સ્વામીનારાયણ સંપ્રદાય ને ક્યારેય સનાતની કહી શકાય નહિ 1948 માં એક કાનૂની લડત માં સ્વામીનારાયણ સંપ્રદાય કહ્યું હતું કે ” અમે હિન્દુ ધર્મ નો ભાગ નથી “….આ સંપ્રદાય બિન સનાતની હિન્દુ તરીકે હાલમાં વિભિન્ન સરમુખત્યાર રીતે પોતાનો સંપ્રદાય વર્ષોથી મનઘડંત રીતે સનાતન ધર્મ ના મહાભારત,રામાયણ,શ્રીમદ્ ભાગવત જેવા હિન્દુ સંસ્કૃતિ ના પુરાણો ને પોતાની સગવડસાચવવા ઉપયોગ કરી તેમાં દર્શાવ્યા થી વિરુદ્ધ ભાષણો તેમની સભાઓ માં આપીને લોકો ને ગેરમાર્ગે દોરી શાસ્ત્રો સાથે ચેડાં કરી રહ્યા છે.. પ્રજામાંથી મોટા ઉદ્યોગપતિઓ અને શિક્ષિત લોકો ને સંપ્રદાય ની સગવડો ની લાલચો આપી આકર્ષી પોતાના સમાપ્રદાય માં ભેળવી રહ્યા છે અને પ્રોફેશનલ રીતે આ સંપ્રદાય દેશ વિદેશ માં ચાલી રહ્યો છે..પાટીદાર વર્ગ માં લોકો મોટે ભાગે વિદેશ માં વર્ષોથી સ્થાઈ થયેલ હોવાથી તેમની કુળદેવી માં ઉમિયા અને અન્નપૂર્ણા હોવા છતાં પાટીદારો પોતાની સગવડો માટે સ્વામીનારાયણ સંપ્રદાય અપનાવી ટેવ લોકો ના ખભે મોટા મોટા વૈભવી પ્રદર્શનો અને ઉત્સવો ના આયોજનો કરી શશક સરકાર ના નેતાઓ ને મોટી મોટી વોટબેંકની થી આકર્ષી વીઆઇપી સગવડો આપી આકર્ષી રહ્યા છે..જેનો ઇતિહાસ અઢીસો વર્ષ થી વધારે નો નથી…તેવા સંપ્રદાય મા યોગીજી મહારાજ, ગોપાળાનંદજી,શાસ્ત્રીજી મહારાજ અને છેલ્લે પ્રમુખ સ્વામી મહારાજ જેવા સાધુઓ પોતાના સંપ્રદાય ના પ્રચારક તરીકે હતા અને તેમની મૂર્તિ સ્થાપના તેમના મહાકાય મંદિરો મા કરી તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે…અને માત્ર સર્વ સનાતની ધર્મ ના લોકો ને પોતાના સંપ્રદાય મા સમાવવા રાજકીય ટેકો લઈને સનાતની હિન્દુ દેવી દેવતાઓ ની મૂર્તિઓ આ સંપ્રદાય ના મંદિરોમાં સ્થાપિત કરીને તેના ઉત્સવો સનાતન ધર્મ વિરુદ્ધ ઉજવિને મોટા ભાગે સંપત્તિ એકઠી કરીને ટ્રસ્ટ ની મિલકતો વધારવામાં આવે છે અન ઠેક ઠેકાણે અન્યક્ષેત્રો ચલાવી સર્વ જ્ઞાતિ ના લોકો ને આ સમાપ્રદય સનાતની છે તેવું ભર્માવવામાં આવે છે…જેથી હવે સમગ્ર ભારત માં વસેલ તમામ જ્ઞાતિ ના સનાતન ધર્મ ના હિન્દુ ધર્મ પ્રેમીઓ ને આ ચળવળ સાથે જોડીને ” સ્વામિનારાયણ સંપ્રદાય સનાતની છે જ નહિ તેનાથી જાગૃતિ કરવામાં આવશે…સનાતન ધર્મ વિરુદ્ધ તેમના સ્માપ્રદય ના સાધુઓ ને ભગવાન તરીકે જોડીને અપ પ્રચાર કરતા રોકવામાં આવશે…તેમના આ સધુઓ ક્યારેય ભગવાન હતા નહિ અને છે જ નહિ…અને સનાતન ધર્મ પ્રેમીઓ આ બાબતે લડત આપીને કાયદાકીય કવચ તૈયાર કરાશે.જેમાં દેશ ના સનાતન ધર્મના સાધુઓ,વૈષ્ણવો,હિન્દુ દેવી દેવતાઓ ને માનતા અન્ય ધર્મ સંપ્રદાય ના લોકો,સનાતની ટ્રસ્ટીઓ,હિન્દુ દેવી દેવતાઓ ના સમગ્ર ભારત ના તમામ મંદિરો ના વહીવટી લોકો ને સમાવવામાં આવશે અને આ લડત સુપ્રીમ કોર્ટ માં વિશ્વ નો સૌથી મોટો ધર્મ ” સનાતન ધર્મ ” ની સાથે ચેડાં કરતા લોકો ને પાઠ ભણાવવામાં આવશે…તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારો ને પણ આ બાબતે તાકીદ કરી આવા સંપ્રદાયો ને આપેલ સખાવત માં પ્રદર્શન માટે આપેલી વિશાળ જગ્યાઓ સરકાર પરત લઈને સનાતન ધર્મ ને ન્યાય આપે તે દિશામાં ટૂંક સમયમાં રણ નીતિ ઘડવામાં આવશે….હાલમાં આ સંપ્રદાય કાળજાળ મોઘવારી માંથી ત્રસ્ત થયેલી પ્રજા અને ભટકી ગયેલો શિક્ષિત યુવા વર્ગ ને ભોગ બનાવવા ના કાર્યક્રમો યોજી પોતાના સમપ્રદય માં આવા લોકો ને લાલચો આપી ભેળવવા ના જે કોઈ કાર્યક્રમો ઉત્સવો રૂપી કરી છે તેને રોકવામાં આવશે અને કાયદાકીય ન્યાય મેળવી એક સનાતની કમિટી બનાવી ને આ સંપ્રદાયના મંદિરોમાં રહેલા તમામ તઇલ ચિત્રો અને મૂર્તિઓની પૂર્ણ તપાસ કરવામાં આવશે અને જાહેર સનાતનની ધર્મ પ્રેમી જનતાને તેની જાણ કરવામાં આવશે કે આ સંપ્રદાયના મંદિરો અને મહાલયોમાં કોઈપણ દેવી-દેવતા વિરુદ્ધ ની મૂર્તિઓ કે તૈલચિત્રો હોવા જોઈએ નહીં…સનાતન ધર્મ પ્રચાર સમિતિ..પ્રદીપ રાવલ(બ્રહ્મ મીડિયા સેવક.ગાંધીનગર.+9824653073)
પૃથ્વી ઉપરના સ્વામિનારાયણ સંપ્રદાયના દેશ વિદેશ ના મંદિરોના તમામ આચાર્ય,સાધુ સંતો,ટ્રસ્ટીઓ ઠેકેદારો,સહયોગી ચોક્કસ પાટીદાર,લુહાણા સમાજ જેવી જ્ઞાતિના રાજકીય કહેવાતા બિન સનાતની હિન્દુ સહયોગીઓ…..
