આપણા ભૂદેવો રાજકીય કે બિન રાજકીય કે સંગઠન ના પદાધિકારીઓ…સર્વે ને પોત પોતાની ક્ષમતા મુજબ એક બ્રહ્મ કર્તવ્ય ના ભાગ રૂપે આજે વિનંતી કરીને આપની સૂઝ બુઝ સાથે મારી સાથે ની ચળવળ માં જોડાશો…મે જે આ નિર્ણય લીધો છે તે મારા માટે ઘાતક પણ બની શકે અને ખૂબ જ કપરો છે..મને ખૂબ પારાવાર આર્થિક અને સામાજિક નુકશાન પણ થઈ શકે તેમ છે છતાં ખૂબ અભ્યાસ કર્યા બાદ નક્કી કર્યું છે કે સ્વામિનારાયણ સંત સાધુ બ્રાહ્મણ હતા અને આપડા જ પરિવાર ના આ વ્યક્તિ ના નામે આજે જ્યારે રાજકીય રોટલો શેકવા લોકો પોતાના સ્વાર્થ ખાતર દેવાધી દેવ મહાદેવ અને ૩૩ કરોડ દેવતાઓ,૬૪ જોગણીઓ,વાર જ્યોતિર્લિંગ,૫૧ અને તેથી અધિક શક્તિ પીઠ ના વહીવટ સાથે રાજકીય.સામાજિક અખાડા રૂપી અપમાન.ખેલ થવા જઈ રહ્યા હોય ત્યાર હવે ચૂપ બેસી રહેવું શક્ય નથી..માર કોઈ નામ ની પ્રસિદ્ધિ જોઈતી નથી નહીતો આટલું મોટું પગલું હું લેવા જઈ શકું નહિ.કેમકે આપણાં જ તમામ સંગઠનો ના નેતાઓ પણ જ્યા પણ ભૂલ કરતા હોય તેઓ પણ મારા દુશ્મન બની ગયા ચ અને બાકી છે તે બની જશે ..આવો જાણીએ કે મારી ચળવળ શું છે….
(૧) દેશ અને દુનિયા ના કોઈપણ સ્વામિનારાયણ ના ફિરકા,સંપ્રદાય,પેઢી,વ્યવસાય કે કોઈપણ વ્યક્તિ સ્વામિનારાયણ સંત,સાધુ ના નામ આગળ ક્યાંય ભગવાન શબ્દ વાપરે અથવા ક્યાંય પ્રવચન માં બોલે કે કોઈપણ સાહિત્ય છપાવે તો તેનો સખત વિરોધ કરી તેને ભસ્મ કરી ભગવાન નામ ને બદનામ થતું અટકાવવું..
(૨) સ્વામીનારાયણ સંત.સાધુ ની બસો વરસ આસપાસ ના ઈતિહાસ પ્રમાણે સાચી ગાદી,પરંપરા,લોકો ની આસ્થા અને રેગ્યુલર ઉજવાતા તહેવારો સાથે કોઈપણ રાજકીય કે સામાજિક હિત ખાતર ચેડાં ના થાય અને થતાં નજર આવે તો તેનો સખત વિરોધ કરી તેને અટકાવવું પછી ભલે ગમે તે ઉચ્ચ કક્ષા નો રાજવી,રાજનેતા કે સામજિક નેતા કે કોઈપણ ઉદ્યોગપતિ કેમ ના હોય..કોઈપણ શરમ.લાજ ઈજ્જત ને ધ્યાનમાં રાખી આવી પ્રવૃત્તિ થતી અટકાવી વિરોધ કરવો તે આપણું સાચું બ્રહ્મ કર્તવ્ય કહેવાય.
