશે. આમાં વૈરાગ્ય ક્યાં છે ? ભગવાનની સેવા અને પુણ્યના નામે અને અક્ષરધામની અફીણી ગોળીઓમાં ભક્તોને ભગરી ભેંસની જેમ દોહવામાં આવે છે. કરપ્શન, તમાકુના વાવેતર -ધંધા અને ખોટા માર્ગે ધન કમાતા ભક્તોને એવી અફીણી ગોળી ખવડાવવામાં આવે છે કે તમે કમાણીમાંથી 10% રકમ મંદિરમાં આપી દો એટલે તમારે કમાણીના દોષ અને પાપ ધોવાઈ જશે, પછી તમારા પૈસા લક્ષ્મી બની જશે ! ! ! આવી દેશદ્રોહની અને પાપની શિખામણો અપાય છે. ગુરુકુળો ભારતની આદર્શ પેઢી ઘડવા માટે ચલાવતા નથી પરંતુ નવા સાધુઓ બનાવવા અને ખર્ચેલા ધનથી અનેક ગણું ધન પાછું મેળવવા ચલાવાય છે. અહીં સંસ્કાર એટલે માનવતાના મૂલ્યો નહીં માત્ર સ્વામિનારાયણના સંકુચિત કે અર્થવિહીન નિયમોનું પાલનને સંસ્કાર ગણાવી દેવામાં આવે છે. કુમળા બાળકોને હિન્દુ ધર્મ, પ્રકૃતિ, સંસ્કૃતિ, સાચા મહાપુરુષો, રાષ્ટ્ર અને જગતના ઐશ્વર્યો ભૂલાવીને એક માત્ર બીએપીએસ, પ્રમુખસ્વામી બાપા, મહંત સ્વામી અને સ્વામિનારાયણ મગજમાં ફિટ કરાય છે. જાણે એના સિવાય આ સૃષ્ટિની ઉત્પત્તિથી આજ સુધી કોઈ પરમાત્મા, મહાપુરુષ કે જ્ઞાની ગુરુ હતા જ નહીં ! સ્વામિનારાયણના જન્મથી લઈને મૃત્યુ સુધીની સાવ કપટ લીલાની વિડિયો, વાતો અને પુસ્તકો ઊભા કરાયા છે. અમને અને ભક્તોને એકમાત્ર જય સ્વામિનારાયણ જ બોલવાનું કટરતાથી શીખવાડાય છે. અન્ય ભગવાન દેવદેવીનું નામ બોલવું જ ન પડે એ માટે ઉતાવળ રાખીને પહેલા જય સ્વામિનારાયણ બોલી જવાનું ચાલાકીથી શીખવાડાય છે ! મારા ગુરુઓ અને મોટા સાધુઓ સાથે આ બાબતોની મારી અસંમતિ અને શંકાઓ હું રજૂ કરતો. મારાથી સાવચેત થઈને મારા ભગવા ઉતરાવી લેવામાં આવ્યા મને સફેદ વસ્ત્રધારી પાર્ષદ બનાવી દેવાયો. હવે ક્યાંય મારું પ્રવચન ગોઠવાતું નથી, મારી પાસે કોઈ મહત્વની જવાબદારી નથી, મારું જીવન મધદરિયે અટવાયેલી એક નાવ જેવું થઈ ગયું છે. યોગીજી મહારાજનું સૂત્ર જીવન બરબાદી, સંસારની બરબાદી અને રાષ્ટ્ર વિનાશકારી છે એ હવે સમજાયું છે. યોગીજી મહારાજના આ સૂત્ર ઉપર જ દેશ-વિદેશના ભણેલા યુવાનો ફસાઈને સાધુ થઈ ગયા છે. ભુવાઓ માત્ર બકરાની બલી ચઢાવે તેને મહાપાપી ગણવામાં આવે છે. જ્યારે અહીં મોક્ષ અને અક્ષરધામના નામે આદર્શ શિક્ષકો ડોક્ટરો ઇજનેરો વૈજ્ઞાનિકો સામાજિક રાજકીય આગેવાનો બને તેમ હતા તેવા નવ લોહિયા સેંકડો યુવાનોની ભગવસ્ત્રમાં બલી ચઢાવી દેવાય છે આને કોઈ હિંસા કે પાપ ગણતું નથી. અને બલી ચડાવનારા દુનિયામાં બ્રહ્મસ્વરૂપો રૂપે પૂજાય છે ! કર્તવ્યધર્મ અને જવાબદારીના કાર્યો બગાડવાથી મોક્ષ કેવી રીતે મળે ? ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કર્તવ્ય ધર્મને અને નિષ્કામ કર્મોને જ મોક્ષનો માર્ગ બતાવે છે. તો ગીતા સાચી કે આ યોગીજી મહારાજની સાવ બાલિસ વાત સાચી ? મારો આત્મા કહે છે ગીતા જ સાચી છે. મારા સાધુ જીવન કરતા ઘરે મારા પિતાજી અને પરિવારના સભ્યોનું સંસારી જીવન સત્યની વધારે નજીક છે. મોક્ષ અને અક્ષરધામની લાલચમાં ફસાઈને અનમોલ માનવ જીવન બરબાદ થયું છે. માતા પિતા પ્રત્યેની ફરજો પડતી મુકી તે હૃદયમાં ખૂંચે છે. સાચો પરમાત્માની સાક્ષીએ મારો આ અનુભવ સમાજ સામે મુકું છું સમાજ આમાંથી ધડો લે અને કોઈ પોતાના લાડકવાયા દીકરાને એકેય સંપ્રદાય કે પાંખનો સાધુ ન બનાવે અને આંધળા થઈને મંદિરોમાં દાન આપવાના બદલે પોતાના હાથે ગરીબોના, દેશના વિકાસમાં વાપરે એવી મારી કરબદ્ધ પ્રાર્થના છે. અમારી આ વેદના સમાજ અને યુવાનો સુધી પહોંચાડજો.
(૩) અત્યારે જે પરિસ્થિતિ માંથી સમાજ.પસાર થઈ રહ્યો છે તે.જોતા મુક બનીને અમુક પરિસ્થિતિઓ સમજી ને કોઈને પણ દોષ દીધા સિવાય આપણે સમાજ ની કઈ કેટેગરી માં આવીએ તે જાતે નક્કી કરી કાર્ય કરવાનું છે..કોઈના પણ જવાબ ની અપેક્ષા રાખશો નહિ.જાતે નક્કી કરી.નિર્ણય કરો.
(ભાજપ સનાતની સમાજ,કોંગ્રેસ સનાતની સમાજ,અન્ય રાજકીય પક્ષમાં જોડાયેલ સનાતની સમાજ….વ્યવસાઇક મોટા ઉદ્યોગો માં જવાબદારી થી સંકળાયેલ સનાતની સમાજ ના લોકો. અને છેલ્લે બિન રાજકીય સનાતની સમાજ,ધર્મ સંત સમુદાય માં સંસારી અને બિન સંસારી)
ઉપરોક્ત પાંચ કેટેગરી માં આપણાં સમાજ ના લોકો વહેંચાયેલ છે..હવે દરેક વ્યક્તિ ની કેટેગરી મુજબ જવાબદારી અલગ અલગ છે એટલે પાંચેય કેટેગરી વાળા આપનાજ સમાજ ના લોકો ની કામગીરી તેમના ક્ષેત્ર ને પહેલું સ્થાન આપી પછી નિભાવવાની છે… પોતાની કેટેગરી સિવાય અન્ય કેટેગરીની અંદર પણ પોતાની જાતને સાંકળવાનો પ્રયત્ન કરે છે ત્યાં મતભેદ અને સામાજિક ની શરૂઆત થાય છે…. હવે આપણે સર્વો સમાજના માર્ગદર્શક હોઈએ તો આપણે પહેલા આપણી જાતની કેટેગરી નક્કી કરીને અન્ય કેટેગરી સાથે સરખાવવાનો પ્રયત્ન કર્યા વિના આપણે જ્યાં હોઈએ તે જ સ્તરે સમાજની સેવા કેવી રીતે થાય તે જાતે નક્કી કરી લેવું જોઈએ અને અન્ય કેટેગરી વાળા જે રીતે કરતા હોય તેને માત્ર બિરદાવ્યા સિવાય બીજો કોઈ બફાટ કરવો જોઈએ નહીં…. પાંચેક કેટેગરી વાળા આપણા સનાતન ધર્મના સમાજના જ લોકો છે પરંતુ તેઓએ નક્કી કરેલી કેટેગરીમાં તેઓ આગળ વધ્યા હોય જેથી સંયુક્ત જ્યારે સનાતન ધર્મ બચાવવાની વાત આવે ત્યારે તેઓ મર્યાદામાં રહીને જ ટેકો કરી શકે અને પ્રચાર કરી શકે તેનાથી વિશેષ કાંઈ નહીં તે પણ દરેકે સમજવું જોઈએ આ આજની વાસ્તવિકતા છે જે સ્વીકારવી રહી… આજે એક મીડિયાના વ્યક્તિ તરીકે મેં જ્યારે પાંચેય કેટેગરીના લોકો સાથે સનાતન ધર્મ બચાવવાની બ્રાહ્મણ તરીકેની ફરજ કેમ નિભાવવી આવા પ્રશ્નનો જવાબ જ્યારે તેઓના તરફથી મળ્યો ત્યારે મને ખબર પડી કે તેમની ગમે તેટલી શક્તિ હોય ઈચ્છા હોય ફરજ હોય છતાં પણ તેઓ જે સ્થાને છે ત્યાં તેમને તેમની જવાબદારી તે મર્યાદા આવી જતા કરી શકે તેમ નથી માટે અન્ય રીતે સમજવી જ પડે. સનાતન ધર્મને બચાવવા માટે બ્રાહ્મણ સમાજની પ્રથમ જવાબદારી છે તેવું આપણે સ્વીકારીએ પણ છીએ પણ આપણે સમાજના લોકોને પણ કેટલી મર્યાદાઓ હોય છે તે પણ જ્યારે ઊંડો અભ્યાસ કરો ત્યારે ખબર પડે કે ઈચ્છતા હોવા છતાં ખોલીને બહાર આવીને કોઈનો પણ વિરોધ કરી શકતા નથી….. હાલના સંજોગોમાં બ્રહ્મ સમાજમાંથી જે લોકો ધર્મ સાધુ સંત અને કર્મકાંડ સાથે સંકળાયેલા છે તે લોકો ખુલ્લો સીધો વિરોધ કરીને સનાતન ધર્મ બચાવવાની તરફેણ કરી શકે છે જ્યારે જે લોકો કોઈ રાજકીય પક્ષો સાથે સંકળાયેલા છે તેમને તેમની પક્ષના આદેશ અને મર્યાદાઓ નડતી હોવાથી ખુલ્લે ખુલ્લો કોઈનો વિરોધ કરીને સનાતન ધર્મ બચાવી શકે તેમ નથી… જ્યારે મારા જેવા કોઈપણ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા ન હોય કોઈપણ સામાજિક સંગઠનના મુદ્દા ઉપર ન હોય અને કોઈપણ ધર્મ સંસ્કૃતિ ની અંદર પણ કોઈ જવાબદારી લીધી ન હોય માટે સનાતન ધર્મને સંસ્કૃતિ નિભાવવા માટે બીજો કોઈ પણ સંપ્રદાય કાંઈ પણ ખોટું કાર્ય કરતો હોય તો તેને સીધો ટાર્ગેટ કરી શકે છે જે મારા સિવાયની અન્ય કેટેગરી વાળાએ માત્ર મારો વિરોધ જોઈને સમજવાનું જ હોય અને શક્ય તેટલો આંતરિક બાહ્ય દેખાવ કર્યા વિના ટેકો આપવાનો હોય બસ આ જ જવાબદારી આપણો બ્રહ્મ સમાજ જો સમજે તો ખૂબ સારી રીતે નિભાવી શકે તેમ છે તેઓ મારો અભ્યાસ છે… હું સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બાર વર્ષ પહેલા પ્રવેશ કરીને બધા જ તેમના કાવા દાવા અને તેમની ધર્મ સંપ્રદાય ચલાવવાની રીત ભાત જોયા બાદ મને ખ્યાલ આવ્યો કે એક બ્રાહ્મણ તરીકે આ પાપ કાર્યમાં રહેવાય નહીં જેથી હું મારી જાતને સાક્ષી તરીકે વર્ણવીને આજે જાહેરમાં ખુલ્લે ખુલ્લો વિરોધ સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ ફાંટાઓનો કરી રહ્યો છું પણ મને એ ખબર છે કે મારી જેમ અન્ય કેટેગરી વાળા આવી રીતે ખુલ્લો વિરોધ કરી શકે નહીં જેથી હું તેમનો પણ આ તબક્કે વિરોધ કરતો નથી અને ઉપર તમામ બાબતો દર્શાવ્યા મુજબ બ્રાહ્મણ સમાજનો વ્યક્તિ જો આ પાંચ કેટેગરીને બરાબર જોઈને આઈનામાં નક્કી કરીને જો આપણા સમાજની સેવા કરવા નીકળે તો ચોક્કસ આપણા સમાજને કોઈપણ રીતે નુકસાન થાય તેમ નથી કેમકે આપણા સમાજમાં રાજકીય લોકોને પણ સ્થાન મળે તે પ્રયત્ન કરવા જોઈએ ધર્મની અંદર પણ સૌથી વધારે લોકો જાય તે પણ આપણે ધ્યાન રાખવું જોઈએ અને ઉદ્યોગ બોર્ડની અંદર પણ તેઓ આગળ વધે તે પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ આ બધું જ જેવું કહી રહ્યો છું જે અત્યારે સમગ્ર પાટીદાર સમાજ મુખ અપેક્ષક બનીને જોઈ રહ્યો છે તેની ઉપરથી ખ્યાલ આવે કે તેમની આંતરિક રણનીતિ અને સમાજ ચલાવવાની નીતિ રીતે શું છે…પ્રદીપ રાવલ.બ્રહ્મ મીડિયા સેવક.ગાંધીનગર
(૪) *સમાજની અવદશા* વાહલા ગુજરાતી ભાઈઓ. જય સીતારામ.
હું ગઢડા વિસ્તારમનો એક નિવૃત પ્રિન્સિપાલ છું. આખી જિંદગી અહીં રહીને સ્વામિનારાયણ સંપ્રદાયની સ્વાર્થવૃત્તિ, કાવાદાવા, ઈર્ષાખોરી અને ધન અને સમયની લૂંટ જોઈને વર્ષો પહેલા જુના કે નવા એકે મંદિરમાં પગ ન મુકવાનો સંકલ્પ કર્યો. તેનું આજ સુધી પાલન કર્યું છે. એક શિક્ષિત વ્યક્તિ તરીકે મારે પટેલ સમાજનું ધ્યાન દોરવું છે કે પટેલ સમાજ આ સંપ્રદાય પહેલા શિકારી કે કુસંગી નહોતો. ધાર્મિક જ હતો ખુબ સરળ અને સજ્જન સમાજ પ્રથમથી છે. આ સંપ્રદાયથી પટેલ સમાજને કશું જ નવું મળ્યું નથી. ધન અને સમયનું ભયાનક શોષણ થયું છે. શિક્ષિત પ્રજા બુદ્ધિથી સાવ સંકુચિત અને ભીરુ કાયર બની છે. મોક્ષ અને અક્ષરધામની મધલાળમાં દેશ-વિદેશના સર્વ રીતે સુખી પટેલોના સુશિક્ષિત દીકરાઓને રાષ્ટ્ર સમર્પિત સેનાપતિઓ, વૈજ્ઞાનિકો, ઇજનેરો કે નેતાઓ બનાવવાના બદલે નવા લુંટારા સાધુઓ બનાવ્યા છે.મારો અંતરાત્મ કહે છે કે આવા મોક્ષવાદી કાલ્પનિક સંપ્રદાયમાં જોડાયેલી યુવા પેઢી ખરા હૃદયથી વરસીને પોતાના જીવનસાથીને પ્રેમ પણ કરી શકતી નથી. નવા સંશોધનો, સાહસ, જ્ઞાન – સંબંધોની વિશાળતાથી વંચિત રહી જાય છે. કેમકે તેને પ્રેમ અને કર્મોમાં માયા જ બતાવવામાં આવી છે. સંપ્રદાય બહારના જ્ઞાનને અને સાચા ઈશ્વરને સ્વીકારી પણ શકતી નથી. આના બદલે વેદ, ભગવત ગીતા, ઉપનિષદો, વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી, ચાણક્યના વિચારોથી પટેલ પ્રજા તમામ બાબતે સર્વોપરી થઈ હોત. સરદાર પટેલ, ભોજા ભગત કે જ્ઞાની સંતો પટેલ સમાજના પ્રેરણામૂર્તિ નથી, સંપ્રદાયના ૫૦ ફાટાના બની બેઠેલા લુચ્ચા ગુરુઓ વંદનિય છે. જેઓનો શોષણ સિવાય કોઈ ધંધો જ નથી. કોઈ સરદાર પટેલની છબી ઘરમાં રાખતું નથી કે નમન કરતા નથી. રોજ ધૂતારા બાવાઓના પગ ચાટે છે. સમાજે સંકુચિત અને સ્વાર્થી સંપ્રદાયમાં ફસાઈને શું ગુમાવ્યું છે એની તેને ખબર જ નથી. સંપ્રદાય બહારના એક પણ જ્ઞાનનું કિરણ અંધ ભક્તો ઉપર ન પડે તેના માટે આ સંપ્રદાયના વિવિધ વાડાના બાવાઓ તનતોડ મહેનત કરે છે.