સ્વામીનારાયણ સંપ્રદાય ના નૌતમ સાધુ ને વિનંતી સહ ચેતવણી સાથે કહુ છું કે આ વિવાદ ને તમે રાજકીય આશ્રાલય હેઠળ નાનો ગણી ને સનાતન ધર્મ પ્રેમીઓ ને કોર્ટ માં જવાબ આપવાની વાત તે કરી છે તે કદાપિ ચલાવી લેવાશે નહિ.. હનુમાનજી એ સ્વામિનારાયણ સાધુ ની સેવા કરી તેવો તમે બફાટ કરો છો? ભારત ના હમ્પી માં હનુમાનજી ના પ્રાગટ્ય સ્થાન જોઈ આવો…શ્રી લંકા માં અશોક વાટિકા હનુમાનજી ના પગલાં જોઈ આવો…પછી નક્કી કરજો કે તમારા સ્વામીનારાયણ સાધુ પહેલા જન્મ્યા કે હનુમાનજી નું પ્રાગટ્ય પહેલા થયું અને કોની કોણે સેવા કરી?…હજુ તો હનુમાનજી ના નામે લાખો કરોડો રૂપિયાની આવક હનુમાનજી ના નામે સાળંગપુર માં તમે ઉઘરાવી વડતાલ ટ્રસ્ટ ભેગી કરો છો અને તેમાંથી સનાતન ધર્મ ના દેવી દેવતાઓ ને નીચા બતાવી પામર તરીકે ચીતરી.રહ્યા છો અને એવા ખોટા પુસ્તકો છપાવી વેચી,વહેંચી રહ્યા છો….ઘનશ્યામ પાંડે ને સર્વોપરી બનાવવા થનગની રહ્યા છો પણ અઢીસો વરસ નો ઈતિહાસ સામે છે કે તમે સંપ્રદાય બચાવવા.ચલાવવા સનાતન ધર્મ ના દેવી દેવતાઓ નો ખોટો ઉપયોગ કર્યો છે અને હજુ કરી રહ્યા છો..હવે તમારા સંપ્રદાય ના ધર્મ ના અખાડા ને ખુલ્લા કરવામાં આવશે….લોકો કસ્ટભંજન હનુમાનજી ની પૂનમ ભરવા અને આખો મહિનો દર્શન કરવા આવે છે .અને તમે ભક્તો ને ઊંધા ચશ્મા પહેરવી હાનુમનાજી ના દોરા બનાવી ધુણાવી ,હનુમાનજી મટાડી દેશે તેમ કહી પાછા કહો છો કે સારું થાય એટલે સ્વામિનારાયણ માં સેવા લખાવજો એમ કહી સનાતન ધર્મ પ્રેમી ને છેતરી રહ્યા છો જે જગ જાહેર છે….તમે શું કોર્ટ માં તમારા બનાવેલ ભગવાન નું પ્રમાણ રજૂ કરવાના..હજારો લોકો આવા જૂથ પ્રચાર ના પ્રમાણ ના જવાબ આપવા તૈયાર છે..ત્યારે તમને ઊંધી પૂછડિયે ભાગતા નહિ આવડે તેનું ધ્યાન રાખજો….200 અઢીસો વર્ષ ના તમારા સાધુઓ ના તમારા વિકસાવેલ ,સનાતન ધર્મ ના પુરાણ શાસ્ત્રો ઉપરથી બનાવેલ ઇતિહાસ ને ભગવાન ક્યારેય કહી શકાય નહિ… ઘનશ્યામ પાન્ડે છપૈયા ના એક ઔધિચ્ય બ્રાહ્મણ હતા અને ગોપાળાનંદજી પણ બ્રાહ્મણ હતા તેઓ ધર્મ પ્રચાર કરી અન્ય જાતિઓ માં બ્રહ્મ જ્ઞાન થી પૂજાવવા સહજાનંદ નામ ધારણ કરી સંપ્રદાય ની શરૂવાત કરી…અને તે વંશ વેલો ચાલે તે હેતુથી તેમના બંને ભત્રીજા ને ધર્મ ની હદ ના ભાગલા પાડી સંપ્રદાય ની વહેચણી કરી..જેમાંથી છૂટા પડેલા પોતાની જાતે સંપ્રદાય ને વિકસાવવા જુદા જુદા ફાટા પડ્યા જે અંગેના અનેક કેસ કોર્ટ માં ચાલે છે…સનાતન ધર્મ તેનાથી પર છે…સંત નરસિંહ મહેતા,જલારામ બાપા જેવા અનેક સંતો,સાધુઓ થઈ ગયા જેને આજે પણ ભગવાન કહેવાતા નથી તો તમારા આ બસો અઢીસો વર્ષ મા થયેલા સાધુઓને ભગવાન કદાપી કહી શકાય નહિ…રાજકીય પક્ષો હરી ભક્તો ની વોટ બેંક ખાતર રાજકીય માન સન્માન આપે અને કાયદો વ્યવસ્થા જાળવી તમારો સંપ્રદાય રાજકીય નેતાઓ ની આરતી ઉતારે તેનાથી કાઈ સનાતન ધર્મ પ્રેમી જનતા અને સાધુ સંતો તમારી બનાવેલી રાજકીય બહુમત ને તાબે થાય નહિ….સનાતન ધર્મ અને સૃષ્ટિ નું સર્જન કરનાર દેવાધિદેવ મહાદેવ ના 12 જ્યોતિર્લિંગ.51 શક્તિ પીઠ તેના પ્રમાણ છે અને સ્વયમ લાખો.કરોડો તેના અનુયાયીઓ છે….તમારી ઘમંડી ભૂલ ભરેલી વાતો તમારા નવા નિશાળિયા બનાવેલા યુઆવા સાધુઓ ને કોઠે ઉતારજો કેમકે તેમને ગામડાઓ ખુંદી ઝોળી ફેરવી સંપ્રદાય ના મંદિરો ચલાવવાના છે..સનાતન ધર્મ મા ક્યારેય દાન ની ભીખ નો કોઈ વ્યવહાર ક્યાંય જોવા મળતો નથી..તેમ પણ ભગવાન પરશુરામ અને હનુમાનજી ચિરંજીવી છે..