(૨) કોઈપણ સ્વામિનારાયણ સંપ્રદાય. ફિરાકાઓ ના ગાદીપતિ તેમના ગુરુ ના વંશજ તરીકે બેઠેલા છે જેને સનાતન ધર્મ ના વંશજ ની કોઈપણ પેઢી કહી શકાય નહિ. તે ગાદીપતિ તેમના બનાવેલ સાધુઓ થકી તેમની સંસ્થાઓ કેમ ચલાવવી તેના સાચા ખોટા તમામ વ્યવસાય કરી રહ્યા છે જેમાં લાલચે ભણેલા ગણેલા લોકો જોડાયા છે જેથી તેમના સંપ્રદાય ના સાધુઓ પ્રવચન માં કાગ છે કે અમારી સાથે ઉચ્ચ અભ્યાસ કરેલ લોકો જોડાયા છે .પણ તેઓ માત્ર આધુનિક ટેકનોલોજી થી સમોરદય ને ધર્મ માં શ્રેષ્ઠ અને સાધન સંપન્ન રીતે પોતાના સંપ્રદાય ની ગાડી નું દેશ વિદેશ માં માં વધારવા આને એક બહુ મોટા વ્યવસાય તરીકે આગળ વધારવા માંગે છે જે પ્રવૃત્તિ ને સાચી રીત અટકાવવી આપણી બ્રહ્મ કર્તવ્ય ના ભાગ રૂપે ફરજ બને છે..
(૩) આપણાં બ્રહ્મ સમાજ ના ઘણા લોકો આવા ફીરાકાઓ ની લાલચ માં આવીને પોતાની બ્રહ્મ કુળ ની કુળદેવી,દેવાધી દેવ મહાદેવ ને છોડીને આધુનિક જીવન શૈલી અપનાવવા આવા સમોરાદય માં ભળેલા છે અને વહીવટ ના ભાગ બન્યા છે તેમના રસોડા ના મુખ્ય વહીવટ કરતા તરીકે જોડાયેલ છે જેમને સાચું માર્ગદર્શન આપી પાછા વાળી બ્રહ્મ કર્તવ્ય નું ભાન કરાવવું આપડી ફરજ છે.
(૪) સ્વામીનારાયણ સંપ્રદાય ના તમામ ફિરકા દેશ વિદેશ ની સરકારો માં પોતાનું ધાર્યું કરાવવા અને સરકારી લાભો લેવા તેમજ તે લીધેલા લાભો ભારત ની તમામ સરકારો ને બતાવી ભારત ના રાજ્ય નેતાઓ ને પણ વોટ બેંક ની હિન્દુ તાકાત બતાવી સરકારી લાભો લઈ રહ્યા છે અને આપણાં રાજકીય નેતાઓ પોતાના બાપ ને ભૂલી ને આવા ગાદીપતિ લોકો ને પોતાના બાપ બનાવી પોતાની માતૃ શક્તિ ને ગાળ દઈ પોતાના સમાજ માં નીચું દેખાઈ રહ્યા છે જેમની શાન ઠેકાણે લાવવી આપણી ફરજ બને છે..કેમકે તેમને વોટ બેંક આધારિત તેમનો પક્ષ ચલાવી સત્તા ટકાવી રાખવી તેમનો પ્રથમ સ્વાર્થ છે..માટે ભારત ભારત ના તમામ રાજ્યોમાં સ્વામિનારાયણ સંપ્રદાયની પેઢીઓએ પોતાના ધર્મના નામે સરકારમાંથી જગ્યાઓ મેળવી છે અલગ અલગ સ્થાનિક લોકોને લઈને તેના ટ્રસ્ટો બનાવ્યા છે ઉચ્ચ અભ્યાસ કરેલા લોકોને વહીવટદાર તરીકે નિમિતને લાલચ આપીને તેમની આધુનિક જીવન શૈલી માં જીવવા મજબૂર કર્યા છે માટે આજે સમગ્ર ભારતના રાજ્યોમાં જુદી જુદી જગ્યાએ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો ના કહેવાય કેમ કે ત્યાં કોઈ પૂજા થતી નથી પણ એકમાત્ર 200 વર્ષના સ્વામિનારાયણ સંપ્રદાયના તેમના ગુરુઓના ફોટા અને મૂર્તિઓ મૂકીને જાતજાતની મનઘડત વાતોથી વાર્તાઓ અને નવા ઇતિહાસો બનાવીને પ્રદર્શન કેન્દ્રો બાગ બગીચા સાથે ઉભા કર્યા છે અને લોકો તેની ટિકિટ લઈને આવા પ્રદર્શનનો જોવા માટે જાય છે અને આ લોકો લાલુડી/ખીચડી ખવડાવી પ્રેમવટી નામની રેસ્ટોરન્ટ પણ તમામ તેમના ધર્મ સ્થાનોના ખોલી લોકો ને આકર્ષી રહ્યા છે આવી ધર્મના નામે ધતિંગ થતી પ્રવૃત્તિઓને કોઈપણ હિસાબે આપણે બ્રહ્મ કર્તવ્યના ભાગરૂપે બચાવવી રહી અને તેનો સખત વિરોધ કરીને આવી પ્રવૃત્તિઓ બંધ કરાવવા પ્રયત્ન કરવો.