હું મારા ઈષ્ટદેવ અને ભારતમાતાના સોગંદ ખાઈને કહું છું કે એક ડ્રાઇવરે ગઢડાના નવા- જૂના મંદિરમાં સાધુઓના અંદરના વ્યભિચાર, નાણાકીય ગેરવહીવટ અને સિગરેટ દારૂના કુકર્મો મને વર્ણવ્યા એનાથી મોટો અધર્મ ક્યાંય હોય જ ન શકે. ચિતલના એક સિમેન્ટના પટેલ વેપારીએ મને કહેલ કે, દર શનિ રવિવારે વર્ષો સુધી હું ગઢડા જુના મંદિરમાં સાધુઓ સાથે જુગાર રમ્યો છું સિગરેટો પીધી છે. વ્યાજ વટાવ અને ખેતી- વેપારમાં ભાગીદારીના ધંધા નજરે જોયા છે. અમે એકવાર સિગરેટ પીતા પીતા જુગાર રમતા હતા, ત્યાં અચાનક બારણું ખખડ્યું. ફટાફટ બધું સંકેલીને દરવાજો ખોલ્યો. એક ભોળો પટેલ આવીને લંપટ સાધુઓને લળી લળીને દંડવત કરવા લાગ્યો. સાધુઓએ કહ્યું કે, “અત્યારે મહેમાન છે ભગત પછી મળીશું.” એના ગયા પછી સાધુઓએ અટ હાસ્ય કરીને અમને કહ્યું કે “આ લોકોને ક્યાં ખબર છે અમે કેવા છીએ ” ! આ બધું જ સ્વામિનારાયણના ખીલે બંધાયેલા ભક્તોને કહીએ તો મૂર્ખાઓ માનવા તૈયાર નથી. ભોળા પટેલ સમાજને પોતાના વાડામાં ખેંચવાની જે હરીફાઈ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ચાલે છે એ જગતના રાજકીય પક્ષોથી સો ગણી ચઢિયાતી છે. એક ગામની પ્રજાને પાંચથી દસ ભાગમાં વહેંચીને માત્ર તેનો ઉપયોગ કરનારા આ તત્વો ધર્મગુરુઓ છે કે ધર્મના નામે લુંટારા છે ? એ જ પટેલ સમાજને અને હિન્દુઓને ખબર પડતી નથી. આ જ વિસ્તારના કોળી, દલિતો, ભંગી,ભરવાડ જેઓ ખરેખર ધર્મથી વંચિત હતા, તેને સુધારવાના સહજાનંદ સ્વામીથી લઈને આજ સુધી કોઈએ પ્રયત્નો કર્યા નથી. બધું પટેલોની અને વેપારીઓની પીઠ ઉપર તાગડધિન્ના થાય છે. ક્ષત્રિયોને આડા ધરવા અને ઉદાહરણો આપવા માટે ભેળા રખાય છે. અને હવે તો શ્રીમંત ક્ષત્રિયોને માન પાન આપીને પંપ મારીને તેની પાસેથી પણ હવે દાનરૂપી ધન મેળવે છે ખરેખર તે ક્ષત્રિય મૂર્ખ છે તેના સમાજને ખરેખર શિક્ષણ ક્ષેત્રે અન્ય ક્ષેત્રમાં દાન ની જરૂર છે મણીનગરના દુષ્ટ બાવાના એંઠા પેંડા ખાવા અન્ય બાવાઓને પડા પડી કરતા જોઈને હૃદયને ભયંકર આઘાત લાગ્યો કે પટેલોએ પોતાના સંતાનોને સાધુ બનાવીને ઈશ્વર તરફ નથી વાળ્યા પરંતુ અજ્ઞાનના અંધારિયા કૂવામાં ડુબાડી દીધા છે. જે જે અજ્ઞાની બાવાઓએ મહાદેવ, શ્રી કૃષ્ણ, શ્રી રામ, હનુમાનજીને નીચા બતાવી સહજાનંદને સર્વોપરી બતાવ્યા છે એ તેઓનો અંગત મત નથી એ બાવો બોલે છે ત્યારે બાજુમાં પાંચથી 50 બાવા બેઠા હોય છે. આના કરતાં પણ ખરાબ વાતો ધર્મના નામે બોલ્યા છે જેની અન્ય લોકોને ખબર નથી. *કુંડળનો બાવો જ્ઞાનજીવને એક સભામાં એમ કહ્યું હતું કે શંકર તો આપણા સ્વામિનારાયણ ભગવાનના મળ બરોબર પણ નથી ! ! !* આવા બકવાસની સીડી આ વિસ્તારની લોકલ ચેનલમાં પણ મૂકવામાં આવી હતી. આ સાધુઓ છે કે રાક્ષસો તેની જ અજ્ઞાની ભક્તોને ખબર નથી. એક શિક્ષિત વ્યક્તિ તરીકે સમાજના આગેવાનો અને ઉદ્યોગપતિઓને મારી અપીલ છે કે તેઓ આ પાખંડી સંપ્રદાયના શોષણમાંથી બહાર નીકળે અને સમાજને બહાર કાઢે એ તેઓની નૈતિક ફરજ છે. – એક નિવૃત્ત પ્રિન્સિપાલ.
(૫)
VHP સ્વામિનારાયણ સંતો સાથે સમાધાન કરે એનાથી અમને સંતોષ નથી. અમને સંકલનમાં લેવામાં આવે તો જ સમાધાન થઈ શકે છે. વિવાદ VHP નો નથી, સનાતન ધર્મનો છે. તો સનાતન ધર્મના સાધુ સંતોને સંકલનમાં લીધા વગર સમાધાન કેવી રીતે થઈ શકે?
– ડૉ.જ્યોતિર્નાથજી મહારાજ
(૬)
*”* *આપણો* *ભ્રમ*”
*અશોક* *વાટિકામાં* જ્યારે *રાવણ* ક્રોધમાં આવીને *સીતા* માતાને તલવાર લઈ મારવા દોડ્યો, ત્યારે *હનુમાનજીને* લાગ્યું કે *રાવણ* પાસેથી તલવાર છીનવી લઈને, તેનું ગળું કાપી નાખવું જોઈએ. પરંતુ એ જ સમયે *મંદોદરીએ* *રાવણ* નો હાથ પકડી લીધો. આ દ્રશ્ય જોઈને *હનુમાનજી* ગદગદ થઈ ગયા. પરંતુ *હનુમાનજી* વિચારવા લાગ્યા કે, “જો હું *સીતાજીને* બચાવવા આગળ ગયો હોત, તો મને એ વાતનો *ભ્રમ* થઈ જાત કે, હું ન હોત તો આજે *સીતા* *માતાનું* શું થાત ? તેમને બચાવવા માટે કોણ આગળ આવે ?” તો આવી જ રીતે ઘણીવાર આપણને પણ એવો *ભ્રમ* થતો હોય છે કે *હુ* *ન* *હોત* *તો* *શું* *થાત* *?*
પરંતુ ત્યારે બન્યું એવું કે *સીતાજીને* બચાવવાનું કામ *પ્રભુએ* રાવણની પત્ની *મંદોદરીને* સોપ્યું. ત્યારે *હનુમાનજી* સમજી ગયા કે, “ *પ્રભુ* જે કાર્ય જેમની પાસે કરવાવવા માંગે છે, તેઓ તેમની પાસે જ કરાવે છે.” *ઈશ્વરની* ઈચ્છા વગર કોઈ પણ *કાર્ય* થતું નથી.
આગળ જતા જ્યારે ત્રીજટાએ રાવણને કહ્યું કે, “ *લંકામાં* કોઈ *વાનર* ઘુસી આવ્યો છે અને તે લંકાને *સળગાવવાનો* છે. *”* ત્યારે *હનુમાનજી* ચિંતામાં પડી ગયા અને વિચારવા લાગ્યા કે, “ *પ્રભુ* એ મને લંકા સળગાવવાનું તો કીધું નથી. તો પછી આ *ત્રીજટા* કેમ આવું કહે છે કે, મેં સપનું જોયું છે અને તેમાં એક વાનર *લંકા* ને સળગાવી રહ્યો છે. તો હવે મારે શું કરવું ? *હનુમાનજી* એ ત્યારે કહે છે જેવી *પ્રભુ* ની ઈચ્છા.
જ્યારે *રાવણ* નાં સૈનિકો તલવાર લઈ *હનુમાનજીને* મારવા દોડ્યા, ત્યારે *હનુમાનજીએ* પોતાના બચાવમાં થોડો પણ પ્રયત્ન ન કર્યો. પરંતુ એ સમય જ ત્યાં *વિભીષણ* આવ્યા અને કહ્યું કે, કોઈ *દૂતને* મારવા એ *અનીતિ* છે. ત્યારે પણ *હનુમાનજી* સમજી ગયા કે *પ્રભુએ* મને બચાવવા માટે આ *ઉપાય* કર્યો છે.
*હનુમાનજી* ને ખુબ જ આશ્ચર્ય થયું કે જ્યારે *રાવણે* કીધું કે, આ *વાનર* ને મારવો નથી,પરંતુ તેની પૂછડી પર કપડું બાંધી, ઘી નાખી અને આગ લગાવી દો. ત્યારે *હનુમાનજી* વિચારવા લાગ્યા કે *ત્રીજટાના* સપનાની વાત સાચી હતી. કેમ કે *લંકા* સળગાવવા હું કપડું અને ઘી ક્યાંથી લાવું ? અને આગ પણ કંઈ રીતે પ્રગટાવેત ? પણ આ બધી તૈયારીઓ *પ્રભુએ* *રાવણ* પાસે જ કરાવી લીધી. ત્યારે *હનુમાનજી* કહે છે, જ્યારે તમે *રાવણ* પાસે પણ આવું કામ કરાવી લ્યો છો, તો મારે આમાં *આશ્વર્ય* કર્યા જેવું કંઈ નથી. ત્યારે *હનુમાનજી* ને પણ સમજાય જાય છે કે આપણા *વગર* પણ બધું *શક્ય* હોય છે. આપણે બસ *નિમિત* હોઈએ.
એટલા માટે હંમેશા યાદ રાખો કે આ *સંસાર* માં જે કંઈ પણ થાય છે, તે *ક્રમબદ્ધ* થાય છે. હું અને તમે, તેના માત્રને માત્ર *નિમિત* *પાત્ર* છીએ. એટલા માટે ક્યારે પણ *મનુષ્ય* *જીવે* એ *ભ્રમ* માં *ન* રહેવું જોઈએ કે, “ *હું* *ન* *હોત* *તો* *શુ* *થાત* *?* અથવા *હું* *નહી* *હોઉ* *તો* *શું* *થશે* *?* *”* જો આપણે એ *સ્થાન* પર ન હોઈએ તો તેની *જગ્યાએ* *ભગવાન* કોઈ બીજા *પાત્ર* ને *નિમ્મીત* બનાવે ,
*શીખ** :- *માણસ* *માત્ર* *એ* *કોઈ* *ભ્રમ* *માં* *ન* *રહેવુ* *કે* *હુ* *છુ* *તો* *જ* *આ* *શક્ય* *છે* , *અને* *હુ* *નહી* *હોઉ* *તો* *શુ* *થશે* , *માણસ* *ને* *પ્રભુ કાર્ય માટે નિમ્મીત* *જ* *બનાવે* *છે* .
(૭)
[9/3, 1:57 PM] Ketan Gor.Bhuj.Samaaj: બાકી સ્વામિનારાયણ સંપ્રદાયની મૂળ શિક્ષાપત્રી વાંચી લેજો એમાં ક્યાંય હનુમાનજી સ્વામિનારાયણ ની સેવા કરતા હોય એવો ઉલ્લેખ નથી આ સ્વામીઓ ગમે એવું ઊભું કરે એના માટે સ્વામિનારાયણ જવાબદાર નથી એટલે પહેલા પૂરું બધું જાણી લેવું પછી કોઈ ઉપર આંગળી ચીંધવી આજે કૃત્ય સ્વામિનારાયણ ના નામે કર્યું છે એ સંતો ઉપર તમે ગમે તે કરો એમાં અમને કોઈ વાંધો નથી એના માટે મૂળભૂત સ્વામિનારાયણ ક્યાંય જવાબદાર નથી
[9/3, 1:58 PM] Ketan Gor.Bhuj.Samaaj: અને આ બ્રહ્મ સમાજ ક્ષત્રિય સમાજ લુવાણા સમાજ સોની સમાજ ભાનુશાલી સમાજ જૈન સમાજ એમને જ્યારે અન્યાય થયા છે ત્યારે તમે ક્યાં જાઓ છો
[9/3, 1:59 PM] prdpraval42@gmail.com: મૂળ વાતની એક વાત 200 250 વર્ષની અંદર જન્મેલા લોકો ગમે તેવો ઉદ્યોગ કરે કે ગમે તેવો સંપ્રદાય બનાવે તેને ભગવાનનું વિરુદ્ધ અપાય જ નહીં અને હજારો વર્ષોથી જે સનાતન ધર્મ અસ્તિત્વમાં છે તેના દેવી-દેવતાઓની સાથે કોઈની પણ સરખામણી થઈ શકે નહીં આજકાલ રાજકીય નેતાઓ પણ નશ્યમાં આવીને આવી ભૂલો કરીને દેવી-દેવતાઓના પહેરવેશ કરીને પોતાની જાતને દેવી-દેવતાઓ બતાવવા લાગ્યા છે આ કળિયુગ નો પ્રભાવ છે એટલે સ્વામિનારાયણ સંપ્રદાયનો એક પણ સાધુડો એ કોઈ ભગવાન છે જ નહીં આ તો રાજકીય રીતે વોટ બેંક ના રાજકારણ મા ફૂલ્યો ફાલ્યો સંપ્રદાય છે
[9/3, 2:04 PM] Pankaj Dave. kadi. spi: મૂળમાંથી ફાંટા બહુ પડ્યા…
પણ ક્યારેય અન્ય ફાંટા વાળા આગળ આવ્યા કે આ ફલાણા ઢિકણા વાળા એ એમનું ઘરનું છપાવ્યું છે..
અમારે કોઇ લેવા દેવા નથી… એવો રદિયો એકેય નો અગાઉ ના વિવાદમાં આવ્યો નથી…
મતલબ દરેક પોતાની ઘરની ધોરાજી ચલાવી રહ્યા છે…
[9/3, 2:08 PM] Pankaj Dave. kadi. spi: બાકી છપૈયા માં સેવા કરતા મૂળ ભૂદેવ સંત પર જ્યારે ખોટા આક્ષેપ કરી DIG ગુજરાત ને રજૂઆત થઈ ત્યારે સાચી વાત ઉજાગર કરી એમનું સન્માન જળવાઈ રહે એ માટે મેદાને આવ્યા હતા…
સફળ પણ થયા હતા…
પણ હમણાં તો પૈસા ના જોરે અને રાજકીય નેતાઓની ઓથે માઝા મૂકી છે…
તો કર્યા ભોગવશે નક્કી છે
[9/3, 2:09 PM] Pankaj Dave. kadi. spi: બાકી જે સાચા છે એમને કોઇ નડતું નથી… લડાઈ ખોટા સામે છે
[9/3, 2:09 PM] Pankaj Dave. kadi. spi: સૂકા ભેળું લીલું થોડું તો બળવાનું
ઝાળ તો લાગે ભૈ
(૮)
[9/3, 11:39 AM] +91 97223 10030: *બ્રેકિંગ ન્યુઝ..*
સાળંગપુર મંદિરના ભીંતચિત્રોના વિવાદમાં સૌથી મોટા સમાચાર
સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર થશે
સાણંદ ખાતે મળેલી સાધુ-સંતોની બેઠકમાં નિર્ણય
સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની સાથે સ્ટેજ ઉપર પણ નહીં બેસે..
સ્વામિનારાયણ સંપ્રદાય સામે નવી વ્યુહરચના પણ બનાવાશે
[9/3, 12:27 PM] Ketan Gor.Bhuj.Samaaj: હાલ સનાતન હિન્દુ ધર્મની વાતો થાય છે સારું છે સનાતન હિંદુ ધર્મ એક હોવો જ જોઈએ ત્યારે એક નાની વાત એ પણ છે કે હિન્દુ ધર્મના ભાગ ક્યાંથી થયા છે એસસી એસટી જ્ઞાતિ ને અનામત એમની જ્ઞાતિની ઓબીસીની અનામત એમની જ્ઞાતિઓના અને બાકી રહેલા સમાજને સામાન્ય વર્ગ હવે આમાં એવું છે કે અનામત ધરાવતા વર્ગ અનામત માં આવતા તમામ સમાજો અનામતમાં પોતે રિઝર્વેશનમાં લાભ લઈ શકે છે તદુપરાંત સામાન્ય વર્ગમાં પણ એ લોકો એ લોકો વિદ્યાર્થીઓના એડમિશન નોકરી medavi sake chutani ladi sake અને રાજકીય હોદ્દાઓ મેળવી શકે છે એ લોકોને બંને બાજુથી ફાયદો છે ત્યારે સામાન્ય વર્ગના લોકો ફક્ત સામાન્ય વર્ગમાં જ નોકરી મેળવી શકે છે એડમિશન મેળવી શકે છે અને ચૂંટણી લડી શકે છે કે હોદ્દાઓ મેળવી શકે છે મેળવી શકે ચૂંટણી લડી શકે ત્યારે કેમ સમસ્ત હિંદુ એક હૈ યાદ નથી આવતો ત્યારે તો એ જ જ્ઞાતિ જાતિના વિભાજન હોય છે અમને કોઈકને પણ અનામત આપો એનાથી વાંધો નથી પરંતુ તમે તમારા મનથી વિચારજો કે કેટલા ભાગ છે અને કેટલું વ્યાજબી છે
[9/3, 12:46 PM] Pankaj Dave. kadi. spi: જો આ બને તો ઇતિહાસ બની જશે
કારણ હવેથી રાજકીય કે સામાજિક સંમેલનો માં પણ એમનો આવો બહિષ્કાર થાય તો સમજો….