જેમને તમારા બની બેઠેલ સાધુઓ ના દાસ કહેવડાવી તમારો સંપ્રદાય તમારી બુદ્ધિમત્તા નું પ્રદર્શન કરે છે..કેટલીયે વાર દેવી દેવતા વિષયક બફાટ કરેલા સાધુઓ જાહેર મા માફી માંગી ચૂક્યા છે..અનેક સનાતની સંતો,મહાત્માઓ,કથાકારો તમને વિનંતી કરી ચૂકી છે છ્તાં તમારા સંપ્રદાય ના લોકો રાજકીય ઓઠાર હેઠળ જીવી ને આધુનિક ધાર્મિકતા તરફ આગળ વધી છાસ વારે ભૂલો કરે છે..સાળંગપુર ના અનુપમ નામના સાધુ અત્યારે માફી માંગતો વિડિયો મૂક્યો છે..અને કબૂલ્યું છે કે ઘણીવાર અતિરેક માં આવું બની જતું હોય છે..હજુ શરમ.લાજ અને ઈજ્જત જેવું કાઈ તમારા સમપ્રદાય માં બચ્યું હોય તો જાહેર સનાતની ધર્મ પ્રેમીઓ ની જે લાગણી શ્રાવણ માસ મા તમે દુભાવી છે તેની સર્વ સ્વામિનારાયણ સંપ્રદાયના ફાંટાઓ માફી માંગી લેજો નહીતો રાજકીય આશ્રાલય હોવા છતાં ભભૂકેલી આગમાં ભસ્મ થતાં વાર નહિ લાગે…..દેશ વિદેશમાં આવા જવા હવાલા ના મોટા આર્થિક કામો અને વિદેશ ના આશ્રાલયો માં વસવાટ ,ધર્મ n ઓથાર હેઠળ વ્યવસાય અને વિદેશી ચલણ ની ગોઠવણ ના કામો જે ISSO (ઇન્ટરનેશનલ સ્વામિનારાયણ સત્સંગ orgenaizeshan)નામની સંસ્થા બનાવી કરી રહ્યા છો તે અમારા જાણમાં નથી તેવું માનતા નહિ…તમારા કેટલાયે ગામડે થી ભાગી આવી તમારા સંપ્રદાય માં સાધુ બની મંદિરો નો વહીવટ સંભાળી,કામલીલા માં સંડોવાઈ વિદેશ સંપત્તિ ટ્રાન્સફર કરાવી સંસારી બની ને દુબઈ.લંડન.અમેરિકા સ્થાયી થયા છે જે અમારી જાણ બહાર નથી.અસંખ્ય બનાવેલા હરી ભક્તો ના એકાઉન્ટ ના દૂર ઉપયોગ કરી ચોક્કસ જ્ઞાતિના લોકો ને તેમની કુળદેવી ફેરફાર કરાવી પરાણે સ્વામિનારાયણ બનાવી રાજકિય સહયોગીઓ ને ટેકા રૂપ બની,રાજકીય નેતાઓ ને તમારા હરિભક્તો ની વોટ બેંક ની લાલચ આપી જાહેર મા સાધુ હોવા છતાં શાસક પાર્ટીના પ્રચાર કરી સરકારી પોપટ પ્રવક્તા નૌતમ સાધુ… તમને જનતા એ જોયા છે….તેનાથી શાસક પક્ષ ના આકાઓ તમારી ઉપર ખુશ રહે અને તેમની રહેમ નજર હેઠળ તમે સ્મપ્રદાય ના કાળા ધોળા કરી રહ્યા છો…સનાતન ધર્મ ની જાળવણી કરવા સનાતન ધર્મ ની ફોજ ને કોઈ રાજકીય પક્ષ ના ટેકાની ક્યારેય જરૂર ના હોય…e to ચીનગારી ભડકે એટલે હજારો ની ફોજ બહાર આવી અસત્ય નો નાશ કરે….જેમ અંગેરો સામે સનાતન ધર્મ ની જીત થઈ છે…..પણ યાદ રાખજો કે તમારા હરી ભક્તો ની વેચેલ વોટ બેન્ક થી સનાતન ધર્મ ની ફોજ તમારા કરતાં હજારો ઘણી વધારે છે..સનાતન ધર્મ ના દેવી દેવતાઓ ના હજારો મંદિરો હજારો વર્ષોથી આજે અડીખમ છે અને સનાતની ધર્મ પ્રેમી જનતા ના આસ્થા ના પ્રતિક સમાન છે…જ્યારે તમે હજુ છેલ્લા એક દાયકા માં બારસો. પંદર્શો મંદિરો જુદા જુદા ફાટા ના બનાવી બેઠા છો જેમાં તમારા સાધુઓ ની મૂર્તિ ને તમે ભગવાન કહેવડાવો છો…રાજકીય નેતાઓ ને તમારા મંદિરો મા આશ્રય આપી..તેમને રીઝવી કેવી રીતે તમે અસંખ્ય દેશ વિદેશ ના મંદિરો નો વહીવટ કરી રહ્યા છો જે સમગ્ર તમારાં ફૂલ્યા ફાલ્યા આધુનિક પશ્ચિમી સંસ્કૃતિ મા તમે કેવી રીતે ધર્મ સ્થાનો ચલાવો છો તે સનાતની ધર્મ.પ્રજા સારી રીતે જાણી ગઈ છે.આવા તમારા સંપ્રદાય ના ધર્મ નો વેપાર હવે ખુલ્લો પડતાં વાર નહિ લાગે…તમારા સાધુઓ ની લંપટ લીલાઓ ના ઈતિહાસ પ્રજાએ જોયા છે,વિડિયો વાયરલ પણ થયેલા છે.હજુ જો નૌતમ સાધુ તમે વધુ કોઈ આધુનિક લીલા નો બફાટ કરશો તો તમારા સનાતન ધર્મ ના વેદ,પુરાણો ,ઉપનિષદ અને વેદ ના શાસ્ત્રો ઉપરથી બનાવેલા સ્વામીનારાયણ સંપ્રદાયના ખોટા શાસ્ત્રો નો પર્દાફાશ કરી તમારા ચિઠ્ઠા જો ખોલવાના શરૂ થશે તો ગુજરાત બહાર જવાનો કે મંદિર બહાર જવાનો કોઈ રસ્તો તમને નહિ મળે.