(૫) દેવાધિદેવ મહાદેવ ના ભારત અને ભારત બહાર તમામ દેશો માં જ્યા કોઈ જ્યોતિર્લિંગ બાદ અહિતિહસિક સ્થાનો આવેલ છે ત્યાં આવી કોઈ આધુનિક ગાદીપતિ ની વંશજ પ્રવૃત્તિઓ ચાલતી નથી એવા કોઈ આધુનિક સાધન સજ્જ ટ્રસ્ટ બનાવવામાં આવ્યા નથી કે આવા કોઈ સાધુ સંતો ની જમાત બનાવવા ની કોઈ ટ્રેનિંગ અપાતી શાળાઓ બનાવવામાં આવતી નથી જેથી સનાતન ધર્મ ના સાધુઓ ની આપણી પેઢીઓ ઓછી થતી જાય છે અને હરદ્વર માં બપોરે સાંજે જે સાધુઓ નું આખું ટોળું રહ્યા ઉપર નીકળી રસ્તામાં આવતા સનાતન આશ્રમો માં ભોજન લઇ આરતીઓ કરી ધર્મ ના દર્શન જનતાને કરાવી રહ્યા છે તેમાં એક પણ સ્વામિનારાયણ નો સાધુ ટકી શકતો નથી કે નજરે ચઢતો નથી..
(૬) સનાતન ધર્મ ના સ્થાનો માં ગાદીપતિ આજે ઓછા થતા ગયા છે પરિણામે શંકરાચાર્ય પીઠ ના સનાતન સાધુઓ અને વહીવટ દારો આવા સ્વામીનારાયણ સંપ્રદાય ની આધુનિક જીવન શૈલી ની હરીફાઈ કરી શકે તેમ નથી અને ધર્મ ની ચુસ્તતા ખાતર સ્વામીનારાયણ ના ફિરકા જેવી પ્રવૃત્તિઓ કરી શકતા નથી પરિણામે શિવ પંથી સનાતન ધર્મ ની પ્રવૃત્તિઓ ઘટતી ગઈ છે અને. આ સ્વામીનારાયણ સગવડિયા ધર્મ માં શિક્ષક પત્રી na khita અર્થઘટન કરી ઘણી જગ્યાએ સનાતન ધર્મ. ના લોકોને પોતાના સંપ્રદાયમાં બોલાવીને મનઘડત વાતોના પ્રવચનો કરીને તેમની માનસિકતા બદલીને પોતાના ધર્મ ભરાવવા માટે તેમણે તેમના સ્વામિનારાયણ મંદિરની અંદર હવે કેટલાક સમયથી ગણેશજી હનુમાનજી અને શંકર પાર્વતી ની મૂર્તિઓ પણ મૂકીને નાના તેમના સ્થાનો બનાવી દીધા છે જ્યારે કેટલાક સ્વામીનારાયણ સંપ્રદાયમાં કોઈપણ જગ્યાએ ગણેશજી હનુમાનજી બ્રહ્મા વિષ્ણુ મહેશ કે આપણી કોઈપણ દેવી-દેવતાની એક પણ મૂર્તિ કે ફોટો પણ જોવા મળતી નથી આવી બેવડી નીતિથી બનાવટી રૂપે આખો સંપ્રદાય દેશ-વિદેશોમાં આગળ વધી રહ્યો છે અને જે સનાતન ધર્મને પારાવાર નુકસાન કરી શકે તેવો ઘાતક હોવાથી આપણી ભાવિ પેઢી આ લોકોની વાતોમાં આવીને ભેળવાઈ ન જાય તેનું ધ્યાન રાખવા માટે આપણે આવી પ્રવૃત્તિઓને તાત્કાલિક અટકાવવી જોઈએ.