એમને સત્ય સમજાઈ જશે …
મહાદેવ/ આદ્ય શક્તિ/ રામ કૃષ્ણ કે પરશુરામ ભગવાન/ હનુમાન કે ગણપતિ…
કોઇ વિશે લખતાં કે બોલતા વિચારશે
[9/3, 12:47 PM] +91 98794 15420: દુઃખનુ આ સંપ્રદાયના પુસ્તકો જ છે.
[9/3, 12:48 PM] Pankaj Dave. kadi. spi: આ સાથે કર્મકાંડી બ્રાહ્મણ તરીકે સ્વામિનારાયણ સંપ્રદાયની હાજરી હોય એવા ધાર્મિક કાર્યો નહિ કરાવે.,….
તો એમને નાની યાદ આવી જાય
મહાદેવ અને પરશુરામ દાદા વિશે ગપ્પાં મારવા કેવા ભારી પડે છે
[9/3, 12:52 PM] +91 81603 02925: ભાઈ એને ચર્ચા માં બેસાડો એટલે એની પોલ ખુદ ખોલી દેશે..
બહિષ્કાર થી કઈ ફર્ક નહીં પડે..
ચરોતર ના હરિભક્તો જે દાન નો પ્રવાહ વ્હાવે છે એ ચર્ચા માં હારે એટલે અટકી જશે એટલે લાઈન પર આવી જશે
[9/3, 1:30 PM] Pankaj Dave. kadi. spi: કોર્ટમાં કે જાહેર મંચ પર એમનો એકેય સંત જવાબ આપવા સક્ષમ નથી કારણ એમની ઘરની ધોરાજી ચલાવી પુસ્તકો પ્રકાશિત કર્યા છે
એટ્લે આફુરા ઉઘાડા પડશે….
આમાં VHP ના હોદ્દેદારો પણ ખુલ્લા પડવાના એમને પણ ખોટા મંચ પર નહિ બેસાડો જે આ મુદ્દે મૂંગા મર્યા હોય
[9/3, 1:39 PM] Ketan Gor.Bhuj.Samaaj: ખરેખર હિન્દુઓએ એક થવું હશે ભારતને મજબૂત રાષ્ટ્ર બનાવવું હશે તો હવે સૌ ભારતીયો માટે સમાન કાયદો સૌ ભારતીયોને સમાન હક સૌ ભારતીયોને સમાન ન્યાય ભારતને એક રાષ્ટ્ર બનાવવા છે તો સૌ માટે એક સમાન કાયદાની જરૂર છે હવે ભારતે
[9/3, 1:43 PM] Ketan Gor.Bhuj.Samaaj: આ કોણ સમંત થશે?
[9/3, 1:49 PM] Pankaj Dave. kadi. spi: હાલ પહેલો મુદ્દો આ કહેવાતા ભગવાન અને એમના અનુયાયી ને
બ્રહ્મા વિષ્ણુ મહેશ અને આદ્યશક્તિની મહત્તા સમજાવવા નો છે….
વિડિયો દ્વારા કથામાં વાર્તા સ્વરૂપે
ઇષ્ટ દેવ નું અપમાન…. કરતાં બંધ કરો
આપની વાત એ રાજકીય મુદ્દો છે
હાલ ધાર્મિક લાગણી નો મુદ્દો છે
એટ્લે બન્ને ભેગા કરવામાં એકેયમાં શકરવાર નહિ આવે..
આપણે અતિ બુદધિજીવીઓ મુદ્દા ને ભટકાવવામાં જ હાથે કરી પગ પર કુહાડી મારી રહ્યાં છીએ
#બ્રાહ્મણ
[9/3, 1:55 PM] Ketan Gor.Bhuj.Samaaj: તમે આવે બતાવુ મુડ સંપ્રદાય શુભ છે
[9/3, 1:56 PM] +91 97223 10030: સાધુતા ની મુખ્ય લાક્ષણિકતા જ્ઞાન અને વૈરાગ્ય છે….આ સાધુઓ કે સંતો માં એ બાબત છે જ નહીં…એટલે એ લોકો ના જ ટકી શકે….
(૯)
🚨🚨🚨🚨🚨🚨🚨*copy pest*
આ આખો સંદેશો એકવાર પુરેપુરો વાંચશો તો રૂવાડા ઉભા કરી દેશે.
ગુજરાતમાં કડવા કણબી પટેલ સમાજનો પોતાનો પ્રાઈવેટ સ્વામિનારાયણ સંંપ્રદાય છે.
પ્રાઈવેટ એટલા માટે કે તેના તમામ સંચાલક સાધુઓ હાઇફાઈ રહેણી કહેણીવાળા અને એકમાત્ર કડવા કણબી પટેલ જ્ઞાતિના લોકો છે, શિક્ષિત અને બિઝનેસમેન લોકો સાધુ તરીકે સંપ્રદાય ચલાવી રહ્યા છે, અન્ય જ્ઞાતિ નાં ધર્મ પ્રત્યે સમર્પિત લોકો ને સ્વામી પદ અપાતું નથી. 🤔🤔
સ્વામિનારાયણ સંપ્રદાયના બંને બી.એ.પી.એસ. અને વડતાલ ટ્રસ્ટને કરવેરા મુક્તિ મળી છે ૩૫ એ મુજબના સ્વામીનારાયણ ટ્રસ્ટોમાં જેટલી રકમ દાન કરવામાં આવે એટલી બીજી રકમને પણ ૧૦૦% કરમુકિત મળે છે, એક કરોડનું દાન આપે તો ૨૦% ટ્રસ્ટમાં જમા થાય અને ૧૮૦% કરમુકત કરી પ્રમાણિત કરી આપવામાં આવે છે, કણબી પટેલોનું અબજો રૂપીયાનું કાળુ નાણું કરમુકત કરી ધોળુ કરવામાં આવતુ હોવાથી ઘનશ્યામ ના સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોડાયેલા ફકત કણબી પટેલ પરીવારોને એક રૂપિયો કરવેરો ભરવો પડતો નથી જેથી અબજો રૂપીયાની સંપતિઓ અને માતબર સંપત્તિ બની શકે છે,
હાલ છેલ્લા ૧૭ વર્ષથી ઘનશ્યામ માંથી “નિલકંઠ વર્ણી” તરીકે અને પછી જે રીતે સ્વામિનારાયણને તબદીલ કરી શિવ અવતાર બનાવી પ્રમોટ કરવામાં આવી રહ્યા છે સાથે સાથે મુળ શાસ્ત્રોમાં પણ સુધારા કરીને નવી આવૃત્તિઓમાં નિલકંઠવર્ણી અવતારની કપોળ કલ્પિત કથાઓ સામેલ કરવાનું કામ પણ ચાલી રહ્યુ છે, કટ્ટર જાતીવાદ, કટ્ટર રાજકારણ અને કટ્ટર સંપ્રદાયવાદ કરી, અનેક ગેરરીતિઓથી કણબી પટેલ જ્ઞાતિએ સમગ્રતયા રાજયમાં અને ભારત સહિત વિશ્વમાં પોતાનું આધિપત્ય સ્થાપી દિધુ છે,
ગુજરાતમાં સ્વામિનારાયનીયા સાધુઓ કાયમી ધોરણે રોજે રોજ સતસંગસભાઓ અને ભાગવતકથાઓ કરી રહ્યા રહ્યા છે, *જૂઠો પાખંડી પ્રચાર*
કથાઓ, મંદિરો, અને ભાગવત પારાયણ *બ્રાહ્મણના નિર્વાહ* અને જન્મથી મળેલા કર્તવ્ય છે તેના બદલે બ્રાહ્મણ હવે લારીઓ-રેકડીઓ અને ગલ્લાઓ કરીને માંડમાંડ ગુજરાન ચલાવે છે,
*બ્રાહ્મણ જ્ઞાતિનો* માણસ સતત ગરીબ અને ગરીબ બન્યો છે, કારણકે કળીયુગમાં વ્યવસાયિક સંપ્રદાયોએ મુળ અને સનાતન ધર્મનો લય કર્યો છે, પહેલા બુદ્ધિશાળી વાણિયાઓએ જૈન સંપ્રદાય ઉભો કરી મજબુત રીતે સ્થાપીને સનાતન પરંપરા ખંડીત કરી, જૈન એટલે ફકત વાણિયાઓનો સંપ્રદાય, એવી રીતે સ્વામિનારાયણ ફકત કડવા કણબી પટેલનો અલાયદો સંપ્રદાય બની ગયો છે, હજારો શિવાલયો સુના પડયા છે,
સ્વામિનારાયણ ના સાધુઓ સતત ભાગવત કથાઓ કરી રહ્યાં છે, યજ્ઞો અને અને અન્ય દેવકથાઓ બંધ કરીને ફકત સ્વામિનારાયણ નિલકંઠવર્ણી નો *(ઘનશ્યામ પાન્ડેનાં ખભે બંદૂક રાખી)* આખો વેદ શાસ્ત્રોમાં જેનો એક શબ્દનો ઉલ્લેખ નથી તેવો સંપ્રદાય ચલાવીને માત્ર વ્યાવસાયિક વ્યવસ્થા કરી જનસમુદાયો ઉપર આધિપત્ય સ્થાપી દિધુ છે,
સ્વામિનારાયણ અને જૈન ધર્મના ટ્રસ્ટોને કરવેરા મુક્તિ મળી છે કારણકે સરકારમાં, સતામાં ફકત વાણીયા અને કણબી પટેલોની હકૂમત ચાલે છે,
*બ્રાહ્મણ*-ક્ષત્રિય-વૈશ્ય અને શુદ્ધ વર્ણની ૩૬૦ થી વધુ જાતીઓના ૮૦% લોકો આજે મોહતાજ અને ગુલામ બની ચુકયા છે,
વૈશ્ય અને શુદ્રોની ૭૦ ટકા વસતી છે, લોકશાહી છે, *બ્રાહ્મણ* સમાજના ભરોસે, માર્ગદર્શનથી વર્ષો પર્યત સમાજ અને વર્ણ વ્યવસ્થાઓ અને જીવન નિર્વાહ સંતુલિત રીતે ચાલતો હતો,
*બ્રાહ્મણ* અને ક્ષત્રિયોની સવર્ણો તરીકે ઢાલ બનાવીને કણબી પટેલો અને વાણિયાઓએ આખી રાજ વ્યવસ્થાઓ અને અર્થ વ્યવસ્થા કબ્જૈ કરી છે અને પોતાની જાતીઓના સ્વતંત્ર સંપ્રદાયો ઉભા કરી સનાતન,વૈદિક સંસ્કૃતિને નેસ્ત નાબુદ કરી રહ્યા છે,
એકલા ગુજરાતમાં *બ્રાહ્મણ* કરતા વધુ કણબી પટેલ સ્વામિનારાયણ સાધુઓ ભાગવતકથાઓ, ધર્મસભાઓ કરી રહ્યા છે તેની સામે બ્રાહ્મણ અને સાધુઓની ૧૦% પણ કથાઓ કે ધર્મ સભાઓ થતી નથી,
*બ્રહ્મ સમાજના* અને ક્ષત્રિય સમાજના રાજકીય, સામાજીક, રાજકીય અગ્રણીઓએ એક સાથે બેસી આ સ્થિતિની ચર્ચા અને સમિક્ષા કરવી પડશે,
આજે *બ્રાહ્મણ,* ક્ષત્રિય ઉભો થાશે નહીં અને કણબી પટેલો અને વાણીયાઓની પાછળ સવર્ણો બની ટેકો-સહકાર આપશે તો *બ્રાહ્મણોને* તેમજ ક્ષત્રિયોની વર્તમાન અને આવતી પેઢીઓને ફકત ગુલામી કરવાની છે,
સતામાં ફકત વાણીયા અને કણબી પટેલો છે, ક્ષત્રિયોને ઢાલ તરીકે રાખ્યા છે,
દલિતો, આદિવાસીઓના નેતાઓ જાતી વેચીને, જ્ઞાતિદ્રોહ કરીને, પોતાનો અંગત સ્વાર્થ પુરો કરી રહ્યા છે,
*બ્રાહ્મણો* અને ક્ષત્રિયોએ સાથે બેસીને વૈશ્યો અને શુદ્રોની સાથે રહી એક મહાક્રાંતિ કરવી પડશે, અને હવે તુરંત ક્રાંતિ કરવામાં નહીં આવે તો કણબી પટેલો અને વાણીયાઓનો સમગ્ર ભારત ઉપર કબ્જો અને આધિપત્ય કાયમ થઈ જશે,
રાજકારણ સતત જાતીવાદી બનતું જાય છે, ગુજરાતમાં કણબી પટેલો અને વાણિયાઓની સંપતિઓ ૭૫ % જેટલી છે અને વસતી ૧૯ % છે તેની સામે અન્ય વસતી ૮૧% છે અને સંપતિ તથા સતા ફકત ૨૫ % છે,
ગુજરાતની જનતા ઉભી નહીં થાય તો, જે રીતે સરકારો ઉદ્યોગપતિઓ માટે નાણાં ભંડોળ વાપરી રહી છે તે પ્રમાણે આગામી એક દાયકામાં આપણે સૌ ગુલામ હશુ અને પાઈ પાઈના મોહતાજ બની જઇશુ.
ગુજરાતના બે વાણિયાઓ અંબાણી અને અદાણી પાસે બેંકોની ૫,૦૦,૦૦૦ કરોડની લોન અને શેરબજારમાંથી મેળવેલા ૩૦,૦૦,૦૦૦ કરોડથી વિશ્વ કક્ષાએ મહાશ્રીમત બની ગયા છે, કરવેરા મુકય હિરા ઉદ્યોગનો કબ્જો કરી ૨૦,૦૦૦ થી વધુ લેઉવા કણબી પટેલો પણ અબજોપતી બની ગયા છે, આ બધુ દરેક માણસે વિચારવાનું છે અને એક સાથે મળીને તાત્કાલિક ઉકેલ લાવવો પડશે,
આ મેસેજ વાણિયા અને કણબી પટેલો સિવાયની દરેક જ્ઞાતિના માણસ સુધી પહોંચાડજો, નિંરાતે અને શાંતિથી વિચારજો, કેટલુ સાચુ અને કેટલુ ખોટું છે તે જોઈ લેજો અને જો આખી વાત ૧૦૦ % સાચી લાગે તો ધર ધર સુધી માણસ માણસ સુધી આ વાતને પહોંચાડી કરોડો લોકોની રક્ષા કરી તમારૂ યોગદાન આપજો,
*સંઘર્ષ*
(૧૦)
*ઘનશ્યામ પાંડે / સહજાનંદ સ્વામિ/ સ્વામિનારાયણ ના ભગવાન હોવા અંગે સ્વામિનારાયણ સંપ્રદાય દ્ધારા આપેલ પ્રમાણો ની સમીક્ષા શ્રેણી*
લોકો ની માંગ ને ધ્યાને રાખી ને સોશિયલ મિડિયા માં પ્રાપ્ત પ્રમાણો ની સમીક્ષા શ્રેણી વિદ્ધાન બ્રાહ્મણ આચાર્યોના માર્ગદર્શન માં અમે આજથી આરંભ કરી છે.
આપ સર્વે ને વિનંતી છે કે
વૈદિક બ્રાહ્મણ ગ્રુપ ગુજરાતના આ નિ:સ્વાર્થ મહેનત અને પ્રયાસને ઘર ઘર સુધી પહોંચાડશો.
જેથી વધુ લોકો આ સંપ્રદાયથી ભ્રમિત ન થાય અને જે લોકો ને ભ્રમિત કરાયા છે તેમની આંખો ખુલે.
સત્ય એ ભગવાન વિષ્ણુ નુ એક નામ છે આથી સત્ય બોલવુ એ ભગવાન વિષ્ણુ ની એક ઉપાસના છે.
આથી, વિધર્મી નો ભય બતાવી આપને મૌન રહેવાનુ સમજાવતા મુરખ લોકોને આટલુ જરુર સમજાવો કે
👉🏻 *વિધર્મી થી ખતરો માત્ર સનાતની ને નથી સ્વામિનારાયણ સંપ્રદાય ને પણ છે.*
👉🏻 *જો હાલ વિધર્મી નુ આક્રમણ થાય તો અસ્તિત્વ ની લડાઈમાં બંને પક્ષ એટલા તો સમજદાર છે કે આ વિવાદ મુકીને સાથે મળીને લડવા/ તલવાર લેવા તૈયાર થાય.*
👉🏻 *સનાતન ધર્મ વૃક્ષ છે તો સંપ્રદાય ડાળી.*
*ડાળી વિના વૃક્ષ ની શોભા નથી તો ડાળી નુ વૃક્ષ વિના અસ્તિત્વ પણ નથી*
👉🏻 *અસત્ય નુ શાસ્ત્ર આધારે ખંડન અને સત્ય નુ શાસ્ત્ર આધારે મંડન એટલે કે શાસ્ત્રાર્થ સનાતન ધર્મ નુ અભિન્ન અંગ છે.*
હવે ચર્ચા આરંભ કરતા પહેલા કેટલીક માહિતી આપ સર્વ ને જાણવી જરુરી છે જે નીચે મુજબ છે.