અને શાસક સરકાર ની છત્ર છાયા માં નજર કેદ સિક્યોરિટી મા અથવા આશારામ ની જેમ આજીવન જેલ માં રહેવાનો વારો આવશે…હું સર્વ સમાજ નો માર્ગ દર્શક બ્રહ્મ સમાજ મીડિયા સેવક પ્રદીપ રાવલ ફરી આપને ચેતવણી સહ વિનંતી કરું છું કે અડધા શ્રાવણ માં પૂજાપાઠ કરતા બ્રાહ્મણો ને શ્રાવણ.માસમાં કોપાયમાન વધુ કરશો નહિ.અને તમે તમારી સંપ્રદાય ની પેઢીઓ સંભાળી ને બેસી રહો..અમારા આક્રોશ ની આડે કોઈ રાજકીય આશ્રાલયો,રાજકીય નેતાઓ,ઉધોગપતિઓ કે રાજકીય ધર્મ ના દલાલો પણ અસ્થાને છે અને કોઈ રાજકીય નેતા હજી જન્મ નથી લીધો કે અમારા સનાતની સત્ય ની જાળવણી કરતા ની આડે આવે…..પ્રદીપ રાવલ (બ્રહ્મ મીડિયા સેવક)(9824653073)
************************************
અહીંયા કોઈપણ જાતના રાગ દ્વેષ વિના સમાચાર પ્રાપ્ત થયે જનજાગૃતિના ભાગરૂપે સમાચારો ફોટા સાથે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈની પણ લાગણી દુભાય તેવી વાત હોય તો તંત્રી શ્રી નો સંપર્ક કરીને સંપૂર્ણ ખરાઈ કર્યા બાદ તેવા સમાચારો અને ફોટા અહીંથી દૂર કરી શકાશે. તંત્રી
************************************
સનાતન ધર્મ સંસ્કૃતિ ની પરંપરા વિરુદ્ધ જે રીતે સ્વામિનારાયણ સંપ્રદાય કાર્ય કરી તેમને ફાવે તેમ સનાતન ધર્મ ના દેવી દેવતાઓ ના ઉત્સવો ઉજવી પોતાના સંપ્રદાય ને સનાતની કહેવડાવે તે અયોગ્ય છે..બીજું કે સ્વામીનારાયણ ભગવાન શબ્દ વાપરી જ ના શકાય…મર્યાદા પુરુષોત્તમ રામ કેવી રીતે બન્યા… નર નારાયણ દેવ કેવી રીતે હજારો વર્શ બાદ બન્યા….નીલકંઠ વર્ણી ની વ્યાખ્યા શું છે? શું આ બધું તમે તમારા સંપ્રદાય મા 240 વર્શ માં કરી ભગવાન બની ગયા?..સનાતની દેવી દેવતાઓ હજારો વર્ષ તપસ્યા…નિયમો નું પાલન..આગનાનુસાર જીવન વિતાવ્યું…આ બધું રામાયણ
મહાભારત
.ભાગવત ગીતા માં છે…તમે આ ત્રણેય ગ્રંથો માં સ્વામિનારાયણ સંપ્રદાય કોને પૂછી ને ઉમેર્યો?….અસંખ્ય વિસંગતતાઓ તમારા સંપ્રદાય માં શંકા ઉપજાવે છે…
*********†**************************
સવર્ણોમાં એક જાતિ આવે છે બ્રાહ્મણની. આ બ્રાહ્મણો ઉપર સદીઓથી રાક્ષસ, પિસાજ, દૈત્યો, યવન, મોગલ, અંગ્રેજો અને અનેક રાજકીય પક્ષોએ આક્રમણ કર્યું છે. બ્રાહ્મણ ઉપર આરોપ છે કે જ્ઞાાતિભેદ એમણે ઊભો કર્યો છે. ખરેખર તો જે વેદોને અપૌરુષેય ગ્રંથ ગણવામાં આવે છે તેનું સંકલન વેદ વ્યાસે કરેલું છે અને વેદ વ્યાસ માછીમાર સ્ત્રીના પુત્ર હતા. અઢાર પુરાણ, મહાભારત, ગીતા એ વ્યાસજીએ રચેલા છે. જેમાં વર્ણ વ્યવસ્થા અને જાતિ વ્યવસ્થાની વાત આવે છે. વ્યાસ બ્રાહ્મણ નહોતા. *બ્રાહ્મણ દ્વારા કોઇ એવો ગ્રંથ લખાયો નથી જેમાં જાતિ વ્યવસ્થાની વાત થઇ હોય.*
*કદાચ કોઇને મનુસ્મૃતિનું નામ યાદ આવે. તો મનુ મહારાજ ક્ષત્રિય હતા.*અને રામાયણ ના રચિતા વાલ્મીકી આદીવાશી હતા*
મનુસ્મૃતિ કોઇએ આખી વાંચી નથી. મનુસ્મૃતિનો અભ્યાસ કરવામાં આવે તો વાત કંઇક જુદી જ સમજાય એવી છે. ખરેખર તો બ્રાહ્મણોએ જે ગ્રંથોની રચના કરી છે તે જાણવા જેવી છે. (૧) યંત્રસર્વસ્વમ્ (એન્જીનિયરીંગનો આદી ગ્રંથ – લેખક ભરદ્વાજ) (૨) વૈમાનિક શાસ્ત્ર (વિમાન બનાવાનું શાસ્ત્ર – લેખક ભરદ્વાજ) (૩) સુશ્રુત સંહિતા (સર્જરી ચિકિત્સા – લેખક સુશ્રુત) (૪) ચરક સંહિતા (ચિકિત્સા લેખક – ચરક) (૫) અર્થશાસ્ત્ર (જેમાં સન્ય વિજ્ઞાાન, રાજનીતિ, યુધ્ધનીતિ, દંડ અને કાનૂન વગેરે મહત્વપૂર્ણ વિષયોની ચર્ચા છે.) લેખક – કૌટિલ્ય. (૬) આર્યભટીયમ (ગણિત) લેખક – આર્યભટ્ટ.