(૭) સ્વામિનારાયણ સંપ્રદાયના ફિરકાઓ ના આવા પ્રદર્શનરૂપે આશ્રાલયોમાં બંને ટાઈમ જમવાનું ફ્રી જાતજાતના નાસ્તાઓ જાત જાતની રહેવા ની વ્યવસ્થાઓ કરીને લોકોને આકર્ષવામાં આવે છે અને લોકો આજે વાર તહેવારે આવી જગ્યાએ જઈને કે જ્યાં મૂર્તિ પૂજા જ નથી માત્ર હળવું ફરવું આનંદ કરવો અને તેના પણ તેઓ પૈસા લે છે અને માત્ર જ રકમ રાખીને મોટા દાનવીરો પાસેથી સેવાના નામે પૈસા ઉઘરાવીને આવા આસરા લાયો ચલાવે છે જે ધર્મના સાચા ઇતિહાસમાં જેનો કોઈ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હોય તેવી પ્રવૃત્તિઓ કરે છે જેને પણ આપણે અટકાવવી જરૂરી છે.
(૮) સ્વામિનારાયણ સંપ્રદાય ની અંદર અન્ય તમામ સમાજના યુવાઓને બોલાવીને તેઓ શું કરે છે તેનો અભ્યાસ કરીને તેમને તેમની પ્રવૃત્તિઓ અટકાઈને પોતાના મંદિરોમાં રેગ્યુલર આવવું સીબીરોમાં ભાગ લેવો તમામ પ્રવચનો સાંભળવા સાધુ-સંતોની બધી જ પ્રકારની સેવાઓ કરવી એમ કરીને આકર્ષીને અનેક યુવાઓ પોતાના ઘર છોડીને આજે આ સંપ્રદાયોમાં ભળી ગયા છે તેમના મા-બાપાની હૈયા વરાળો આજે પણ તમે જાઓ તો સાંભળવા મળે છે કે તેમના છોકરાને આ લોકો આવી રીતે લઈ ગયા છે અને એ છોકરાએ તેની સંપત્તિ પણ આખી આ ધર્મની પાછળ લૂંટાઈને અત્યારે સાધુ-વેશમાં ત્યાં બની ગયેલા ઘણા લોકો જોવા મળે છે આ બધું પણ આપણે બહાર લાવીને જનતાને જાગૃત કરવી તે આપણું સાચું બ્રહ્મ કર્તવ્ય છે.
(૯) આપણા ભણેલા ગણેલા છોકરાઓને દેશ-વિદેશના તેમના સ્વામિનારાયણ સંપ્રદાયોની પેઢીઓ ની અંદર ગોઠવીને વહીવટ કરાવવા માટે આખા વિશ્વના તમામ દેશોમાં સ્વામિનારાયણ સંપ્રદાયને સીધો પ્રવેશ મળે તે માટે તેમણે આઈએસએસઓ નામની એક સૌથી મોટી વિશ્વમાં પોતાની સંસ્થા બનાવી છે જેની અંદર તમામ સ્વામિનારાયણ સંપ્રદાયના ફિરકાઓના ગાદીપતિઓ અને તેના વહીવટદારો કમિટી મેમ્બર છે અને તે વિશ્વ વ્યાપી સંસ્થાના લેટેસ્ટ ઉપર કોઈપણ વ્યક્તિને સ્પોન્સર આપીને બોલાવે તો તેમને સીધો પ્રવેશ મળે છે અને આ રીતે આખા વિશ્વના દેશોની અંદર આ ધર્મને ફેલાવવા માટે નું એક વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે અને જેના ભોગ આપણા ભારતમાં રહેલા સનાતન ધર્મના પરિવારોના ઘણા છોકરાઓ પણ બની ગયા છે અને આજે પણ તેઓ આધુનિક જીવનશૈલીથી વિદેશોની અંદર સેટ થયેલા જોવા મળે છે.