ભુજ સ્વામિનારાયણ મંદિરની ઓફિસિયલ વેબસાઈટની માહિતી મુજબ
🔴જન્મ સમયે ભક્તિ માતા દ્વારા અપાયેલ નામ – ઘનશ્યામ
🔴છપૈયા માં માર્કડેય ઋષિ દ્વારા અપાયેલ નામ – હરિ કૃષ્ણ
🔴 રામાનંદ સ્વામિ દ્વારા અપાયેલ નામ – સહજાનંદ સ્વામિ,નારાયણ મુનિ
🔴 પોતાની જાતે આપેલું નામ – સ્વામિનારાયણ ભગવાન
🔴 ભક્ત દ્વારા આપેલું નામ – શ્રીજી મહારાજ
ઘનશ્યામ પાંડેના પિતાનુ નામ ધર્મદેવ
ઘનશ્યામ પાંડેના માતા નુ નામ ભક્તિ માતા
આ નામ વાંચી ને એક વાત મનમાં સ્પષ્ટ રાખવી કે ઘનશ્યામ હરિકૃષ્ણ નારાયણમુનિ આદિ નામ પહેલે થી ભગવાન વિષ્ણુ અને તેમના અવતાર કૃષ્ણ સંબંધિત છે.
ભગવાન વિષ્ણુ ના એક અવતાર નર નારાયણ છે.જેમના પિતાનુ નામ પણ ધર્મદેવ છે.
હવે તેમણે આપેલા પ્રમાણની સમીક્ષા આરંભ કરીએ.
પ્રમાણ નંબર ૧
1. પદ્મ પુરાણ, ઉત્તરખંડ (6ઠો ખંડ), 72.175
नर: कृष्णो हरिर्धर्मनन्दनो धर्मजीवन: |
आदिकर्ता सर्वसत्य: सर्वस्त्रीरत्नदर्पहा || 175
સ્વામિનારાયણ સંપ્રદાય દ્ધારા અનુવાદ :-
ધર્મને પુન: જીવિત કરી તેની રક્ષા કરવા સ્વયં પરમાત્મા શ્રી હરિકૃષ્ણ ભગવાન ધર્મદેવને ત્યાં નરરૂપે, એટલે કે મનુષ્યરૂપે કળિયુગમાં અવતાર લેશે. તેઓ અનંતકોટી બ્રહ્માંડોના આદિકર્તા છે, સંપૂર્ણ સત્ય સ્વરૂપ છે, અને ઇન્દ્રિયોને જીતનારા છે.
સનાતની બ્રાહ્મણ દ્ધારા સમીક્ષા :-
પદ્મપુરાણનુ આ પ્રમાણ પ્રસિદ્ધ વિષ્ણુ સહસ્રનામ નો શ્લોક છે. नर અને कृष्ण એ ભગવાન વિષ્ણુ ના પ્રસિદ્ધ અવતારો ના નામ છે. हरिधर्मनन्दन હરિ ભગવાન વિષ્ણુનુ નામ છે धर्मनन्दन એટલે ધર્મદેવ ના પુત્ર ભગવાન વિષ્ણુ ના અવતાર ભગવાન નારાયણ. धर्मजीवन પાપાચારી અસુરો નો ખાત્મો કરવા અવતાર લઈ ધર્મ જીવિત રાખનારા ભગવાન વિષ્ણુ आदिकर्ता સૃષ્ટિ નુ સર્જન કરનાર બ્રહ્માજી ની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુ ના નાભિકમળ માંથી થયેલ હોવાથી ભગવાન વિષ્ણુ ને આદિકર્તા કહે છે. सर्व सत्य સત્ય ભગવાન વિષ્ણુ નુ એક નામ છે. सर्वस्त्रीरत्नदर्पहा જિતેન્દ્રીય હોવાથી સંપુર્ણ સુંદર સ્ત્રીઓના અભિમાન ને ચુર્ણ કરનાર ભગવાન શ્રીકૃષ્ણ
અહીં અનુવાદ સ્પષ્ટીકરણ પછી બંને અનુવાદ ની તુલના સામન્ય સનાતની પણ કરી શકે તેમ છે.
અહીં છલ કપટ થી અવતાર ને સાબિત કરવાની કોશિશ થયેલ છે જે સ્પષ્ટ છે.
ક્રમશઃ પર્દાફાશ સુધી ચાલુ
હર હર મહાદેવ
જય પરશુરામ
જય જય શ્રી રામ
*રમેશચંદ્ર શાસ્ત્રી*
(૧૧)
*સ્વામિનારાયણ ટકલાની કુંડળી અને ઇતિહાસ*
જુની આખી શિક્ષા પત્રીમા ક્યાંય સ્વામિનારાયણનો કે સંપ્રદાય નો કોઈ ઉલ્લેખ નથી આ બધુ તુત ગઢડા થી ઉભુ કર્યુ છે ઘનશ્યામ (એટલે સ્વામી) અને જેતપુર નો નારણભાઈ મોચી એટલે નારણભાઈ જે ઘનશ્યામનો જોડા ઉપાડનાર જે ધનશ્યામના ઉતરેલા કપડા પહેરતા. ટુકમા રોટલા માટે સાથે રખડતો વ્યક્તિ જે સ્વામી + નારણ માંથી સ્વામિનારાયણ બન્યું આ બન્ને ગુજરી ગયા ત્યારે બન્ને રખડતા બાવા સમજીને લોકોએ સમાધી આપી એ જગ્યાનું નામ છે સ્વામિ અને નારણની સમાધી….. પછી પાછળથી આ તુત ઉભુ કર્યુ આયોજનપુર્વક લોકોને છેતરવાનુ બ્રેન વૉશ કરવાનુ શરુ કર્યુ સંપ્રદાયની જમાવટ જોઈ છપય્યા ખબર પડી એટલે ઘનશ્યામના દીકરાઓ ગુજરાતમા આવ્યા અને વારસદાર તરીકે દાવો મુક્યો ગુજરાત હાઇકોર્ટમા વર્ષો સુધી કેસ ચાલ્યો (આ વાતમા શંકા હોય તો ખાતરી કરવાની છુટ છે)છેલ્લે ચુકાદો વારસદારના તરફેણમા આવ્યો ગાદીએ તેજેન્દ્ર બેસી ગયો પીતરાઈભાઈ નારણ નો છોકરો અજેન્દ્ર હજી ગાદી માટે લડે છે . ત્યારે આ બાજુ યોગી જે કણબી હતો એ ગુજરી ગયો હતો પણ એના બે અંગૂઠા છાપ ચેલા હતા ચંદુ ઉર્ફ નારાયણ સ્વરૂપ એજ પરમ મુર્ખ પ્રમુખ અને હરિ સોડાવાળો એટલે હરિપ્રસાદ) બન્નેને કોર્ટે હુકમ કર્યો તમે કોઈ પણ જગ્યાએ સ્વામિનારાયણ મંદિર કે ટ્રસ્ટ નામ નહી આપી શકૉ એટલે આ બન્નેએ baps બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાન ના નામે ભગવા પહેરીને નવી દુકાન (ફ્રેન્ચાઈઝી) શરુ કરી જમાવટ જોઈ થોડાજ સમયમા ગુંડા ચંદુ એ હરિને લાત મારી ને કાઢી મોક્યો એની સામે સોખડા બનાવ્યુ અને એકે {ચંદુ} સ્ત્રીઓનુ મોઢુ ના જોવુ તો (હરી) બીજાએ સ્ત્રીઓ ને એન્ટ્રી આપી અને ધતિંગ ચાલે છે. આ બધો પૈસાનો જ ખેલ છે ધર્મ ક્યાંય નથી ટુકમા અત્યારે સંપ્રદાયના આઠ ફાટા છે એકેય ને એક બીજાને જયશ્રીકૃષ્ણ કરવાનો પણ સબંધ નથી આ સત્ય હકિકત છે તપાસ કરવાની છુટ છે
હિન્દુ ધર્મમાં તો લોકો પથ્થર ને પણ પૂજે છે અમને કોઈ તકલીફ નથી કે ઘનશ્યામ ને સ્વામીનારાયણ ભગવાન બનાવી દિધો છે. પણ તમે જે તમારા પ્રેસમા ચોપડી છાપી ને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ને નીચા બતાવી અને ઘનશ્યામ રૂપી સ્વામિનારાયણ ને સર્વોપરી બતાવી ને જે નીચ હરકત કરી છે આ એનો વિરોધ છે. બાકી {ઘનશ્યામ}સ્વામિનારાયણ ને કોઈ દેવી કે દેવતા રૂબરૂ મળ્યા હોય જે તમે તમારી પુસ્તકોમા છાપી દીધું છે અને જુઠાણું ભણાવો છો લોકો ને સંમોહિત કરીને, એનો એક ચોક્કસ પુરાવો તો આપો. અરે તમે તો ઘનશ્યામ અને નારણ મોચી સ્વામી+નારણ સામે સૂરજ દાદા ને પણ ઝાંખા દર્શાવી દીધા શરમ કરો એક દિવસ લાઈટ વગર ના થઈ જશો, હજુ પણ સમય છે આપણા વેદ, પુરાણો પ્રમાણે સીધા ચાલો. બાકી તમે ભૂતકાળમા ખૂબ માફી માંગી છે હવે નહિ મળે. તમેં લસણ બંધ ના કરો શરીર માટે સારું છે લસણ તમારા ગેર લક્ષણ બદલવા ઉપયોગી છે.
૯૯% પબ્લિક સ્વામિનારાયણ ધર્મ નથી માનતી, ફક્ત હિન્દુ ભગવાન હનુમાનજી દાદા, કૃષ્ણ ભગવાન, શિવજી, અનેક દેવી દેવતાઓનાં દર્શન કરવા આવે છે જ્યારે તમારા ભવ્ય મંદિરો (હાટડા) જોવા લાખોની સંખ્યામાં પર્યટકો આવે છે દર્શન કરવા નહિ….. પર્યટકો કરોડો નું દાન કરે છે. અને એ જ પૈસાના {હાટડા} બન્યા છે.
હવે માફી મંગાવાનો સમય જ નથી, કોર્ટ કાર્યવાહી કરીને સોમનાથ મંદિરની જેમ સારંગપુર ધામ પણ ગુજરાત સરકાર હસ્તક થઈ જાય એવું કરી ને જરૂર મુજબ સ્વામી + નારણ ઓને રાખી ને ફક્ત પગાર જ મળે એવી #gujaratsarkar #PMModiji #BJP4IND ગુજરાત સરકાર ને નમ્ર વિનંતી છે.
આ આર્ટિકલમા બધા ટકા, તિલ્લા પાસે કોઈ જવાબ નહી હોય.
🚩જય સનાતન 🚩
🚩જય ભોલેનાથ 🚩
🚩હરહર મહાદેવ🚩
એક…..આગ….હી….આગ
(૧૨)
*ઘનશ્યામ પાંડે / સહજાનંદ સ્વામિ/ સ્વામિનારાયણ ના ભગવાન હોવા અંગે સ્વામિનારાયણ સંપ્રદાય દ્ધારા આપેલ પ્રમાણો ની સમીક્ષા શ્રેણી*
લોકો ની માંગ ને ધ્યાને રાખી ને સોશિયલ મિડિયા માં પ્રાપ્ત પ્રમાણો ની સમીક્ષા શ્રેણી વિદ્ધાન બ્રાહ્મણ આચાર્યોના માર્ગદર્શન માં અમે આજથી આરંભ કરી છે.
આપ સર્વે ને વિનંતી છે કે
વૈદિક બ્રાહ્મણ ગ્રુપ ગુજરાતના આ નિ:સ્વાર્થ મહેનત અને પ્રયાસને ઘર ઘર સુધી પહોંચાડશો.
જેથી વધુ લોકો આ સંપ્રદાયથી ભ્રમિત ન થાય અને જે લોકો ને ભ્રમિત કરાયા છે તેમની આંખો ખુલે.
સત્ય એ ભગવાન વિષ્ણુ નુ એક નામ છે આથી સત્ય બોલવુ એ ભગવાન વિષ્ણુ ની એક ઉપાસના છે.
આથી, વિધર્મી નો ભય બતાવી આપને મૌન રહેવાનુ સમજાવતા મુરખ લોકોને આટલુ જરુર સમજાવો કે
👉🏻 *વિધર્મી થી ખતરો માત્ર સનાતની ને નથી સ્વામિનારાયણ સંપ્રદાય ને પણ છે.*
👉🏻 *જો હાલ વિધર્મી નુ આક્રમણ થાય તો અસ્તિત્વ ની લડાઈમાં બંને પક્ષ એટલા તો સમજદાર છે કે આ વિવાદ મુકીને સાથે મળીને લડવા/ તલવાર લેવા તૈયાર થાય.*
👉🏻 *સનાતન ધર્મ વૃક્ષ છે તો સંપ્રદાય ડાળી.*
*ડાળી વિના વૃક્ષ ની શોભા નથી તો ડાળી નુ વૃક્ષ વિના અસ્તિત્વ પણ નથી*
👉🏻 *અસત્ય નુ શાસ્ત્ર આધારે ખંડન અને સત્ય નુ શાસ્ત્ર આધારે મંડન એટલે કે શાસ્ત્રાર્થ સનાતન ધર્મ નુ અભિન્ન અંગ છે.*
હવે ચર્ચા આરંભ કરતા પહેલા કેટલીક માહિતી આપ સર્વ ને જાણવી જરુરી છે જે નીચે મુજબ છે.
ભુજ સ્વામિનારાયણ મંદિરની ઓફિસિયલ વેબસાઈટની માહિતી મુજબ
🔴જન્મ સમયે ભક્તિ માતા દ્વારા અપાયેલ નામ – ઘનશ્યામ
🔴છપૈયા માં માર્કડેય ઋષિ દ્વારા અપાયેલ નામ – હરિ કૃષ્ણ
🔴 રામાનંદ સ્વામિ દ્વારા અપાયેલ નામ – સહજાનંદ સ્વામિ,નારાયણ મુનિ
🔴 પોતાની જાતે આપેલું નામ – સ્વામિનારાયણ ભગવાન
🔴 ભક્ત દ્વારા આપેલું નામ – શ્રીજી મહારાજ
ઘનશ્યામ પાંડેના પિતાનુ નામ ધર્મદેવ
ઘનશ્યામ પાંડેના માતા નુ નામ ભક્તિ માતા
આ નામ વાંચી ને એક વાત મનમાં સ્પષ્ટ રાખવી કે ઘનશ્યામ હરિકૃષ્ણ નારાયણમુનિ આદિ નામ પહેલે થી ભગવાન વિષ્ણુ અને તેમના અવતાર કૃષ્ણ સંબંધિત છે.
ભગવાન વિષ્ણુ ના એક અવતાર નર નારાયણ છે.જેમના પિતાનુ નામ પણ ધર્મદેવ છે.
હવે તેમણે આપેલા પ્રમાણની સમીક્ષા આરંભ કરીએ.
પ્રમાણ નંબર ૧
1. પદ્મ પુરાણ, ઉત્તરખંડ (6ઠો ખંડ), 72.175
नर: कृष्णो हरिर्धर्मनन्दनो धर्मजीवन: |
आदिकर्ता सर्वसत्य: सर्वस्त्रीरत्नदर्पहा || 175
સ્વામિનારાયણ સંપ્રદાય દ્ધારા અનુવાદ :-
ધર્મને પુન: જીવિત કરી તેની રક્ષા કરવા સ્વયં પરમાત્મા શ્રી હરિકૃષ્ણ ભગવાન ધર્મદેવને ત્યાં નરરૂપે, એટલે કે મનુષ્યરૂપે કળિયુગમાં અવતાર લેશે. તેઓ અનંતકોટી બ્રહ્માંડોના આદિકર્તા છે, સંપૂર્ણ સત્ય સ્વરૂપ છે, અને ઇન્દ્રિયોને જીતનારા છે.
સનાતની બ્રાહ્મણ દ્ધારા સમીક્ષા :-
પદ્મપુરાણનુ આ પ્રમાણ પ્રસિદ્ધ વિષ્ણુ સહસ્રનામ નો શ્લોક છે. नर અને कृष्ण એ ભગવાન વિષ્ણુ ના પ્રસિદ્ધ અવતારો ના નામ છે. हरिधर्मनन्दन હરિ ભગવાન વિષ્ણુનુ નામ છે धर्मनन्दन એટલે ધર્મદેવ ના પુત્ર ભગવાન વિષ્ણુ ના અવતાર ભગવાન નારાયણ. धर्मजीवन પાપાચારી અસુરો નો ખાત્મો કરવા અવતાર લઈ ધર્મ જીવિત રાખનારા ભગવાન વિષ્ણુ आदिकर्ता સૃષ્ટિ નુ સર્જન કરનાર બ્રહ્માજી ની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુ ના નાભિકમળ માંથી થયેલ હોવાથી ભગવાન વિષ્ણુ ને આદિકર્તા કહે છે. सर्व सत्य સત્ય ભગવાન વિષ્ણુ નુ એક નામ છે. सर्वस्त्रीरत्नदर्पहा જિતેન્દ્રીય હોવાથી સંપુર્ણ સુંદર સ્ત્રીઓના અભિમાન ને ચુર્ણ કરનાર ભગવાન શ્રીકૃષ્ણ
અહીં અનુવાદ સ્પષ્ટીકરણ પછી બંને અનુવાદ ની તુલના સામન્ય સનાતની પણ કરી શકે તેમ છે.