એવી જ રીતે છંદશાસ્ત્ર, નાટયશાસ્ત્ર, પરમાણુવાદ, ખગોળવિજ્ઞાાન, યોગવિજ્ઞાાન સહિત પ્રકૃતિ અને માનવ કલ્યાણ અર્થે અનેક વિદ્યાઓનો સંચય, તેનું સંશોધન અને તેના પ્રયોગો માટે બ્રાહ્મણોએ પોતાનું પૂરું જીવન ભયાનક જંગલોમાં, ઘોર દરિદ્રતામાં વિતાયેલું છે. બ્રાહ્મણો પાસે દુનિયાના પ્રપંચો માટે સમય નહોતો. બ્રાહ્મણો શક્તિશાળી હતા અને છતાં કોઇ પૃથ્વીના ભોગવિલાસ માટે રાજા નથી બન્યા. વિદેશી માનસિકતાને કારણે કમ્યુનિસ્ટોએ ખોટા ઇતિહાસો રચ્યા છે.
બ્રાહ્મણોએ હંમેશા રાષ્ટ્ર શક્તિશાળી બને, અખંડ બને, ન્યાય અને વ્યવસ્થા સુદ્રઢ બને તે પ્રાર્થનાઓ કરી છે.
સર્વે ભવન્તુ સુખિન: સર્વે સન્તુ નિરામયા,
સર્વ ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુ:ખ ભાગ્ભવેત.
આવા મન્ત્રો આપનારો બ્રાહ્મણ, વસુધૈવ કુટુભકમ્ કહેનાર બ્રાહ્મણ, અધ્યયન અને અધ્યાપન કરનારો બ્રાહ્મણ કેમ દેખાતો નથી ? અને આ કામ માત્ર બ્રાહ્મણોએ જ કર્યું છે એવું નથી ઘણાં બધા ઋષિઓએ, મુનિઓએ, વિદ્વાનોએ, અન્ય વર્ણના લોકોએ પણ કર્યું છે. જે દેશને શક્તિશાળી બનાવા માટે બ્રાહ્મણના ત્યાગ અને તપસ્યાનું યોગદાન રહ્યું હોય તે બ્રાહ્મણને લોકો ખોટું સમજી રહ્યા છે. જે બ્રાહ્મણોએ મોગલો, યવનો, અંગ્રેજો અને રાક્ષસી પ્રવૃત્તિવાળા લોકોના ભયાનક અત્યાચારો સહન કરીને પણ આ દેશની સંસ્કૃતિ અને જ્ઞાાનને બચાવી રાખ્યું છે.
તેને સમજવામાં ભૂલ કરી રહ્યા છીએ. જ્યારે વેદોને સળગાવવામાં આવ્યા હતા ત્યારે તેને કંઠસ્થ કરીને નવી પેઢી સુધી તેને પ્હોંચતું કર્યું છે. બ્રાહ્મણ જે અધ્યાપન કરતો હતો તેના બદલામાં તેની રોજી-રોટી માટે સમાજ પૈસા આપતો હતો. આ દેશમાં કોઇ ગરીબીની સામે નથી લડી રહ્યું જાતિઓ સામે લડી રહ્યું છે.
બ્રાહ્મણ ઘણાં વ્યવસાય કરી શકતો નથી કારણકે એનો ધર્મ એને અનુમતિ આપતો નથી. જેણે આ દેશની શિક્ષણ વ્યવસ્થાને બચાવી છે એ જ ક્યાંક હાંસિયામાં ધકેલાઇ રહ્યો છે. બ્રાહ્મણોએ તો શાસ્ત્રોને જીવવાનો પ્રયત્ન કર્યો છે. ખોટા તથ્યોને આધારે બ્રાહ્મણને શા માટે સતાવવામાં આવે છે ? એની શીખા, જનોઇ, એની વેષભૂષાની શા માટે મજાક કરવાની જરૃર ? વિશ્વની સમૃદ્ધ અને એકમાત્ર વૈજ્ઞાાનિક ભાષા સંસ્કૃત છે. દરેક યુગમાં બ્રાહ્મણની સાથે આ ભેદભાવ શા માટે ? આ દુ:ખમાંથી આ ગઝલ જન્મી છે.
ખરેખર બ્રાહ્મણ એટલે જે બ્રહ્મતેજથી ઝળહળ છે. પૂર્ણજ્ઞાાનથી નીર્મળ છે. ગંગાને ત્રિપથગામીની કહી છે. તે આકાશમાં, પૃથ્વી ઉપર અને પાતાળમાં ત્રણેય લોકમાં વહે છે. બ્રાહ્મણ તેના જ્ઞાાન દ્વારા નીર્મળ ગંગાની જેમ વ્હેતો રહે છે. વિચરણ કરે છે. મુક્તિ અપાવે તે વિદ્યા. બ્રાહ્મણ આપણા મનની સાંકળોને ખોલી આપે છે. બ્રાહ્મણની એક ટૂંકી ટચ વ્યાખ્યા એ છે કે જેની બ્રહ્મમય ચર્યા એ બ્રાહ્મણ. જે બ્રહ્મને જાણી ગયો તે બ્રાહ્મણ. બ્રાહ્મણ જપ-તપ-તીર્થ કરતો રહે છે. અને આ પૃથ્વી ઉપર જ્ઞાાન પામતો રહે છે અને જ્ઞાાન આપતો રહે છે. અધ્યયન અને અધ્યાપન બંને કરે છે.
આ પૃથ્વી ઉપર કોક જ એવા વીરલાઓ છે બહુ ઓછા લોકો છે જેઓ જાણે છે કે આ સંસારમાં તરનારો અને આ સંસાર સાગરથી તરાવનારો એકમાત્ર બ્રાહ્મણ છે. ગરીબ બ્રાહ્મણની વાર્તાઓનો સાર ભૂલાઇ ગયો છે માત્ર ગરીબ બ્રાહ્મણ યાદ રહી ગયો છે એ આપણી દુર્દશા છે. જે સર્વ વિદ્યાનો પારંગત હતો એ બ્રાહ્મણ આજે કેમ સાવ નિષ્ફળ લાગે છે ? પ્રત્યેક બ્રાહ્મણે પોતાની જાતને પૂછવા જેવું છે.
જે બ્રહ્મને જાણે છે તે બ્રહ્મમય થઇ જાય છે.
બ્રહ્મ વિદ બ્રહ્મૈય ભવતિ…
બ્રહ્મતેજથી ઝળહળ બ્રાહ્મણ,
પૂર્ણ જ્ઞાનથી નિર્મળ બ્રાહ્મણ.