(૧૦) સ્વામિનારાયણ સંપ્રદાય ના હરિભક્તો તરીકે વહીવટદાર તરીકે કે કોઈપણ જવાબદારી નિભાવવા માટે પોતાને કીટ કેટલો ભોગ આપવો પડે છે અને કેટ કેટલું સામાજિક નુકસાન વેઠવું પડે છે અને તેના પણ કરતા વધારે સનાતન ધર્મને છોડીને આવા ટૂંક સમયમાં પ્રસ્થાપિત થયેલા ધર્મના ધતિંગોની પાછળ જોતરાવવા જવું પડે છે આવી સનાતન ધર્મથી વિરુદ્ધ પ્રવૃતિને કોઈપણ હિસાબે ચલાવી લેવાય નહીં અને તેને રોકવી તે આપણું બ્રહ્મ કર્તવ્ય છે.
(૧૧) ઉપર મુજબની હજુ તો કેટલીક બાબતો સ્વામિનારાયણ સંપ્રદાયના ફિરકાની પ્રવૃત્તિઓ બાબતે કરવામાં આવી છે વિદોશો થી નાણાકીય આપણા દેશમાં કેવી રીતે હેરફેર કરવી આપણા દેશમાંથી વિદેશી ચલણમાં નાણું ફેરવીને કેવી રીતે સેટ કરવું અને આધુનિક જીવનશૈલીથી પશ્ચિમની સંસ્કૃતિ ની અંદર કેવી રીતે ભળી ભળીને રહીને આગળ વધવું આવી અનેક પહેરવીઓ જે સનાતન ધર્મથી વિરુદ્ધ છે અને તેમ છતાંય વિશ્વ વાપી સનાતન ધર્મ એક એટલો મોટો ધર્મ છે કે જેની હરીફાઈ કોઈ કરી ના શકે કેમ કે તે ધર્મની સ્થાપના એ દેવાથી દેવ મહાદેવ એ કરેલી છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ તેમણે તેમના કર્તવ્યના ભાગરૂપે આ મનુષ્ય સૃષ્ટિને જીવન જીવવાની એક સાચી દિશા બતાવી છે અને તે બધું જ સનાતન ધર્મનું કર્તવ્ય તે આપણું ભ્રમ કર્તવ્ય હોવાથી આપણે આપણી ફરજ બજાવી અનિવાર્ય છે.
(૧૨) ઉપરની તમામ બાબતો નો વિરોધ કરવામાં કીટ કેટલી રાજકીય સામાજિક અને આર્થિક તકલીફો પડે તેનો સર્વે ભૂદેવોએ અભ્યાસ કરીને પોત પોતાની ક્ષમતા પ્રમાણે સહયોગ આપવો જોઈએ તેવું મારું માનવું છે આ બધી જ બાબતોનો મેં અભ્યાસ કર્યો છે અને હું પોતે છેલ્લા ૨૫ વર્ષથી આવા સ્વામિનારાયણના ફિરકાઓનો કીટ કેટલો ભોગ બનતો આવ્યો છું જેનું મને રાજકીય રીતે સામાજિક રીતે અને આર્થિક રીતે વારંવાર નુકસાન થયું હોવાથી અને આજે પણ થતું હોવા છતાં હું ભ્રમ કર્તવ્યના ભાગરૂપે આ કરવાનું છોડી શકતો નથી માટે આપ સર્વેને પારિવારિક રીતે જોતા આમંત્રણ આપું છું કે આપ સૌ આવો અને મારી સાથે જોડાવો અને આપણે સાચા સનાતન ધર્મને બચાવી દેવાથી દેવ મહાદેવની રક્ષા કરીએ.
(જો સ્વામિનારાયણ ભગવાન.હતા તો પછી.મોગલ.અંગ્રેજ વંશમાં કેમ ભગવાને કાઈંકર્યું નહિ?)
સ્વામી નારયણ ભગવાન નો
જન્મ તારીખ :-
3 એપ્રિલ 1781
મૃત્યુ તારીખ :-
1 જૂન 1830..
ચાલો સ્વીકારી લીધું કે સ્વામી નારાયણ ભગવાન છે…
તો ભગવાને આ ભારતવર્ષ ને અંગ્રેજો અને મુગલો ના અસ્તિત્વ થી મુક્ત કરવા કેમ પ્રયત્ન ના કર્યો?
રાજા રામ મોહનરાયે બાળકી ને દૂધપીતી કરવાના કુરિવાજ માટે ચળવળ કેમ ચલાવી પડી?
ભારત ની આઝાદી માટે મંગળ પાંડે થી લઇ મહાત્મા ગાંધી એ ચળવળ કેમ ઉપાડવી પડી?