અહીં છલ કપટ થી અવતાર ને સાબિત કરવાની કોશિશ થયેલ છે જે સ્પષ્ટ છે.
ક્રમશઃ પર્દાફાશ સુધી ચાલુ
હર હર મહાદેવ
જય પરશુરામ
જય જય શ્રી રામ
*રમેશચંદ્ર શાસ્ત્રી*
(૧૩) [9/6, 9:36 AM] Ramesh Thakar.Samaaj: *☝🏻☝🏻ઘનશ્યામ પાન્ડે ઘર મેળે જ ભગવાન બની ગયો ……અને ટકલા પૂજવા લાગ્યા અને આપણ ને ભ્રમિત કરી દીધા….તેની નિયમિત શાસ્ત્રાર્થ સમીક્ષા વાંચો. આ બની બેઠેલા ભગવાન અને ટકલા ને કોઈપણ સંજોગોમાં નશ્યત કરો*
[9/6, 9:57 AM] Ramesh Thakar.Samaaj: *આપણો બ્રાહ્મણ સમાજ કાંઈ સમજતો નથી અને આવા પાખંડીઓ બની બેઠેલા પંડિતો બ્રાહ્મણોને વિરોધ અને તિરસ્કાર કરનાર ટકલાઓ આ કોઈ સાધુ સંતો નું સંપ્રદાય નથી આ તો કડવા કણબી પટેલ નું ભગવા કપડાનું ગ્રુપ છે*
(૧૪)
https://youtube.com/shorts/A9p4PBI60qA?si=IwufXCFnk1V42T4c
*ઉદયનિધિનું માથું કાપનારાને રુપિયા 10 કરોડનું ઈનામ!*
*તમિલનાડુના CM એમકે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિએ સનાતન ધર્મ પર કરેલા વિવાદીત નિવેદનથી અયોધ્યાના સંતો નારાજ છે. ઉદયનિધિના વિવાદીત નિવેદન બાદ સંત પરમહંસ આચાર્યએ કહ્યું કે, જે ઉદયનિધિનું માથું કાપીને લાવશે તેને 10 કરોડનું ઈનામ મળશે. આ સાથે તેમણે ઉદયનિધિના પૂતળાનું દહન અને પ્રતિકાત્મક રીતે શિરચ્છેદ પણ કર્યો હતો. જણાવી દઈએ કે, ઉદયનિધિએ સનાતન ધર્મનો નાશ કરવાની વાત કરી હતી.*
(૧૫)
*સ્વામિનારાયણ ના સાધુની આપવિતી.*
(સ્વામિનારાયણ ધર્મમાં ચાલતી આંટીઘૂંટી અને ગેરરીતિઓ જે હિન્દુ ધર્મના લોકોએ જાણવી જોઈએ.)
*બીએપીએસનો વૈભવ હવાલા અને ભાગિદારીને આભારી*
ગાંધીનગરમાં મેં એક પટેલના દીકરા તરીકે ગાંધીનગર આસપાસ બાંધકામનો ધંધો શરૂ કર્યો. મારી સફળતા અને આબરૂની સુવાસ પારખીને એકવાર બીએપીએસના ત્રણ સાધુઓ મળવા આવ્યા. મને કહ્યું કે તમે ધાર્મિકવૃતિના પટેલના દીકરા છો. બાંધકામનું કામ સારું કરો છો પૈસાની જરૂર હોય તો કેજો આપણે મહારાજની દયા છે. જમીનમાં કે બાંધકામમાં રોકાણ થાય તેની એક થી પાંચ કરોડની રકમ આપશુ. મહેનતાણાના 25% તમારે રાખવાના અને ૭૫ ટકા મંદિરનો ભાગ રહેશે. હું તેમાં ન પડ્યો પણ પછી ઊંડો ઉતર્યો તો ખબર પડી કે આ લોકોનું ગુજરાતના બધા મોટા શહેરો અને મુંબઈમાં આવી રીતનું ભાગીદારીનું મોટું નેટવર્ક છે. આટલી મોટી રકમ અને દેશ-વિદેશમાં ચાલતા બાંધકામો પાછળ મુખ્ય નાણાનો સ્ત્રોત હવાલા ના પૈસા છે. વિદેશથી કોઈ બીએપીએસ માં ખૂબ મોટી રકમ જમા કરાવે તો 30 ટકા રકમ રાખીને આ લોકો 70% રકમ મૂળ માલિકને પરત કરે છે. બધું એટલું વ્યવસ્થિત ચાલે છે કે પોલીસ તપાસ કરે તો કંઈ મળે નહીં. ભગવાનનો ભાગ તરીકે દાન દેનારાઓને ખબર નથી કે તેના દાનમાંથી સત કર્મોના બદલે વધુ પૈસા કમાવાના ધંધા થાય છે. આ એક સત્ય હકીકત છે. તાજનો સાક્ષી એક રાષ્ટ્રપ્રેમી
*મોક્ષની મારી ભ્રમણા*
મારો પરિવાર *બીએપીએસ* નો સત્સંગી. મારા વિદ્યાર્થી કાળમાં સાધુઓ સત્સંગ સભામાં નિયમિત સંભળાવતા કે સંસારની માયાજાળ છોડીને શ્રીજી મહારાજના શરણે આવે તેને મોક્ષ અને અક્ષરધામ મળે. યોગીજી મહારાજનું સૂત્ર રોજ સંભળાવાતું કે *કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારી લેવો*.
અફીણીની આ ગોળી અમને નિયમિત ખવડાવવામાં આવી. એના પ્રભાવમાં આવીને હું સાધુ થઈ ગયો. પછી મેં જોયું કે અહીં અડધી કલાકની પૂજા સીવાય કોઈ પરમાત્મા ઉપાસના નથી. એટલી પૂજાભક્તિ તો ઘરે સંસારીઓ કરે જ છે. પ્રાઇવેટ ધંધાથી વિશેષ સૌને નોખી નોખી જવાબદારીઓ સોંપી દેવાય છે. આવી જવાબદારી સાથે હું પ્રસિદ્ધ વક્તા પણ બની ગયો. પરંતુ સાધુ જીવનમાં મને ક્યાંય આત્માઉન્નતી કે પરમાત્માનો એહસાસ થયો નહીં . પાખંડી સાધુઓ અમને રોજ સંભળાવતા કે અમને ભગવાન મળી ગયા તમને પણ મળી જશે. સંસાર જીવનમાં પણ બહુમતી સત્ય અને સરળતા હોય છે. જ્યારે અહીં બધું કપટથી ગોઠવેલું જ રજૂ કરવાની સૂચનાઓ અપાય છે. કેવી રીતે સંસ્થાને લાભ થાય એ સિવાય કોઈ લક્ષ મેં જોયું નહીં. શિક્ષણ અને સેવા આ સંપ્રદાયનુંનો ઉદ્દેશ જ નથી માત્ર સંપ્રદાય ચલાવવો એ જ એકમાત્ર લક્ષ છે. સર્વોદય સંસ્થાઓ અને દીર્ઘદ્રષ્ટા સેવાભાવીઓના કાર્યોની સફળતા જોઈને લોકોને સંપ્રદાય તરફ વાળવા સેવા કાર્યો કરાય છે. દાનમાં આવતી અબજોની રકમ માંથી માત્ર પાંચ દસ ટકા રકમ જ સેવામાં વપરાય છે અને તેનો વિશ્વમાં ઢોલ પીટીને અનેકગણું દાન ઉઘરાવાય છે. દાનની રકમ જમીન ખરીદી, વૈભવ નિર્માણ, ભવ્ય ઉતારાઓ હરીફાઈના મંદિરો અને મહોત્સવમાં અને વિદેશ પ્રવાસોમાં વેડફાય છે. બીએપીએસ ની સંપત્તિ ભારતના ટોચના 10 ઉદ્યોગપતિ ઓમાં સમાવેશ થાય એટલી છે. દેશ વિદેશના મંદિરોના સાધુઓના ઉતારા, ભોજન, ખાનપાન, વિદેશ પ્રવાસો આગળ રાજાઓના મહેલો, નગરશેઠોની હવેલીઓ અને ઉદ્યોગપતિના બંગલાઓ ઝાંખા લાગશે. આમાં વૈરાગ્ય ક્યાં છે ? ભગવાનની સેવા અને પુણ્યના નામે અને અક્ષરધામની અફીણી ગોળીઓમાં ભક્તોને ભગરી ભેંસની જેમ દોહવામાં આવે છે. કરપ્શન, તમાકુના વાવેતર -ધંધા અને ખોટા માર્ગે ધન કમાતા ભક્તોને એવી અફીણી ગોળી ખવડાવવામાં આવે છે કે તમે કમાણીમાંથી 10% રકમ મંદિરમાં આપી દો એટલે તમારે કમાણીના દોષ અને પાપ ધોવાઈ જશે, પછી તમારા પૈસા લક્ષ્મી બની જશે ! ! ! આવી દેશદ્રોહની અને પાપની શિખામણો અપાય છે. ગુરુકુળો ભારતની આદર્શ પેઢી ઘડવા માટે ચલાવતા નથી પરંતુ નવા સાધુઓ બનાવવા અને ખર્ચેલા ધનથી અનેક ગણું ધન પાછું મેળવવા ચલાવાય છે. અહીં સંસ્કાર એટલે માનવતાના મૂલ્યો નહીં માત્ર સ્વામિનારાયણના સંકુચિત કે અર્થવિહીન નિયમોનું પાલનને સંસ્કાર ગણાવી દેવામાં આવે છે. કુમળા બાળકોને હિન્દુ ધર્મ, પ્રકૃતિ, સંસ્કૃતિ, સાચા મહાપુરુષો, રાષ્ટ્ર અને જગતના ઐશ્વર્યો ભૂલાવીને એક માત્ર બીએપીએસ, પ્રમુખસ્વામી બાપા, મહંત સ્વામી અને સ્વામિનારાયણ મગજમાં ફિટ કરાય છે. જાણે એના સિવાય આ સૃષ્ટિની ઉત્પત્તિથી આજ સુધી કોઈ પરમાત્મા, મહાપુરુષ કે જ્ઞાની ગુરુ હતા જ નહીં ! સ્વામિનારાયણના જન્મથી લઈને મૃત્યુ સુધીની સાવ કપટ લીલાની વિડિયો, વાતો અને પુસ્તકો ઊભા કરાયા છે. *અમને અને ભક્તોને એકમાત્ર જય સ્વામિનારાયણ જ બોલવાનું કટરતાથી શીખવાડાય છે. અન્ય ભગવાન દેવદેવીનું નામ બોલવું જ ન પડે એ માટે ઉતાવળ રાખીને પહેલા જય સ્વામિનારાયણ બોલી જવાનું ચાલાકીથી શીખવાડાય છે !* મારા ગુરુઓ અને મોટા સાધુઓ સાથે આ બાબતોની મારી અસંમતિ અને શંકાઓ હું રજૂ કરતો. *મારાથી સાવચેત થઈને મારા ભગવા ઉતરાવી લેવામાં આવ્યા મને સફેદ વસ્ત્રધારી પાર્ષદ બનાવી દેવાયો. હવે ક્યાંય મારું પ્રવચન ગોઠવાતું નથી, મારી પાસે કોઈ મહત્વની જવાબદારી નથી, મારું જીવન મધદરિયે અટવાયેલી એક નાવ જેવું થઈ ગયું છે. યોગીજી મહારાજનું સૂત્ર જીવન બરબાદી, સંસારની બરબાદી અને રાષ્ટ્ર વિનાશકારી છે એ હવે સમજાયું છે.* યોગીજી મહારાજના આ સૂત્ર ઉપર જ દેશ-વિદેશના ભણેલા યુવાનો ફસાઈને સાધુ થઈ ગયા છે. ભુવાઓ માત્ર બકરાની બલી ચઢાવે તેને મહાપાપી ગણવામાં આવે છે. જ્યારે અહીં મોક્ષ અને અક્ષરધામના નામે આદર્શ શિક્ષકો ડોક્ટરો ઇજનેરો વૈજ્ઞાનિકો સામાજિક રાજકીય આગેવાનો બને તેમ હતા તેવા નવ લોહિયા સેંકડો યુવાનોની ભગવા વસ્ત્રમાં બલી ચઢાવી દેવાય છે આને કોઈ હિંસા કે પાપ ગણતું નથી. અને બલી ચડાવનારા દુનિયામાં બ્રહ્મસ્વરૂપો રૂપે પૂજાય છે ! કર્તવ્યધર્મ અને જવાબદારીના કાર્યો બગાડવાથી મોક્ષ કેવી રીતે મળે ? ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કર્તવ્ય ધર્મને અને નિષ્કામ કર્મોને જ મોક્ષનો માર્ગ બતાવે છે.
*તો ગીતા સાચી કે આ યોગીજી મહારાજની સાવ બાલિસ વાત સાચી ?*
મારો આત્મા કહે છે ગીતા જ સાચી છે. મારા સાધુ જીવન કરતા ઘરે મારા પિતાજી અને પરિવારના સભ્યોનું સંસારી જીવન સત્યની વધારે નજીક છે. મોક્ષ અને અક્ષરધામની લાલચમાં ફસાઈને અનમોલ માનવ જીવન બરબાદ થયું છે. માતા પિતા પ્રત્યેની ફરજો પડતી મુકી તે હૃદયમાં ખૂંચે છે. સાચો પરમાત્માની સાક્ષીએ મારો આ અનુભવ સમાજ સામે મુકું છું સમાજ આમાંથી ધડો લે અને કોઈ પોતાના લાડકવાયા દીકરાને એકેય સંપ્રદાય કે પાંખનો સાધુ ન બનાવે અને આંધળા થઈને મંદિરોમાં દાન આપવાના બદલે પોતાના હાથે ગરીબોના, દેશના વિકાસમાં વાપરે એવી મારી કરબદ્ધ પ્રાર્થના છે.
મારી આ વેદના અને આ ધર્મ ની સચ્ચાઈ સમાજ અને યુવાનો સુધી પહોંચાડજો.
સાભાર.
(૧૬) વરિષ્ઠ વકીલ સુપ્રીમ કોર્ટ
શ્રી હરીશ સાલ્વે ચેતવણી આપે છે.
ધ્યાનથી વાંચો. ખૂબ જ મહત્વપૂર્ણ સંદેશ. Pl છોડશો નહીં.
*ચેતવણી:*
નવેમ્બરમાં રાજ્યસભામાં ભાજપને બહુમતી મળશે અને 25 ડિસેમ્બરથી 31 માર્ચની વચ્ચે 25 નવા બિલ પસાર કરવામાં આવશે જેમાં સૌથી મહત્વપૂર્ણ બિલ વસ્તી નિયંત્રણ બિલ હશે. ધ્યાનમાં રાખો કે આ આપણા જીવનનો સૌથી મુશ્કેલ સમય હશે.
હું દરેકને હવેથી તૈયારી કરવા વિનંતી કરું છું. તમારી આસપાસના લોકોથી સાવચેત રહો. તેમને સમજાવો કે તે સમયે આપણે ખૂબ જ સમજદારીથી અને કાળજીપૂર્વક કામ કરવું જોઈએ.
સૌથી મહત્વની વાત એ છે કે તે સમયે આપણે આપણા પરિવાર અને સમાજના લોકોની સુરક્ષા કરવાની છે. જો આ અંગે અગાઉથી તૈયારી નહીં કરવામાં આવે તો મોટી દુર્ઘટના થઈ શકે છે.
જ્યારે આ તમામ બિલો પસાર થઈ જશે તો આખા દેશમાં એક સાથે મોટું ગૃહયુદ્ધ ફાટી શકે છે.
તમે તૈયાર હો કે ન હો, વિરોધીઓની તૈયારી જબરદસ્ત છે. તેમની તૈયારીના નમૂના દિલ્હી અને બેંગ્લોરમાં જોવા મળ્યા છે.
તે જ સમયે, ચીન અને પાકિસ્તાન સાથે યુદ્ધની પ્રબળ સંભાવના છે. સેના બોર્ડર પર વ્યસ્ત રહેશે એટલે કે તે દેશની અંદર કંઈ કરી શકવાની સ્થિતિમાં નહીં હોય.
તો આપણી એકતા અને સમજણમાં ફાયદો છે.
* શુ કરવુ? ,
સમુદાયમાં ક્યાંક તમારા 8-10 પડોશીઓ સાથે બેસવા માટે એક દિવસ અને સમય સેટ કરો. પછી આગામી બે દિવસમાં બીજા 8-10 લોકોને ભેગા કરો અને તેમને કહો કે અમે દર અઠવાડિયે અહીં બેસીશું. આ પ્રક્રિયાને બે કે ત્રણ વખત પુનરાવર્તિત કરવાથી, તમારી આખી શેરી સાપ્તાહિક મીટિંગમાં આવરી લેવામાં આવશે.