ત્રિપથગામીની ગંગા જેવો,
વહે બ્રહ્મમય ખળખળ બ્રાહ્મણ.
મુક્તિનો પર્યાય જ્ઞાાન આ,
ખોલી નાંખે સાંકળ બ્રાહ્મણ.
ક્રોધ સૂર્ય જેવો જો તપતો,
ચંદ્રસમો કૈં શીતળ બ્રાહ્મણ.
સતત બ્રહ્મચર્યા જેની,
અંદર-બાહર હરપળ બ્રાહ્મણ.
જપ-તપ-તીરથ ભણે ભણાવે,
રહે નિરંતર ઉજ્જવળ બ્રાહ્મણ.
કોક જ વીરલા ભેદ જાણતા,
તરે-તરાવે કેવળ બ્રાહ્મણ.
કથા ભૂલાઇ સાર ભૂલાયો,
યાદ ગરીબ ને નિર્મળ બ્રાહ્મણ.
બધીય વિદ્યાનો પારંગત,
આજ સાવ કાં નિષ્ફળ બ્રાહ્મણ ?
તા. 07/03/2018 ગુજરાત સમાચાર, શતદલ, શબ્દ સૂરને મેળે –
*આ લેખને શેર કરો,* *જેથી સમાજમાં* *બ્રાહ્મણો વિરુદ્ધ ઝેર ઓકતા લોકોને સાચી*
*હકીકત જાણવા મળે.*
ચંદ્રયાન 3 ની સફળતા ના ઈશરો ની ટીમ 50 જણ ની હતી તેમાં 99% બ્રાહ્મણો હતા…જેને પ્રધાનમંત્રી મોદીજી એ અશ્રુઓ સાથે નમન કરીને વધાવ્યા હતા તેમજ જ્યા ચંદ્ર ઉપર ચંદ્રયાન ત્રણ ઉતારવામાં આવ્યું તે જગ્યા ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિવ શક્તિ પોઇન્ટ નામાભિધાન કર્યું….એવા શિવ અને શક્તિ માટે બની બેઠેલ સ્વામીનારાયણ સંપ્રદાય ના આજ કાલ ના સાધુઓ ટીકા કરે છે અને તેમની વાદે ચઢેલા કેટલાક સાહિત્ય જગત ના લોકો પણ શિવ શક્તિ ના જુઠા ઇતિહાસ ચીતરી ને લેખન કરી રહ્યા છે તેમને પણ ચેતવણી આપવામાં આવે છે કે સુધરી જજો નહીતો ઘરની બહાર નીકળી નહિ શકો….પ્રદીપ રાવલ
******************************†*****
*પરશુરામ અવતારી ભૂદેવ જાગો !!*
*શાન્તિના સામ્રાજ્યને ભયંકર નુકસાન કરી વૈદિક સંસ્કૃતિનાં અવતારો, ઋષિમુનિઓનાં સન્તોનાં અને ભક્તોનાં ભવ્ય – દિવ્ય ચરિત્રો પરની સામાન્ય જનમાનસની શ્રદ્ધાને ભયંકર નુકસાન પહોંચાડવા પોતાની મનઘડંત ચિત્ર વિચિત્ર વિકૃત માનસિકતા દ્વારા આવા હીન કુકૃત્યો-કુકર્મો કરવા તત્પર રહેનારા સ્વામિનારાયણ સંપ્રદાયના નરરાક્ષસો નરાધમો આધુનિક દુર્યોધનો, રાવણો, શકુનીઓ, દુ:શાસનો, કંસો, જરાસંધો, ધનાનન્દો ……ને હણવાનો સમય આવી ગયો છે !!*
*જય શ્રીરામ જય જયશ્રી રામ !!*
*જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ તિહૂ લોક ઉજાગર !*
*રામદૂત અતુલિત બલધામા અંજનીપુત્ર પવનસુત નામા !!*
*ભગવાન પરશુરામ અને ભગવાન પરાશરનાં રાક્ષસસત્રો પુન: ચલાવવાનો સમય આવી ગયો છે !*
*આ બધાં સ્વામિનારાયણનાં અંધ ભક્તોને આજની રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર વોટ બેન્કની કૂટનીતિ, ભ્રષ્ટનીતિ, તદ્દન સ્વાર્થી રાજનીતિને કારણે છાવરે છે !*
*શ્રીરામનાં નૈતિક મૂલ્યોનું સંરક્ષણ કરવા માટે આતતાઈઓ અત્યાચારીઓ ત્રાસવાદીઓને હણવામાં કોઈ બાધ નથી એવો શાસ્ત્રોનો આદેશ છે !*
*શાન્તિના સામ્રાજ્યને ભયંકર નુકસાન કરી વૈદિક સંસ્કૃતિનાં અવતારો, ઋષિમુનિઓનાં પ્રાણ પ્યારા સન્તોના અને ભક્તોના ભવ્ય – દિવ્ય ચરિત્રો પરની સામાન્ય જનમાનસની શ્રદ્ધાને ડગમગાવી નાખવા, ભયંકર નુકસાન પહોંચાડવા પોતાની મનઘડંત ચિત્ર વિચિત્ર વિકૃત માનસિકતા દ્વારા આવા હીન કુકૃત્યો-કુકર્મો કરવા તત્પર રહેનારા સ્વામિનારાયણ સંપ્રદાયના નરરાક્ષસો નરાધમો આધુનિક દુર્યોધનો, રાવણો, શકુનીઓ, દુ:શાસનો, કંસો, જરાસંધો, ધનાનન્દો ……ને હણવાનો સમય આવી ગયો છે !!*
*જય શ્રીરામ જય જયશ્રી રામ !!*
***********************************સચોટ દૃષ્ટાંત, સત્ય ઘટના..
આજ થી આશરે ૨૦૦ વર્ષ પહેલાં સુંદરિયાંણા ગામમાં સ્વામિનારાયણ ધર્મનું અનુસરણ ખૂબ હતું,ત્યાંના લોકોએ અન્ય ધર્મ ને પડતા સ્વામી નારાયણ ધર્મની કંઠીયુ બાંધી હતી.
ગામના કોઈ શુભ પ્રસંગે રામદેવજી મહારાજના અવતાર એવા કાઠી પીર પરંપરાના સંતોમાંથી એક પાળિયાદ વીસામણ બાપૂને પણ બોલાવામાં આવેલા.
