ગુજરાત રાજપૂત સમાજ સર્વ સંકલન સમિતિ દ્વારા ” યુવરાજસિંહ ” પરિવાર સહિત રક્ષણ અને ન્યાયિક તપાસ માટે ગૃહ મંત્રી સાથે મુલાકાત

ગુજરાત રાજ્ય રાજપૂત સમાજની સંકલન સમિતિની તમામ શાખાઓ અને તેમના પ્રમુખો અને હોદ્દેદારો દ્વારા ડમીકાંડમાં યુવરાજસિંહ જાડેજા ની થયેલ ધરપકડ અને તેમના પરિવાર ઉપર અત્યારે જે કઈ રીતે દમીકાંડ બાબતે પૂછપરછ અને કાર્યવાહી કરવામાં આવે છે તે બાબતે નિષ્પક્ષ તપાસ થાય અને તટસ્થ રીતે ડમીકાંડને બહાર લાવીને ગુજરાતના ભાવી યુવાઓને ન્યાય મળે તે દિશામાં કાર્યવાહી … Continue reading ગુજરાત રાજપૂત સમાજ સર્વ સંકલન સમિતિ દ્વારા ” યુવરાજસિંહ ” પરિવાર સહિત રક્ષણ અને ન્યાયિક તપાસ માટે ગૃહ મંત્રી સાથે મુલાકાત