જો તેઓ મંદિરમાં ભેગા થતા હોય તો પૂજા કર્યા પછી તેમની સાથે ધર્મ, જાતિ નાબૂદી, સ્વચ્છતા, સહકાર, આરોગ્ય, સમાજ, શહેર અને દેશ વિશે વાત કરો કે આ સુરક્ષા વર્તુળમાં આ વખતે કોઈ જેહાદ નહીં કરી શકે. અંદર આવશો નહીં
પ્રસારણ કરો, પ્રચાર કરો, સખત મહેનત કરો જેથી દરેક શેરીમાં સારી સુરક્ષા વ્યવસ્થા હોય અને દરેક શેરીમાં દરેક મંદિર આ નારા સાથે દેશભરમાં ગુંજી ઉઠે. વાત દરેક શેરીમાં હિન્દુ એકતા.
*ગણિત સમજો*
આઝાદીના 73 વર્ષમાં ભારતમાં મુસ્લિમોની વસ્તી 30 મિલિયનથી વધીને 300 મિલિયન થઈ ગઈ છે, તો આપણા પુત્રની ઉંમર એટલે કે આગામી 70 વર્ષમાં (2090) કેટલી હશે? દસ વાર વિચારો તો 300 કરોડ વધુ….*
1-આપણી મિલકતનું શું થશે?
2-આપણા વ્યવસાયનું શું થશે?
3-અમારા કામ વિશે શું?
4-આપણા મંદિરોનું શું થશે?
5-અમારી દીકરી શાળાએ જતી હોય તેનું શું થશે?
6-આપણા બંધારણનું શું થશે?
7-આપણા આરક્ષણનું શું થશે?
8-આપણા નેતૃત્વનું શું થશે?
9-આપણી જાતિના લોકોનું શું થશે?
*તો શું આપણી સ્વાર્થી બુદ્ધિ કોઈ ઉકેલ લાવી શકે?* નહીં તો કાશ્મીરી હિન્દુઓનું જે થયું તે થશે.
*તેને હજુ ભારતમાં આશરો લેવો પડ્યો* તમારી પાસે શું હશે. તેથી આવનારી પેઢીઓની સુરક્ષા માટે CAA, NRC, NPR અને વસ્તી નિયંત્રણ બિલ ફરજિયાત છે. * https://www.facebook.com/vinod.shukla.184881
* હું તૈયાર છું અને હું આગામી 5 જૂથો ઉમેરી રહ્યો છું અને હું તે પાંચને આગામી 5 લોકોને પણ ઉમેરવાનો પ્રયાસ કરવા કહીશ.
*ફક્ત પાંચ ગ્રુપ ફોરવર્ડ કરો અને પાંચ ગ્રુપ ફોરવર્ડ કરવાનો આગ્રહ રાખો જય હિંદ*
( ૧૭)
[9/4, 10:14 AM] C.U.Trivedi ૪૦૧/૨..Sector -3 B..Dhaara Chirag Pandya: *સ્વામિનારાયણ ની કુંડળી*
જુની આખી શિક્ષા પત્રીમા ક્યાંય સ્વામિનારાયણ નો કે સંપ્રદાય નો કોઈ ઉલ્લેખ નથી આ બધુ તુત ગઢડા થી ઉભુ કર્યુ છે ઘનશ્યામ ભાઈ (એટલે સ્વામી) અને જેતપુર વાળા નારણભાઈ મોચી (એટલે નારણભાઈ જે ઘનશ્યામભાઈ નો જોળીયો ઉપાડનાર જે ધનશ્યામ ના ઉતરેલા કપડા પહેરતા ટુકમા રોટલા માટે સાથે રખડતો વ્યક્તિ જે નારાયણ બની ગ્યો) આ બન્ને ગુજરી ગયા ત્યારે બન્ને રખડતાસાધુ સમજીને લોકોએ સમાધી આપી એ જગ્યાનું નામ છે સ્વામિનારાયણ ની સમાધી પછી પછળથી આ તુત ઉભુ કર્યુ આયોજન પુર્વક લોકોને છેતરવાનુ બ્રેન વૉશ કરવાનુ શરુ કર્યુ સંપ્રદાય ની જમાવટ જોઈ છપય્યા ખબર પડી એટલે ઘનશ્યામ ભાઈ ના દીકરા ઓ ગુજરાત મા આવ્યા અને વારસદાર તરીકે દાવો મુક્યો ગુજરાત હાઇકોર્ટ મા વર્ષો સુધી કેસ ચાલ્યો (આ વાતમા શંકા હોય તોખાતરી કરવા ની છુટછે)છેલ્લે ચુકાદો વારસદાર ના તરફેણ મા આવ્યો ગાદીએ તેજેન્દ્ર બેસી ગયો પીતરાઈ ભાઈ અજેન્દ્ર હજી ગાદીમાટે લડેછે . ત્યારે આબાજુ યોગીજે કણબી હતો એ ગુજરી ગયો હતો પણ એના બે અંગૂઠાછાપ ચેલા હતા ચંદુભાઈ ઉર્ફ નારાયણ સ્વરૂપ એજ પરમમુર્ખ પ્રમુખ અને હરિભાઈ (સોડા હરિપ્રસાદ)બન્નેને કોર્ટે હુકમ કર્યો તમે કોઈ પણ જગ્યાએ સ્વામિનારાયણ મંદિર કે ટ્રસ્ટ નામ નહી આપીશકૉ એટલે આ બન્નેએ baps બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાન ના નામે ભગવા પહેરોને નવી દુકાન (ફ્રેન્ચાઈઝી) શરુ કરી જમાવટ જોઈ થોડાજ સમયમા ગુંડા ચંદુભાઈ એ હરિભાઈ ને લાતમારી ને કાઢી મોક્યો એની સામે સોખડા બનાવ્યુ અને એકે સ્ત્રીઓ નુ મોઢુ ના જવુ તો બીજાએ સ્ત્રીઓ ને એન્ટ્રી આપી અને ધતિંગ ચાલેછે આબધો પૈસાનો જ ખેલછે ધર્મ ક્યાંય નથી ટુકમા અત્યારે સંપ્રદાય ના આઠ ફાટાછે એક્યેયને એક બીજાને જયશ્રીકૃષ્ણ કરવાનો પણ સબંધનથી આસત્ય હકિકત છે તપાસ કરવા ની છુટછે જય સનાતન જય ભોલેનાથ હરહર મહાદેવ
[9/4, 10:39 AM] +91 93270 69176: *સંત, સંપ્રદાય અને સનાતન : ધર્મદ્રોહ કે ધર્માંધતા કે અજ્ઞાનતા ?*
*ડૉ. કનૈયાલાલ ભટ્ટ*
*ગુજરાતમાં છેલ્લા કેટલાંક સમયથી સૌથી વધુ ચર્ચામાં “ધર્મ” રહ્યો છે. જો કે એ સારી બાબત છે. કે ધર્મ વિશે હવે લોકો જાગૃત થયા છે. સનાતન ધર્મને સમજવા લાગ્યા છે. એનું ગૌરવ કરતા થયા છે. કેમ કે હવે લોકોને ખબર પડવા લાગી છે કે ધર્મથી જ પરિવાર, સમાજ અને રાષ્ટ્ર એક વિચારધારામાં આવી શકે છે. ધર્મથી જ જીવનના મૂલ્યોનો વિકાસ થાય છે. ધર્મથી જ વ્યક્તિ સંસ્કારિત બને છે. કેમ કે એકમાત્ર ધર્મમાં જ સંસારની બધી જ સમસ્યાઓનું સમાધાન છે. બ્રહ્માંડની બધી જ શક્તિઓનો સમાવેશ છે. ધર્મમાં જન્મ અને મૃત્યુના રહસ્યનો પણ ઉકેલ છે. પરંતુ આ ૨૧મી સદીમાં આપણે પાશ્ચાત્ય શોધ અને ટેક્નૉલોજીના પ્રભાવમાં અને વિદેશી શિક્ષણની ખોટી સમજણમાં ધર્મને અંધશ્રદ્ધામાં ખપાવીને એનાથી વિમૂખ થતા જઈએ છીએ ત્યારે કેટલાંક હમણા એકાદ બે સદીથી ફૂટી નિકળેલા ધાર્મિક સંપ્રદાયો પ્રજાની આ અજ્ઞાનતાનો લાભ લઈને પોતાને ઈશ્વર તરીકે પ્રસ્થાપિત કરતા જાય છે. પરંતુ આપણે સૌ એ ભૂલી ગયા છીએ કે આપણા હજારો વર્ષ પહેલા રચાયેલા વેદો ઉપનિષદોમાં બ્રહ્માંડના તમામ રહસ્યોનું આલેખન છે. વિશ્વભરમાં, સમસ્ત સંસારમાં એકમાત્ર સનાતન ધર્મ હતો…. સંસ્કાર હતા…. વ્યવસ્થા હતી.*
*આખા સંસારમાં જીવની ઉત્પત્તિ જ આદ્યદેવ શિવ અને આદ્યશક્તિ દ્વારા થઈ છે. આદ્યદેવ શિવ દ્વારા વિષ્ણુ (નારાયણ) ભગવાનનું સર્જન થાય છે અને વિષ્ણુ દ્વારા બ્રહ્માજીનું. આ ત્રિદેવ “બ્રહ્મા વિષ્ણુ મહેશ” વિશ્વના દેવ છે. સર્જનહાર છે. પાલનહાર છે. જેમાંથી બીજા અનેક દેવ – દેવીઓના અવતારો થયા છે. તેત્રીસ કરોડ દેવતા એટલે એ વખતે સમસ્ત પૃથ્વી ઉપર તેત્રીસ કરોડ જીવ વસતા હતાં. દરેક જીવમાં શિવ વસે છે એ મુજબ જેટલા જીવ એટલા શિવ એ ધારણા ધર્મગ્રંથોમાં છે. વિશ્વનો સૌથી પ્રાચીન સનાતન ધર્મ આપણો છે. જેની આચારસંહિતા અને ઓળખ શુદ્ધ હિંદુત્વ છે.*
*પરંતુ દુ:ખ એ વાતનું છે કે આપણે કાળા માથાના માનવીને ઈશ્વર બનાવીને જુદા સંપ્રદાયો સ્થાપીને ધર્મને નામે પ્રજાને ગેરમાર્ગે દોરીએ છીએ. સવા બસો વર્ષ પહેલાનું સમાજજીવન સાવ અશિક્ષિત અને અણઘડ હતું. તે સમયે લોકો ધર્મથી ડરતા હતા. આવા સમયે કોઈ બાળક ૧૧ વરસની ઉંમરે ઘર ત્યાગીને ભારતના ભ્રમણે નીકળી જાય અને ઈશ્વર ભક્તિમાં લીન થઈને તપ અને ત્યાગથી પોતાના જીવનને પવિત્ર બનાવે અને કોઈ મહાત્માને ગુરુ બનાવી દિક્ષા લે તો સમાજ માટે પ્રેરણાદાયી કહેવાય. પણ પછી એ સંતને જ ભગવાન બનાવી દઈને એમના નામે ખોટા ચમત્કારો ફેલાવી સનાતન ધર્મને નીચો ગણાવી પોતાના સંપ્રદાયને મહાન બનાવી સમાજ સામે પ્રસ્તુત કરવાની ચેષ્ટા કેટલે અંશે યોગ્ય છે ? કોઈ વ્યક્તિ ઈશ્વર કેવી રીતે હોઈ શકે ? રામ અને કૃષ્ણ તો હજારો વર્ષ પહેલા થઈ ગયા છે. ત્યાર પછી વેદોની રચનાઓ થઈ છે. જેમાં ઈશ્વરના અવતારોની કથાઓ પુરાવાઓ સાથે મળે છે. જ્યારે આ સંપ્રદાય તો હજી માંડમાંડ બસો સવા બસો વર્ષ જુનો છે. અને તેના સંતો પોતાને ઈશ્વરથી મહાન કેવી રીતે બતાવી શકે ? જે બાળકે પોતાના પિતા પાસેથી બાળવયે ચાર વેદ, રામાયણ, મહાભારત, શ્રીમદ્ ભાગવતમ્, પુરાણોનો અભ્યાસ કર્યો હોય એ બાળકમાં એટલું તો જ્ઞાન હોવું જોઈએ કે તે પોતાને ભગવાન તરીકે ના માને. અષ્ટાંગયોગ શીખીને પોતાના અનુયાયીઓ બનાવે, ગુરુ પાસેથી મળેલી વારસાની ગાદી અને સંપ્રદાયનું નામ બદલીને સનાતનના ઈષ્ટ દેવ વિષ્ણુ “નારાયણ” ના સ્વામી કેવી રીતે બની શકે ? સંસારમાં નારાયણ (વિષ્ણુ) તો એક જ છે. આ તો એમનાય સ્વામી બનવાની ચેષ્ટા શું દર્શાવે છે ? સનાતનીઓએ, ધર્માચાર્યોએ, શંકરાચાર્યોએ, આચાર્યોએ, સંતો-મહાત્માઓએ વિચારવું જોઈએ. અને છતાંય સનાતન ધર્મ એટલો વિશાળ છે કે એમાં બીજા અનેક ધર્મો, સંપ્રદાયો સમાઈ શકે છે. આવા સ્વામીત્વવાળા નામોને પણ ક્ષમા આપીને સમાજમાં વિસ્તારવા દે છે. પણ જ્યારે નવા અસ્તિત્વમાં આવેલા સંપ્રદાયોના સંતો સનાતનને સાઈડમાં રાખીને પોતાના સંતોને ઈશ્વરના સ્થાને મૂકીને લોકોને ગુમરાહ કરે છે ત્યારે જરૂર પ્રશ્નો ઊભા થવા જોઈએ. અનેક મંદિરોમાં જોવા મળે છે કે સંતોની મૂર્તિઓ વિશાળ હોય છે અને તેમના ચરણોમાં હિંદુ દેવી દેવતાઓની મૂર્તિઓ સાવ નાની સ્થાપિત થયેલી હોય છે. અમુક જ્ઞાની સંતોને બાદ કરતા કેટલાક અશિક્ષિત સંતો અનેક વાર હિંદુ ધર્મના દેવી દેવતાઓનું અપમાન જાહેરમાં કરી ચૂક્યા છે. કોઈએ તો વળી આદ્યદેવ શિવને એમના સંતોના ચરણોમાં વંદન કરતા બતાવ્યા હતા અને વળી એકવખત તો એક સંતે પોતાના પ્રવચનમાં કહી દીધેલું કે “ એકવાર શિવજી ફલાણા સ્વામીના રૂમની બહાર ઊભા હતા તો એક શિષ્યે શિવજીને કહ્યું કે તમે રૂમમાં આવો તો તમને ફલાણા સ્વામીના દર્શનનો લાભ મળે તો શિવજીએ એ શિષ્યને કહ્યું કે હજી મારે એટલાં પૂણ્ય જાગૃત નથી થયા કે હું સ્વામીના દર્શન કરી શકું, આવો અહંકાર, આવી ધર્માંધતા સનાતનનું અપમાન નથી તો શું છે ? આવા અજ્ઞાની સંતો (?) ને એટલી ખબર નથી કે તમે જેને ભગવાન બનાવીને વેપાર વાણિજ્ય કરો છો એ ભગવાનના જન્મના હજારો વર્ષ પહેલાની સંસ્કૃતિ અને સભ્યતાના સ્થાપક શિવ છે. તમારા અસ્તિત્વનો “અ” નહોતો, તમારા સપ્રદાયનું કે તમારા બનાવી દીધેલા ભગવાનનું ક્યાંય નામોનિશાન નહોતું, અસ્તિત્વ નહોતું તેના હજારો વર્ષ પહેલા આખી દુનિયા શિવની, હનુમાનજીની પૂજા આરાધના કરતી આવી છે. આમ છતાંય આવા અજ્ઞાની સંતો ક્યારેક ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાનું જ્ઞાન એમના ગુરુ સંત પાસેથી લીધું છે એવી ભ્રામક વાતો ફેલાવે છે. બહું ઓછા લોકો જાણે છે પણ આ સંપ્રદાયોના ધાર્મિક ગ્રંથોની જો વિદ્વાનો દ્વારા સાચી સમીક્ષા કે નિરીક્ષણ કરાવવામાં આવે તો એમાંથી પણ અનેક વાંધાજનક અને ભ્રામક ઘટનાઓનું આલેખન મળી આવે એવી ભીતિ છે. કેટલાક સ્વામીઓ તો ભગવાન શ્રીકૃષ્ણના ગુરુ બની બેઠા છે તો કેટલાક સ્વામીઓ ઋષિ દૂર્વાસાની સાથે વાર્તાલાપ કરતા બતાવાયા છે. કેટલાક તો પોતાને પૂર્ણપુરુષોત્તમ સાક્ષાત ભગવાન નારાયણના પણ સ્વામી માને છે. એ શું યોગ્ય છે ? માત્ર ૧૧ વર્ષની ઉંમરે સંસાર ત્યાગીને ભક્તિના માર્ગે નીકળી જવું એ ચોક્કસ મહાનતા છે, એમના સંતત્વને ચોક્કસ વંદન કરું છું. બસો વર્ષ પહેલા એમણે સમાજને સુધાર્યો, કુરિવાજો દૂર કર્યા, સતી પ્રથા, પશુબલિ, તાંત્રિક વિધિ, અસ્પૃશ્યતા અને વ્યસનોનો પણ વિરોધ કર્યો. તેમણે ૧૨૦૦થી પણ વધુ સંતોને દિક્ષા આપી અને અનેક અનુયાયીઓ બનાવ્યા. એ બધુ બરાબર પણ વ્યક્તિ ઈશ્વર કેવી રીતે બની શકે ? અને સંતોની વાયકા મુજબ એમને દૂર્વાસાના શ્રાપને કારણે ભગવાન વિષ્ણુનો અવતાર કે કેટલાક અનુયાયીઓ શ્રી કૃષ્ણનો અવતાર માની બેસે તો એનાથી કોઈ ઈશ્વર નથી