સ્વામીનારાયણ ધર્મમાં માનતા લોકો એ કહ્યું કે એ બાપુ ને મહાણમાં ઉતારો આપો ગામમા નહી જ્યારે બીજી તરફ સ્વામિને ગામ ના મુખ્ય આગેવાન ના ઘરે માનસન્માન થી ઉતારો આપેલો.
વિહામણ બાપૂએ સેવકોને સ્મશાનમા કહેલું: આપણે આવ્યા રામધૂન શરૂ કરો.
ત્યાં બીજી તરફ થોડી જ વારમાં જે ઘરે સ્વામીને ઉતારો આપેલો તે જ ઘરના મુખ્ય સેવકનો દીકરો મૃત્યુ પામતા શોક મય માહોલ સર્જાયો, તમામ ગામ લોકો નનામી કાઢી સ્મશાન પહોંચ્યા જ્યાં વીસામણ બાપુ અને એમના સેવકો ધૂન ગાઈ રહ્યા હતા, કોઇ એ આજીજી કરી ને કહ્યું કે બાપુ દયા કરો ત્યારે બાપુ એ કહેલું : તમે જેને ગુરૂ માની કંઠીયું બાંધી છે એને કહો આ તો ગુરુની ફરજ છે.
જયારે તરત સ્વામી પાસે ગયા ત્યાં ત્યારે સ્વામી નારાયણ સંપ્રદાયના ના સ્વામી એ અનેક પ્રયાસો કર્યા છતાંય મૃત દીકરો ઊભો ન થયો.
ત્યાંથી ગામ લોકો પાછા વિહામણ બાપુ પાસે આવી કહ્યું કે અમારા ગુરૂથી નથી થાય એમ ત્યારે વીહામણ બાપુ એ જોત જોતા દીકરા ને નનામી માંથી બેઠો કર્યો હતો અને ગામ ને કહ્યું હતું કે “મહાણ ગયેલા લાકડાં પાછાનો જાઈ”
આખું ગામ કંઠીયું નાખી દયો આમ સનાતન ધર્મ ના અડભીડ પીર ઠાકર અવતાર વીહામણ બાપુ એ ગામ ને ઢોંગી મુક્ત કરાવેલું એ ઢોંગીઓ હનુમાન જી જેવાં શ્રી રામ ભક્ત પગ દબાવતા સારા લાગે!?
#salngpurhanuman
#hanumanji
#સાળંગપુર
#salngpur
******†***********************************
શાસક કેન્દ્રની અને રાજ્યની સરકારને ખાસ સનાતન ધર્મ રક્ષક તરીકે એક વિનંતી કરું છું.
સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય એવા પ્રમુખસ્વામી સાધુ ની અંતેષ્ઠી વખતે ગુજરાતના અને ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર દામોદરદાસ મોદી એવું કહ્યું હતું કે હરિભક્તોએ તો ગુરુ ગુમાવ્યા છે પણ મેં તો મારો બાપ ગુમાવ્યો છે. ત્યારબાદ આ સંપ્રદાયને રાજકીય ટેકાથી ઘણું બધું સનાતન ધર્મને નુકસાન કર્યું છે અને આ સંપ્રદાય પોતાના સાધુઓને ભગવાન કહેવડાવવા સુવર્ણમૂર્તિઓ તેમના મંદિરોમાં સ્થાપિત કરીને હરિભક્તો પાસે મનગડત હિન્દુ દેવી-દેવતાઓના શાસ્ત્રોની સાથે ચેંડા કરીને પૂજા અર્ચના કરવામાં આવે છે જેથી ભારતીય જનતા પાર્ટીને અને તેના સંગઠનને વોટબેંક ખાતર સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જે કોઈ નાતો હોઈ શકે પણ તેની સાથે સમગ્ર દેશ અને દુનિયાની સનાતન ધર્મ પ્રેમી જનતા સહમત છે તેવું ક્યારેય માનવું નહીં કે રાજ્ય કે કેન્દ્રની સરકારોએ આવા સંપ્રદાયને ટેકો આપીને સનાતન ધર્મને કોઈ પણ જાતનું નુકસાન કરવું નહીં અને આ હવે જે ધર્મયુદ્ધ છેડાયું છે તેમાં પણ સરકારોએ વચ્ચે આવવું નહીં કાયદો કાયદાનું કામ કરશે સનાતન ધર્મ વિશ્વમાં સૌથી મોટો છે રાજકીય પક્ષો મોટા નથી તે તો એક વ્યવસ્થા નો માત્ર ભાગ છે.
છેલ્લા ત્રણ ચાર દાયકાઓની અંદર કેન્દ્ર અને રાજ્યની સરકારોએ આ સંપ્રદાયને પ્રદર્શનના હેતુસર 200 250 વર્ષના ઇતિહાસમાં થઈ ગયેલા સાધુઓના પ્રોજેક્ટોને સરકારી જમીનો ટોકન ભાવથી આપીને પારાવાર નુકસાન સનાતન ધર્મ પ્રેમી જનતાને કર્યું છે અને તેની આસ્થાને ઠેસ પણ પહોંચી છે ..પાટીદાર સમાજો અને બ્રહ્મ સંગઠનો તેમજ અન્ય સમાજોના પણ આવા રાજકીય શાસનના વહીવટથી પ્રેરાઈને લાલચે પોતાના સમાજના સમાજિક સંગઠનો પણ આજે રાજકીય ટેકા હેઠળ ચાલતા હોય તેવા વહીવટદારો અને સામાજિક સંગઠનોના મુખ્યઓના વર્તન ઉપરથી દેખાઈ આવે છે જેના કારણે પોતાના સમાજને પણ પારાવાર નુકસાન થઈ રહ્યું છે.