જો સ્વામી નારાયણ ભગવાન હતા તો ભારત ને અંગ્રેજો ની ગુલામી માંથી મુક્તિ મેળવવા 1948 સુધી કેમ રાહ જોવી પડી?
જો સ્વામી નારાયણ ભગવાન હતા તો પછી
ભારત માંથી અંગ્રેજો ને હાંકી કાઢવા 3 21 000 લોકો એ જીવ ગુમાવવો પડ્યો?
જો સ્વામી નારાયણ ભગવાન હતા તો ગુજરાત ની બહાર એમના જનમ ભૂમિ કેમ કોઈ એક મંદિર ની સ્થાપના આઝાદી ની ચળવળ પેહલા ના થઈ?
જો સ્વામી નારાયણ ભગવાન હતા તો સતી પ્રથા માટે કેમ કોઈ જાગૃતતા ના લાવી શક્યા?
જો સ્વામી નારાયણ ભગવાન હતા તો એક સાધુ એ ભારત ની આઝાદી માટે કેમ કોઈ સક્રિય ભાગ ના ભજવાયો…
જો સ્વામી નારાયણ ભગવાન હતા તો ભારત વર્ષ માંથી હિન્દુસ્તાન ને મુસ્લિમ અક્રતાં ઓ ની વિરાસત થી કેમ મુક્ત ના કરાવી શક્યા?
જો સ્વામી નારાયણ ભગવાન હતા તો એમના અસ્તિત્વ એ ભારત માં અને દુનિયા માં સનાતન ધર્મ ની અવગણના કેમ વધવા લાગી?
જો સ્વામી નારાયણ ભગવાન હતા તો એમના અનુયાયી ઓ એ તેમના બનાવેલા માર્ગ ના 3 ભાગ / પંથ ની રચના કેમ કરવી પડી?
જો સ્વામી નારાયણ ભગવાન હતા તો તેમના સંતો ને ત્યાગ , ક્ષમા અને વૈરાગ્ય નું સાચું જ્ઞાન કેમ ના પહોંચાડી શક્યા?
#Kadhibhakt #KamoRocks #KamoTheNewThiefMinister
પ્રદીપ રાવલ.. સમસ્ત સનાતન ધર્મરક્ષક બ્રહ્મ મીડિયા સેવક.
ગાંધીનગર.(મોબાઈલ : 9824653073)
Email : prdpraval42@gmail.com
નોધ : સનાતન ધર્મને બચાવવા નીકળેલા 20 300 વર્ષના વંશજરૂપી સંપ્રદાયોની ખોટી અને ભ્રામક પ્રવૃત્તિઓને ખુલ્લી પાડી જનજાગૃતિ અભિયાન ચલાવવા અને સનાતન ધર્મની સાચી શક્તિપીઠો અને બચાવવા તેમજ સમગ્ર દેશ વિદેશના કર્મકાંડી જન સમુદાય કથાકારો સાધુ-સંતોને સાચી પ્રવૃત્તિને ઉજાગર કરવા આ સંગઠન દેશ વ્યાપી બનાવવામાં આવ્યું છે જેમાં આપનો સહયોગ અને આપના કોઈપણ સલાહ સૂચન હોય તે અમોને જાણ કરવા માટે વિનંતી.
***********************************
વરિષ્ઠ વકીલ સુપ્રીમ કોર્ટ
શ્રી હરીશ સાલ્વે ચેતવણી આપે છે.
ધ્યાનથી વાંચો. ખૂબ જ મહત્વપૂર્ણ સંદેશ. Pl છોડશો નહીં.
*ચેતવણી:*
નવેમ્બરમાં રાજ્યસભામાં ભાજપને બહુમતી મળશે અને 25 ડિસેમ્બરથી 31 માર્ચની વચ્ચે 25 નવા બિલ પસાર કરવામાં આવશે જેમાં સૌથી મહત્વપૂર્ણ બિલ વસ્તી નિયંત્રણ બિલ હશે. ધ્યાનમાં રાખો કે આ આપણા જીવનનો સૌથી મુશ્કેલ સમય હશે.