બની જતું. નીલકંઠ બાળક તો ૧૧ વર્ષની ઉંમરે ઘર ત્યાગીને નીકળી પડે છે. એનાથીયે ત્રણ સો વર્ષ પહેલા એટલે કે પંદરમી સદીમાં આજથી છસો વર્ષ પહેલા ભક્ત કવિ નરસિંહ મહેતા પણ ઘર છોડીને નીકળી ગયા હતા. એમને તો સાક્ષાત ઈશ્વરના દર્શન થયા હતા. એમની પણ હૂંડી શ્રી કૃષ્ણએ ભરી હતી. તો શું નરસિંહ મહેતાને ભગવાન બનાવી દેવાના ? એ ભક્ત તરીકે મહાન છે અને સદીઓ સુધી રહેશે. હિંદુસ્તાનનો એ એકાદ હજાર વર્ષનો સમય જ એવો હતો કે ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાથી જ લોકો જીવતા, ધર્મનો ડર સૌથી મોટો હતો. એ પ્રજાના ડરનો લાભ લઈને પોતાના જ સંતને પહેલા ભગવાન બનાવી, પછી ભગવાનથી મોટા બનાવી હવે સનાતનીઓને નીચા દેખાડવાની વૃત્તિ-પ્રવૃત્તિ વધારતી રહેવી એ શું યોગ્ય છે ? હિંદુ ધર્મમાં સૌથી શક્તિશાળી પાંચ દેવતાઓમાં જેમને સ્થાન મળ્યું છે એવા હનુમાનજીને દાસ બનાવીને દર્શાવવા એ અધર્મ નહી તો બીજું શું છે ? ક્યારેક શ્રી કૃષ્ણને ક્યારેક ભગવાન શંકરને સંતોના ચરણોમાં આવતા બતાવીને સંતો પોતાનું જ્ઞાન નહીં પણ અજ્ઞાન બતાવે છે. હજી માત્ર બસો વર્ષના બાળસંપ્રદાય થઈને પાંચ દસ હજાર વર્ષ કે એથીયે જુના સનાતન હિંદુ ધર્મને હલકો દર્શાવવાના અનેક વાર ષડયંત્રો આવા સંતો અને સંપ્રદાયો દ્વારા થતા રહ્યા છે. જેમનો ચાર વેદોમાં, એકેય ઉપનિષદોમાં, બ્રાહ્મણગ્રંથોમાં, રામાયણ કે મહાભારતમાં ક્યાંય ઉલ્લેખ પણ નથી. અછડતી નોંધ પણ નથી એવા સંપ્રદાયના સંતો વેદો અને પુરાણોથી પોતાના ગ્રંથોને મહાન ગણે ત્યારે સનાતન સામે પડકાર ઊભો થાય છે. ખરેખર જોઈએ તો આ હિંદુગ્રંથોના મહિમાને ભૂલાવી પોતાના સંતો દ્વારા રચાયેલા ગ્રંથોને મહાન સાબિત કરવાના ષડયંત્રો પણ થઈ રહ્યા છે, પોતે રચેલા ધાર્મિક ગ્રંથોના નામે, ચમત્કારોના નામે, પ્રજાને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે. જો આનું પણ ધ્યાન નહીં રખાય તો આવનારા વર્ષોમાં એમના ગ્રંથોને વેદો પુરાણો કરતાંય પ્રાચીન, શ્રેષ્ઠ બતાવીને આવનારી અનેક પેઢીઓને ગુમરાહ કરવામાં આવશે.*
*કેટલાક સાધુઓએ તો આ સંપ્રદાય પર એવો આરોપ પણ લગાવ્યો છે કે આ સંપ્રદાય વિધર્મીઓની માફક લોકોનું બ્રેઈન વૉશિંગ કરીને સાંપ્રદાયિકરણ કરી રહ્યા છે. કથાકાર મોરારિબાપુએ પણ આવા ચિત્રોનો વિરોધ કરતા કહ્યું છે કે “ આ કપટ છે, ફરેબ છે, આ વિશાળ મૂર્તિની નીચે હનુમાનજી તેમના કોઈ મહાપુરુષને પગે લાગતા દેખાડે, હાથ જોડતા દેખાડે, એ હીન ધર્મ છે.” આના પ્રત્યુતરમાં કદાચ સંતો એમ કહે કે અમે પણ સનાતન ધર્મનો પ્રચાર જ કરીએ છીએ પણ ખરેખર તો આ પ્રચાર નહી દૂષ્પ્રચાર છે. અનાદિકાળથી જે હનુમાનજીની ભક્તિ વિશ્વ આખું કરતું આવ્યું છે તે હનુમાનજીને કોઈ સંતની સેવા કરતા કે પગે લાગતા કે ફળ આપતા દર્શાવવા એ તો સનાતનનું સન્માન નહીં અપમાન છે. આ તો તમારા પરદાદા તમારા પ્રપૌત્રને પગે લાગતા દર્શાવવા જેવી વાત થઈ. આટલું જ્ઞાન આ અજ્ઞાની સંતો પાસે નથી. અને ભોળી પ્રજા એમના ધાર્મિક વેપાર વાણિજ્યને ઉતરોત્તર વધારતી રહે છે. ધન્ય છે પ્રજાને. અસ્તુ.*
*ડૉ. કનૈયાલાલ ભટ્ટ*
*(પ્રગટ : ગાંધીનગર સમાચાર, તા. ૩,સપ્ટેમ્બર,૨૦૨૩ ને રવિવાર)*
(૧૮) ☝️☝️☝️ अहमदाबाद के कालुपुर स्वामीनारायण मन्दिर के ये पाखंडी संत गाँधीनगर सेक्टर-2 के मन्दिर मै क्या कह रहे है देखीये की महादेव जी (शिवजी) और माता पार्वती ने खुद रसोई बना के स्वामीनारायण को खिलायी और बोले आप ही मेरे भगवान हो ।।। आप महादेव और माता पार्वती को कितना नीचा दिखाओगे ।।। आप अपनी लाईन को बडी करने के लिये सनातन धर्म मै सभी के प्रिय और आराध्या देव महादेव का अपमान मत करो आपको शर्म आनी चाहिए ।।। मै आप सभी सनातनी मित्रो हाथ🙏🙏🙏 जोड़ के अपील करता हूँ की कम से कम 5 ग्रुप मै ये वीडियो को भेजो तो सब को मालुम पडे की ये स्वामीनारायण वाले पब्लिक को कितना भोंदू बना रहे हैं ।।। जय महाकाल जय महादेव ।।। जय सनातन 🚩🚩🚩🚩🚩 ☝️☝️☝️
(૧૯) https://youtu.be/Tm_fxsTh6dA?si=k2P9K1i4LRwxBgb1
સાંભળો આ હરામીયો ને
(૨૦) સ્વામીનારાયણ સંપ્રદાય ના નૌતમ સાધુ ને વિનંતી સહ ચેતવણી સાથે કહુ છું કે આ વિવાદ ને તમે રાજકીય આશ્રાલય હેઠળ નાનો ગણી ને સનાતન ધર્મ પ્રેમીઓ ને કોર્ટ માં જવાબ આપવાની વાત તે કરી છે તે કદાપિ ચલાવી લેવાશે નહિ.. હનુમાનજી એ સ્વામિનારાયણ સાધુ ની સેવા કરી તેવો તમે બફાટ કરો છો? ભારત ના હમ્પી માં હનુમાનજી ના પ્રાગટ્ય સ્થાન જોઈ આવો…શ્રી લંકા માં અશોક વાટિકા હનુમાનજી ના પગલાં જોઈ આવો…પછી નક્કી કરજો કે તમારા સ્વામીનારાયણ સાધુ પહેલા જન્મ્યા કે હનુમાનજી નું પ્રાગટ્ય પહેલા થયું અને કોની કોણે સેવા કરી?…હજુ તો હનુમાનજી ના નામે લાખો કરોડો રૂપિયાની આવક હનુમાનજી ના નામે સાળંગપુર માં તમે ઉઘરાવી વડતાલ ટ્રસ્ટ ભેગી કરો છો અને તેમાંથી સનાતન ધર્મ ના દેવી દેવતાઓ ને નીચા બતાવી પામર તરીકે ચીતરી.રહ્યા છો અને એવા ખોટા પુસ્તકો છપાવી વેચી,વહેંચી રહ્યા છો….ઘનશ્યામ પાંડે ને સર્વોપરી બનાવવા થનગની રહ્યા છો પણ અઢીસો વરસ નો ઈતિહાસ સામે છે કે તમે સંપ્રદાય બચાવવા.ચલાવવા સનાતન ધર્મ ના દેવી દેવતાઓ નો ખોટો ઉપયોગ કર્યો છે અને હજુ કરી રહ્યા છો..હવે તમારા સંપ્રદાય ના ધર્મ ના અખાડા ને ખુલ્લા કરવામાં આવશે….લોકો કસ્ટભંજન હનુમાનજી ની પૂનમ ભરવા અને આખો મહિનો દર્શન કરવા આવે છે .અને તમે ભક્તો ને ઊંધા ચશ્મા પહેરવી હાનુમનાજી ના દોરા બનાવી ધુણાવી ,હનુમાનજી મટાડી દેશે તેમ કહી પાછા કહો છો કે સારું થાય એટલે સ્વામિનારાયણ માં સેવા લખાવજો એમ કહી સનાતન ધર્મ પ્રેમી ને છેતરી રહ્યા છો જે જગ જાહેર છે….તમે શું કોર્ટ માં તમારા બનાવેલ ભગવાન નું પ્રમાણ રજૂ કરવાના..હજારો લોકો આવા જૂથ પ્રચાર ના પ્રમાણ ના જવાબ આપવા તૈયાર છે..ત્યારે તમને ઊંધી પૂછડિયે ભાગતા નહિ આવડે તેનું ધ્યાન રાખજો….200 અઢીસો વર્ષ ના તમારા સાધુઓ ના તમારા વિકસાવેલ ,સનાતન ધર્મ ના પુરાણ શાસ્ત્રો ઉપરથી બનાવેલ ઇતિહાસ ને ભગવાન ક્યારેય કહી શકાય નહિ… ઘનશ્યામ પાન્ડે છપૈયા ના એક ઔધિચ્ય બ્રાહ્મણ હતા અને ગોપાળાનંદજી પણ બ્રાહ્મણ હતા તેઓ ધર્મ પ્રચાર કરી અન્ય જાતિઓ માં બ્રહ્મ જ્ઞાન થી પૂજાવવા સહજાનંદ નામ ધારણ કરી સંપ્રદાય ની શરૂવાત કરી…અને તે વંશ વેલો ચાલે તે હેતુથી તેમના બંને ભત્રીજા ને ધર્મ ની હદ ના ભાગલા પાડી સંપ્રદાય ની વહેચણી કરી..જેમાંથી છૂટા પડેલા પોતાની જાતે સંપ્રદાય ને વિકસાવવા જુદા જુદા ફાટા પડ્યા જે અંગેના અનેક કેસ કોર્ટ માં ચાલે છે…સનાતન ધર્મ તેનાથી પર છે…સંત નરસિંહ મહેતા,જલારામ બાપા જેવા અનેક સંતો,સાધુઓ થઈ ગયા જેને આજે પણ ભગવાન કહેવાતા નથી તો તમારા આ બસો અઢીસો વર્ષ મા થયેલા સાધુઓને ભગવાન કદાપી કહી શકાય નહિ…રાજકીય પક્ષો હરી ભક્તો ની વોટ બેંક ખાતર રાજકીય માન સન્માન આપે અને કાયદો વ્યવસ્થા જાળવી તમારો સંપ્રદાય રાજકીય નેતાઓ ની આરતી ઉતારે તેનાથી કાઈ સનાતન ધર્મ પ્રેમી જનતા અને સાધુ સંતો તમારી બનાવેલી રાજકીય બહુમત ને તાબે થાય નહિ….સનાતન ધર્મ અને સૃષ્ટિ નું સર્જન કરનાર દેવાધિદેવ મહાદેવ ના 12 જ્યોતિર્લિંગ.51 શક્તિ પીઠ તેના પ્રમાણ છે અને સ્વયમ લાખો.કરોડો તેના અનુયાયીઓ છે….તમારી ઘમંડી ભૂલ ભરેલી વાતો તમારા નવા નિશાળિયા બનાવેલા યુઆવા સાધુઓ ને કોઠે ઉતારજો કેમકે તેમને ગામડાઓ ખુંદી ઝોળી ફેરવી સંપ્રદાય ના મંદિરો ચલાવવાના છે..સનાતન ધર્મ મા ક્યારેય દાન ની ભીખ નો કોઈ વ્યવહાર ક્યાંય જોવા મળતો નથી..તેમ પણ ભગવાન પરશુરામ અને હનુમાનજી ચિરંજીવી છે..જેમને તમારા બની બેઠેલ સાધુઓ ના દાસ કહેવડાવી તમારો સંપ્રદાય તમારી બુદ્ધિમત્તા નું પ્રદર્શન કરે છે..કેટલીયે વાર દેવી દેવતા વિષયક બફાટ કરેલા સાધુઓ જાહેર મા માફી માંગી ચૂક્યા છે..અનેક સનાતની સંતો,મહાત્માઓ,કથાકારો તમને વિનંતી કરી ચૂકી છે છ્તાં તમારા સંપ્રદાય ના લોકો રાજકીય ઓઠાર હેઠળ જીવી ને આધુનિક ધાર્મિકતા તરફ આગળ વધી છાસ વારે ભૂલો કરે છે..સાળંગપુર ના અનુપમ નામના સાધુ અત્યારે માફી માંગતો વિડિયો મૂક્યો છે..અને કબૂલ્યું છે કે ઘણીવાર અતિરેક માં આવું બની જતું હોય છે..હજુ શરમ.લાજ અને ઈજ્જત જેવું કાઈ તમારા સમપ્રદાય માં બચ્યું હોય તો જાહેર સનાતની ધર્મ પ્રેમીઓ ની જે લાગણી શ્રાવણ માસ મા તમે દુભાવી છે તેની સર્વ સ્વામિનારાયણ સંપ્રદાયના ફાંટાઓ માફી માંગી લેજો નહીતો રાજકીય આશ્રાલય હોવા છતાં ભભૂકેલી આગમાં ભસ્મ થતાં વાર નહિ લાગે…..દેશ વિદેશમાં આવા જવા હવાલા ના મોટા આર્થિક કામો અને વિદેશ ના આશ્રાલયો માં વસવાટ ,ધર્મ n ઓથાર હેઠળ વ્યવસાય અને વિદેશી ચલણ ની ગોઠવણ ના કામો જે ISSO (ઇન્ટરનેશનલ સ્વામિનારાયણ સત્સંગ orgenaizeshan)નામની સંસ્થા બનાવી કરી રહ્યા છો તે અમારા જાણમાં નથી તેવું માનતા નહિ…તમારા કેટલાયે ગામડે થી ભાગી આવી તમારા સંપ્રદાય માં સાધુ બની મંદિરો નો વહીવટ સંભાળી,કામલીલા માં સંડોવાઈ વિદેશ સંપત્તિ ટ્રાન્સફર કરાવી સંસારી બની ને દુબઈ.લંડન.અમેરિકા સ્થાયી થયા છે જે અમારી જાણ બહાર નથી…હજુ જો નૌતમ સાધુ તમે વધુ કોઈ આધુનિક લીલા નો બફાટ કરશો તો તમારા સનાતન ધર્મ પુરાણો ઉપરથી બનાવેલા ખોટા શાસ્ત્રો નો પર્દાફાશ કરી તમારા ચિઠ્ઠા જો ખોલવાના શરૂ થશે તો ગુજરાત બહાર જવાનો કોઈ રસ્તો તમને નહિ મળે….હું સર્વ સમાજ નો માર્ગ દર્શક બ્રહ્મ સમાજ મીડિયા સેવક પ્રદીપ રાવલ ફરી આપને ચેતવણી સહ વિનંતી કરું છું કે અડધા શ્રાવણ માસ માં કોપાયમાન વધુ કરશો નહિ.અને તમે તમારી સંપ્રદાય ની પેઢીઓ સંભાળી ને બેસી રહો..અમારા આક્રોશ ની આડે કોઈ રાજકીય આશ્રાલયો પણ અસ્થાને છે અને કોઈ રાજકીય નેતા હજી જન્મ નથી લીધો કે અમારા સનાતની સત્ય ની રક્ષા કાજે કામ કરતા આડે આવે…..પ્રદીપ રાવલ (બ્રહ્મ મીડિયા સેવક)(9824653073)
(૨૧) https://www.facebook.com/reel/285691890749499?s=chYV2B&fs=e&mibextid=6AJuK9
(૨૨) દશઁન ,નૌતમ , બ્રહ્મસવરુપ
જો સાંભણીલો ત્રણેય સ્વામીનારાયણ સંપ્રદાય ના ટીલલાઓ અને તમારા આકાઓ
ચીલમ પીનારા અમારા સનાતન ધર્મ ના સાધુ-સંતો ચીપીયો હાથ મા લે શે ને તો તમારો બાપ કોઈ બચાવા નહી આવે નાગા કરી દોડાવી દોડાવી ને ધોતિયા કાઢી ને જાહેર મા મારવાનો તેવી હિન્દુ ધમઁ ના લોકો નો આક્રોસ ખુણે ખુણે વ્યાપી ગયો છે તમારા પાંખડી પાપે
રુપીયે ડઝન ની કિંમત ના ભાવના આ ત્રણેય સ્વામીનારાયણ ધમઁ ના ટીલલાઓ તેમના ગુરુકુલ મા શુ શિક્ષણ આપતા હશે ?