હવે આવા સામાજિક સંગઠનોના બની બેઠેલા રાજકીય ટેકાથી જીવતા સામાજિક સંગઠનોના મુખ્યઓને અને બિન સનાતનની સંપ્રદાયોના લોકોને બિલકુલ ખુલ્લા અને ઉઘાડા પાડીને સનાતન ધર્મને થતું નુકસાન અટકાવવામાં આવશે અને સામાજિક સંગઠનો ના લીધે પણ થતા નુકસાનોથી સમાજને બચાવવામાં આવશે હવે આ ચળવળ શરૂ થઈ ગઈ છે જેનો અંત એ માત્ર ન્યાય છે..પ્રદીપ રાવલ
************************************
ગામ હોય ત્યાં ઉકરડો હોય..આ સ્વામિનારાયણ સંપ્રદાયના બચાવ માં તેઓ પોતાની જાત ને સનાતની કહેવડાવવા આ બે પાના ની ચોખવટ બહાર પાડી છે..સનાતની ધર્મ ની આસ્થા વાળા લોકોમાં વ્યસનની પણ હોઈ શકે નિર્વેશનની પણ હોઈ શકે ચાંદલો કરતા પણ હોઈ શકે ચાંદલો ના કરતા પણ હોઈ શકે જેમ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓની લંપટલી લીલા છે કોર્ટે ચડી છે અને અસંખ્ય સાધુઓ સનાતન ધર્મથી વિરુદ્ધ પ્રચાર કરતાં દેવી-દેવતાઓ માટે જેમતેમ બોલતા નજરે ચડ્યા છે અને માફી માટીને બક્ષવામાં આવ્યા છે આમ આ જે બે પાનાની સનાતની સંપ્રદાય સ્વામિનારાયણને કહેવડાવવાની જે પત્રિકા બહાર મુકવામાં આવી છે તે સનાતન ધર્મના આચરણથી બિલકુલ વિરુદ્ધ નીચે માત્ર રાજકીય સરકારી લાભ લઈને સમગ્ર ભારતમાં હિન્દુઓની સાથે પોતાના સંપ્રદાયને ગણાવવા માટેનું આ એક બહુ મોટું કૌભાંડ છે જેને સનાતન ધર્મની પ્રજાએ ક્યારેય સ્વીકારવું નહીં. પ્રદીપ રાવલ
******************************************
*શું બ્રાહ્મણો, ક્ષત્રિયો અને ચારણો પણ પોતાનો ધર્મ ભૂલ્યા છે ?*
*શું આપણેય અન્ય વિચાર શૂન્ય, તર્ક શૂન્ય , ખૂમારી શૂન્ય કોમો જેવા કાયર અને ગમાર થઈ ગયા છીએ* ?
સનાતન સંસ્કૃતિ હશે તો જ રાષ્ટ્ર , સંપ્રદાયો, ધર્મસ્થાનો અને આપણો વંશ હશે. સનાતન ધર્મ જ વીરતા, બલિદાન અને રાષ્ટ્રધર્મનો પ્રેરક છે. જ્યારે સંપ્રદાયો માળા, તિલક, કથા વાર્તા અને પ્રદક્ષિણાના પ્રેરક છે. વિદેશી કે વીધર્મી આક્રમણો સામે આતંકવાદ સામે આ માળા જપનારા શું કરી લેશે ? સંપ્રદાયના નામે ફેલાયેલા મહા અધર્મને રોકવા એક હિન્દુ તરીકે જાગો.
આપણે બ્રાહ્મણ, ક્ષત્રિય અને ચારણનો ધર્મ છે “સનાતન સંસ્કૃતિ રક્ષા અને રાષ્ટ્ર રક્ષા”. સંસ્કૃતિ અને રાષ્ટ્રથી મોટા આપણા માટે કોઈ સંપ્રદાય કે સંપ્રદાયના સ્થાપક ગુરુ (નકલી ભગવાનો) હોય જ ન શકે. વેદકાળથી આપણા લાખો કરોડો પૂર્વજોએ દેશ, સંસ્કૃતિ અને ગાય કાજે બલિદાનો આપ્યા છે. આજે પોતાના સંપ્રદાયને મોટો કરવા હળાહળ જુઠાણા શાસ્ત્રો, ચિત્રો, કથાઓ, બનાવીને તેમજ સાચા પરમાત્મા શિવ, યુગપુરુષ શ્રીરામ, શ્રી કૃષ્ણ, વીર હનુમાનને એક સંપ્રદાય સ્થાપકથી નીચા બતાવીને , પોતાના સંપ્રદાયની ચોપડીઓ સામે ગીતા, રામાયણ અને વેદને ખોટા, કલ્પિત કે તુચ્છ દર્શાવીને દુષ્ટ સાધુઓ સનાતન સંસ્કૃતિ, ધર્મ અને દેશનો નાશ કરી રહ્યા છે. ત્યારે બ્રાહ્મણ, ક્ષત્રિય અને ચારણે મૌન રહેવું એ મહા પાપ છે.
*અક્કલથી ગમાર , કાયર, ઉદ્યોગથી બે પાંદડે થયેલી કોમો ભલે એની આંધળી ભક્ત બને*. આપણે એવા પાખંડીઓથી દૂર રહીને સંસ્કૃતિ અને રાષ્ટ્ર સામે કાદવ ઉછાળનારા તત્વોને પાઠ ભણાવવો, એ આપણો ક્ષત્રિયધર્મ, બ્રાહ્મણધર્મ અને ચારણધર્મ છે.
શ્રીરામ -શ્રીકૃષ્ણ-દેવી શક્તિના વંશજ તરીકે, આ સંપ્રદાયના અડ્ડાઓ અને તેના પાખંડી સાધુઓનો સૂર્યનારાયણની સાક્ષી એ સંપૂર્ણ બહિષ્કાર કરો… બહિષ્કાર કરો.*તેની દુકાન હોય કે કોઈપણ વ્યવસાય હોય ત્યાંથી માલ લેવાનું બંધ કરો… ટિલકિયા નો સંપૂર્ણ બહિષ્કાર કરો*
*સંઘર્ષ*
સનાતન સંસ્કૃતિ રક્ષા અભિયાન
********************************
*લંપટ નૌતમ સાધુની હકાલપટ્ટી,janfariyafnews ચેનલ/અખબાર નો 24 કલાક મા પડઘો…. જય જય પરશુરામ*
આની બોડી લેન્ગવેજ તેમજ ફેસ રીડિંગ કહી આપે છે કે આના માં કેટલી લુચ્ચાઈ હશે.. આને કોણે કઈ લાલચે સાધુ સમાજ નો મૂર્ખ મુખ્યો બનાવ્યો?
આની બોડી લેન્ગવેજ તેમજ ફેસ રીડિંગ કહી આપે છે કે આના માં કેટલી લુચ્ચાઈ હશે.. આને કોણે કઈ લાલચે સાધુ સમાજ નો મૂર્ખ મુખ્યો બનાવ્યો?
*સ્વામીનારાયણ સંપ્રદાય ના માત્ર.મૃત્યુદંડ ને.લાયક અજ્ઞાની ટકલા સાધુઓ.. જેણે સનાતન ધર્મ ના દેવી દેવતાઓ નું.માફ કરી ના શકાય તેવું અપમાન.કર્યું..જેનો જવાબ એક સનાતની.સિંહણ આપી રહી છે…સાંભળો*