હું દરેકને હવેથી તૈયારી કરવા વિનંતી કરું છું. તમારી આસપાસના લોકોથી સાવચેત રહો. તેમને સમજાવો કે તે સમયે આપણે ખૂબ જ સમજદારીથી અને કાળજીપૂર્વક કામ કરવું જોઈએ.
સૌથી મહત્વની વાત એ છે કે તે સમયે આપણે આપણા પરિવાર અને સમાજના લોકોની સુરક્ષા કરવાની છે. જો આ અંગે અગાઉથી તૈયારી નહીં કરવામાં આવે તો મોટી દુર્ઘટના થઈ શકે છે.
જ્યારે આ તમામ બિલો પસાર થઈ જશે તો આખા દેશમાં એક સાથે મોટું ગૃહયુદ્ધ ફાટી શકે છે.
તમે તૈયાર હો કે ન હો, વિરોધીઓની તૈયારી જબરદસ્ત છે. તેમની તૈયારીના નમૂના દિલ્હી અને બેંગ્લોરમાં જોવા મળ્યા છે.
તે જ સમયે, ચીન અને પાકિસ્તાન સાથે યુદ્ધની પ્રબળ સંભાવના છે. સેના બોર્ડર પર વ્યસ્ત રહેશે એટલે કે તે દેશની અંદર કંઈ કરી શકવાની સ્થિતિમાં નહીં હોય.
તો આપણી એકતા અને સમજણમાં ફાયદો છે.
* શુ કરવુ? ,
સમુદાયમાં ક્યાંક તમારા 8-10 પડોશીઓ સાથે બેસવા માટે એક દિવસ અને સમય સેટ કરો. પછી આગામી બે દિવસમાં બીજા 8-10 લોકોને ભેગા કરો અને તેમને કહો કે અમે દર અઠવાડિયે અહીં બેસીશું. આ પ્રક્રિયાને બે કે ત્રણ વખત પુનરાવર્તિત કરવાથી, તમારી આખી શેરી સાપ્તાહિક મીટિંગમાં આવરી લેવામાં આવશે.
જો તેઓ મંદિરમાં ભેગા થતા હોય તો પૂજા કર્યા પછી તેમની સાથે ધર્મ, જાતિ નાબૂદી, સ્વચ્છતા, સહકાર, આરોગ્ય, સમાજ, શહેર અને દેશ વિશે વાત કરો કે આ સુરક્ષા વર્તુળમાં આ વખતે કોઈ જેહાદ નહીં કરી શકે. અંદર આવશો નહીં
પ્રસારણ કરો, પ્રચાર કરો, સખત મહેનત કરો જેથી દરેક શેરીમાં સારી સુરક્ષા વ્યવસ્થા હોય અને દરેક શેરીમાં દરેક મંદિર આ નારા સાથે દેશભરમાં ગુંજી ઉઠે. વાત દરેક શેરીમાં હિન્દુ એકતા.
*ગણિત સમજો*
આઝાદીના 73 વર્ષમાં ભારતમાં મુસ્લિમોની વસ્તી 30 મિલિયનથી વધીને 300 મિલિયન થઈ ગઈ છે, તો આપણા પુત્રની ઉંમર એટલે કે આગામી 70 વર્ષમાં (2090) કેટલી હશે? દસ વાર વિચારો તો 300 કરોડ વધુ….*
1-આપણી મિલકતનું શું થશે?
2-આપણા વ્યવસાયનું શું થશે?
3-અમારા કામ વિશે શું?
4-આપણા મંદિરોનું શું થશે?
5-અમારી દીકરી શાળાએ જતી હોય તેનું શું થશે?
6-આપણા બંધારણનું શું થશે?
7-આપણા આરક્ષણનું શું થશે?
8-આપણા નેતૃત્વનું શું થશે?
9-આપણી જાતિના લોકોનું શું થશે?
*તો શું આપણી સ્વાર્થી બુદ્ધિ કોઈ ઉકેલ લાવી શકે?* નહીં તો કાશ્મીરી હિન્દુઓનું જે થયું તે થશે.
*તેને હજુ ભારતમાં આશરો લેવો પડ્યો* તમારી પાસે શું હશે. તેથી આવનારી પેઢીઓની સુરક્ષા માટે CAA, NRC, NPR અને વસ્તી નિયંત્રણ બિલ ફરજિયાત છે. * https://www.facebook.com/vinod.shukla.184881