હિન્દુ ધમઁ ના ભગવાન ભોલેનાથ
,ગોરખનાથ , હનુમાનજી વિષે જે શબ્દો બોલ્યા છે તે આજદીન સુધી કોઈ પાકિસ્તાની કે આંતકવાદી પણ નથી બોલ્યો આ તો ભીંદરવાલે ની ઓલાદ લાગે છે જે ભગવા ભગવા કપડા પહેરી દેશ ની એકતા -અખંડીતતા તોડવાનુ કાયઁ કરી રહ્યા છે. રાવણે પણ સનાતન ધમઁ ના ભગવાન હનુમાન મહારાજ ની પુંછ સળગાવવા ની ભુલ કરી હતી તે ભૂલ સ્વામીનારાયણ ના ધમઁ ના ભગવા પહેરી રાવણ ના વેશ મા આવી સનાતન ધમઁ ને છંછેડવવાની ભુલ કરી છે કેટલાક સંપ્રદાય ના સ્વામીઓ ના નામે
હિન્દુ ધમઁ મા આતંકવાદી ધુસી ગયા છે ગુજરાત સરકારે 6.5 કરોડ ગુજરાતી ની શાંતિ જળવાય રહે તે માટે ભારત સરકારે લુક આઉટ નોટિસ કાઢી સત્વરે પકડી જેલ મા પુરી દેવા જોઈએ વિદેશ ભાગી જાય તે પહેલા જેથી હિન્દુ ધમઁ બદનામ ન થાય અને ગુજરાત મા અને દેશ મા શાંતિ જળવાય રહે અને દેશ ના 58 કરોડ ના યુવાનો અને દેશ ના 135 કરોડ ના લોકો ને હીનદુધમઁ ની આસ્થા જળવાય રહે
સ્વામીનારાયણ સંપ્રદાય ના વિવિધ પ્રકાશિત થયેલા 128 પુસ્તકો પ્રતિબંધીત કરી તે પુસ્તકો મા હિન્દુ દેવી -દેવતા નુ અપમાન કરેલ હોય અપમાનજનક પુસ્તકો કચરા પેટી મા પધરાવવાની અને પુસ્તક લખનાર સામે કડક કાયઁવાહી કરવા સનાતન ધર્મ ના ના લોકો અને સનાતન ધર્મ ના સાધુ-સંતો સાધુ ની માંગ કરી છે.
ભારત સરકારે પણ આવા ધમઁ મા ધુસી ગયેલા આતંકવાદી ને તાત્કાલિક પકડી કાયદેસર ની કાયઁવાહી કરવી જોઈએ જેથી ભારત દેશ ના લોકો ની હીનદુ ધમઁ ની લાગણી દુભાય નહી ગુજરાત ના ગુરુકુલો મા શિક્ષણ ગેરનીતી માલુમ પડતા સખત પગલા લેવા ની અને શિક્ષણ વિભાગ ની મંજુરી રદ કરવાની સનાતન ધમઁ ના લોકો ની માંગ ઉઠી છે .
જય ભોલેનાથ
જય બજરંગ બલી
ભારત માતા કી જય
વંદે માતરમ્
અખિલ ભારતીય વિશ્ર્વકમાઁ સેના નયુઝ તંત્રી
અખિલ ભારતીય વિશ્ર્વકમાઁ સેના -પ્રમુખ
જયેશ ગેડીયા
(૨૩)
*સ્વામીનારાયણ સંપ્રદાય ના માત્ર.મૃત્યુદંડ ને.લાયક અજ્ઞાની ટકલા સાધુઓ.. જેણે સનાતન ધર્મ ના દેવી દેવતાઓ નું.માફ કરી ના શકાય તેવું અપમાન.કર્યું..જેનો જવાબ એક સનાતની.સિંહણ આપી રહી છે…સાંભળો*
(૨૪) આની બોડી લેન્ગવેજ તેમજ ફેસ રીડિંગ કહી આપે છે કે આના માં કેટલી લુચ્ચાઈ હશે.. આને કોણે કઈ લાલચે સાધુ સમાજ નો મૂર્ખ મુખ્યો બનાવ્યો?
https://youtu.be/57byRWsFWjc?si=-PMqfRa0vYA4k85A
(૨૫)
https://www.youtube.com/watch?v=bRIUEc8W3PY
(૨૬)આ એક ફોટો મે હમણાં જોયો જેમાં નીલકંઠ વર્ણી જે નરસિંહ મહેતા ના ઘરે જમે છે એવું લખ્યું છે..
નરસિંહ મહેતા થઈ ગયા ઇસ 1414 માં જ્યારે નીલકંઠ વર્ણી જન્મ ઇસ 1781 માં થયો .ક્યાંક ને ક્યાંક પોતાના સંપ્રદાય ને શ્રેષ્ઠ બતાવવાના ની હોડ માં આપણે આવનારી પેઢી ને ક્યાંક ગેર માર્ગે તો નથી દોરી રહ્યા ને???
ભૂતકાળ માં નેહરુ એ પાઠ્ય પુસ્તકો માંથી ભારતનો સાચો ઇતિહાસ નહોતો બતાવ્યો પરિણામે બાબર/અકબર જેવાને મહાન જોવા લાગ્યા હતા… આપણે પણ..
જે કંઈ હોય સત્ય હોય એ સ્વીકારીને વાતને સુખદ વિરામ આપવો જોઈએ ને સનાતન ધર્મ ને સૌ સાથે મળીને આગળ વધારવો જોઈએ..
(૨૭) https://www.facebook.com/reel/212759441516791?mibextid=6AJuK9&s=chYV2B&fs=e
(૨૮) https://www.facebook.com/reel/836975591293619?s=chYV2B&fs=e&mibextid=swe5XX
(૨૯)
https://youtu.be/TMh7XcV1JpY?si=xcUcWJm_TYEVlYJB
(૩૦) *જુઓ સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુડાઓ વિવાદાસ્પદ ધૃણાસ્પદ ટિપ્પણી કરી છે માઁ જાનકી ના સંદર્ભે*
(૩૧)
*સ્વામિનારાયણ સંપ્રદાય ને વિનંતી સચેતવણી*
(૩૨)
*લંપટ નૌતમ સાધુની હકાલપટ્ટી,janfariyafnews ચેનલ/અખબાર નો 24 કલાક મા પડઘો…. જય જય પરશુરામ*
************************************
🚨🚨🚨🚨🚨🚨🚨*copy pest*
આ આખો સંદેશો એકવાર પુરેપુરો વાંચશો તો રૂવાડા ઉભા કરી દેશે.
ગુજરાતમાં પટેલ સમાજનો પોતાનો પ્રાઈવેટ સ્વામિનારાયણ સંંપ્રદાય છે.
પ્રાઈવેટ એટલા માટે કે તેના તમામ સંચાલક સાધુઓ હાઇફાઈ રહેણી કહેણીવાળા અને એકમાત્ર પટેલ જ્ઞાતિના લોકો છે, શિક્ષિત અને બિઝનેસમેન લોકો સાધુ તરીકે સંપ્રદાય ચલાવી રહ્યા છે, અન્ય જ્ઞાતિ નાં ધર્મ પ્રત્યે સમર્પિત લોકો ને સ્વામી પદ અપાતું નથી. 🤔🤔
સ્વામિનારાયણ સંપ્રદાયના બંને બી.એ.પી.એસ. અને વડતાલ ટ્રસ્ટને કરવેરા મુક્તિ મળી છે ૩૫ એ મુજબના સ્વામીનારાયણ ટ્રસ્ટોમાં દાન કરવાથી જેટલી રકમ દાન કરવામાં આવે એટલી બીજી રકમને પણ ૧૦૦% કરમુકિત મળે છે, એક કરોડનું દાન આપે તો ૨૦% ટ્રસ્ટમાં જમા થાય અને ૮૦% કરમુકત કરી પ્રમાણિત કરી આપવામાં આવે છે, પટેલોનું અબજો રૂપીયાનું કાળુ નાણું કરમુકત કરી ધોળુ કરવામાં આવતુ હોવાથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોડાયેલા ફકત પટેલ પરીવારોને એક રૂપિયો કરવેરો ભરવો પડતો નથી જેથી અબજો રૂપીયાની સંપતિઓ અને માતબર સંપત્તિ બની શકે છે,
હાલ છેલ્લા ૧૭ વર્ષથી “નિલકંઠ વર્ણી” તરીકે જે રીતે ભગવાન સ્વામિનારાયણને તબદીલ કરી શિવ અવતાર બનાવી પ્રમોટ કરવામાં આવી રહ્યા છે સાથે સાથે મુળ શાસ્ત્રોમાં પણ સુધારા કરીને નવી આવૃત્તિઓમાં નિલકંઠવર્ણી અવતારની કપોળ કલ્પિત કથાઓ સામેલ કરવાનું કામ પણ ચાલી રહ્યુ છે, કટ્ટર જાતીવાદ, કટ્ટર રાજકારણ અને કટ્ટર સંપ્રદાયવાદ કરી, અનેક ગેરરીતિઓથી પટેલ જ્ઞાતિએ સમગ્રતયા રાજયમાં અને ભારત સહિત વિશ્વમાં પોતાનું આધિપત્ય સ્થાપી દિધુ છે,
ગુજરાતમાં સ્વામિનારાયનીયા સાધુઓ કાયમી ધોરણે રોજે રોજ સતસંગસભાઓ અને ભાગવતકથાઓ કરી રહ્યા રહ્યા છે, *જૂઠો પાખંડી પ્રચાર*
કથાઓ, મંદિરો, અને ભાગવત પારાયણ *બ્રાહ્મણના નિર્વાહ* અને જન્મથી મળેલા કર્તવ્ય છે તેના બદલે બ્રાહ્મણ હવે લારીઓ-રેકડીઓ અને ગલ્લાઓ કરીને માંડમાંડ ગુજરાન ચલાવે છે,
*બ્રાહ્મણ જ્ઞાતિનો* માણસ સતત ગરીબ અને ગરીબ બન્યો છે, કારણકે કળીયુગમાં વ્યવસાયિક સંપ્રદાયોએ મુળ અને સનાતન ધર્મનો લય કર્યો છે, પહેલા બુદ્ધિશાળી વાણિયાઓએ જૈન સંપ્રદાય ઉભો કરી મજબુત રીતે સ્થાપીને સનાતન પરંપરા ખંડીત કરી, જૈન એટલે ફકત વાણિયાઓનો સંપ્રદાય, એવી રીતે સ્વામિનારાયણ ફકત પટેલ-પાટીદારોનો અલાયદો સંપ્રદાય બની ગયો છે, હજારો શિવાલયો સુના પડયા છે,
સ્વામિનારાયણ ના સાધુઓ સતત ભાગવત કથાઓ કરી રહ્યાં છે, યજ્ઞો અને અને અન્ય દેવકથાઓ બંધ કરીને ફકત સ્વામિનારાયણ નિલકંઠવર્ણી નો ( *ઘનશ્યામ પાન્ડે* નાં ખભે બંદૂક રાખી ) આખો વેદ શાસ્ત્રોમાં જેનો એક શબ્દનો ઉલ્લેખ નથી તેવો સંપ્રદાય ચલાવીને માત્ર વ્યાવસાયિક વ્યવસ્થા કરી જનસમુદાયો ઉપર આધિપત્ય સ્થાપી દિધુ છે,
સ્વામિનારાયણ અને જૈન ધર્મના ટ્રસ્ટોને કરવેરા મુક્તિ મળી છે કારણકે સરકારમાં, સતામાં ફકત વાણીયા અને પાટીદાર પટેલોની હકૂમત ચાલે છે,
*બ્રાહ્મણ*-ક્ષત્રિય-વૈશ્ય અને શુદ્ધ વર્ણની ૩૬૦ થી વધુ જાતીઓના ૮૦% લોકો આજે મોહતાજ અને ગુલામ બની ચુકયા છે,
વૈશ્ય અને શુદ્રોની ૭૦ ટકા વસતી છે, લોકશાહી છે, *બ્રાહ્મણ* સમાજના ભરોસે, માર્ગદર્શનથી વર્ષો પર્યત સમાજ અને વર્ણ વ્યવસ્થાઓ અને જીવન નિર્વાહ સંતુલિત રીતે ચાલતો હતો,
*બ્રાહ્મણ* અને ક્ષત્રિયોની સવર્ણો તરીકે ઢાલ બનાવીને પટેલો અને વાણિયાઓએ આખી રાજ વ્યવસ્થાઓ અને અર્થ વ્યવસ્થા કબ્જૈ કરી છે અને પોતાની જાતીઓના સ્વતંત્ર સંપ્રદાયો ઉભા કરી સનાતન, વૈદિક સંસ્કૃતિને નેસ્ત નાબુદ કરી રહ્યા છે,
એકલા ગુજરાતમાં *બ્રાહ્મણ* કરતા પટેલ સ્વામિનારાયણ સાધુઓ ભાગવતકથાઓ, ધર્મસભાઓ કરી રહ્યા છે તેની સામે બ્રાહ્મણ અને સાધુઓની ૧૦% પણ કથાઓ કે ધર્મ સભાઓ થતી નથી,
*બ્રહ્મ સમાજના* અને ક્ષત્રિય સમાજના રાજકીય, સામાજીક, રાજકીય અગ્રણીઓએ એક સાથે બેસી આ સ્થિતિની ચર્ચા અને સમિક્ષા કરવી પડશે,
આજે *બ્રાહ્મણ,* ક્ષત્રિય ઉભો થાશે નહીં અને પટેલો અને વાણીયાઓની પાછળ સવર્ણો બની ટેકો-સહકાર આપશે તો *બ્રાહ્મણોને* તેમજ ક્ષત્રિયોની વર્તમાન અને આવતી પેઢીઓને ફકત ગુલામી કરવાની છે,
સતામાં ફકત વાણીયા અને પટેલો છે, ક્ષત્રિયોને ઢાલ તરીકે રાખ્યા છે,
દલિતો, આદિવાસીઓ ના નેતાઓ જાતી વેચીને, જ્ઞાતિદ્રોહ કરીને, પોતાનો અંગત સ્વાર્થ પુરો કરી રહ્યા છે,
*બ્રાહ્મણો* અને ક્ષત્રિયોએ સાથે બેસીને વૈશ્યો અને શુદ્રોની સાથે રહી એક મહાક્રાંતિ કરવી પડશે, અને હવે તુરંત ક્રાંતિ કરવામાં નહીં આવે તો પટેલો અને વાણીયાઓનો સમગ્ર ભારત ઉપર કબ્જો અને આધિપત્ય કાયમ થઈ જશે,
રાજકારણ સતત જાતીવાદી બનતું જાય છે, ગુજરાતમાં પટેલો અને વાણિયાઓની સંપતિઓ ૭૫ % જેટલી છે અને વસતી ૧૯ % છે તેની સામે અન્ય વસતી ૮૧% છે અને સંપતિ તથા સતા ફકત ૨૫ % છે,
ગુજરાતની જનતા ઉભી નહીં થાય તો, જે રીતે સરકારો ઉદ્યોગપતિઓ માટે નાણાં ભંડોળ વાપરી રહી છે તે પ્રમાણે આગામી એક દાયકામાં આપણે સૌ ગુલામ હશુ અને પાઈ પાઈના મોહતાજ બની જઇશુ.
ગુજરાતના બે વાણિયાઓ અંબાણી અને અદાણી પાસે બેંકોની ૫,૦૦,૦૦૦ કરોડની લોન અને શેરબજારમાંથી મેળવેલા ૩૦,૦૦,૦૦૦ કરોડથી વિશ્વ કક્ષાએ મહાશ્રીમત બની ગયા છે, કરવેરા મુકય હિરા ઉદ્યોગનો કબ્જો કરી ૨૦,૦૦૦ થી વધુ પટેલો પણ અબજોપતી બની ગયા છે, આ બધુ દરેક માણસે વિચારવાનું છે અને એક સાથેમળીને તાત્કાલિક ઉકેલ લાવવો પડશે,
આ મેસેજ વાણિયા અને પટેલો સિવાયની દરેક જ્ઞાતિના માણસ સુધી પહોંચાડજો, નિંરાતે અને શાંતિથી વિચારજો, કેટલુ સાચુ અને કેટલુ ખોટું છે તે જોઈ લેજો અને જો આખી વાત ૧૦૦ % સાચી લાગે તો ધર ધર સુધી માણસ માણસ સુધી આ વાતને પહોંચાડી કરોડો લોકોની રક્ષા કરી તમારૂ યોગદાન આપજો,🛕🌹
******************************************