દિલ્હી અને પંજાબમાં મફત વીજળી તો ગુજરાતમાં.કેમ નહિ.? ભાજપ જવાબ આપે…અરવિંદ કેજરીવાલ

*આમ આદમી પાર્ટી* તારીખ: 03/07/2022 *આમ આદમી પાર્ટીના 6988 થી વધારે કાર્યકર્તાઓએ અરવિંદ કેજરીવાલની હાજરીમાં દેશસેવા માટે શપથ લીધી* *દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અમદાવાદમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓને સંબોધન કર્યું* *આમ આદમી પાર્ટીની સરકાર જો દિલ્હી અને પંજાબમાં મફત વીજળી આપી શકે છે તો ગુજરાતમાં કેમ નહિ?: અરવિંદ કેજરીવાલ* *આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ મહાત્મા ગાંધી … Continue reading દિલ્હી અને પંજાબમાં મફત વીજળી તો ગુજરાતમાં.કેમ નહિ.? ભાજપ જવાબ આપે…અરવિંદ કેજરીવાલ