વિજય રૂપાણી મુખ્યમંત્રી તરીકે ભગવાન શ્રી કૃષ્ણ નું અપમાન કર્યું છે .
ધર્મ દ્રોહી મોરારી દાસ હરીયાણી સાધુ ઉપર લંપટ લીલા ના સમાચાર પ્રસિદ્ધ થાય,આક્ષેપો થાય.ઓડિયો ક્લિપ ફરતી થાય અને ભગવાન શ્રી કૃષ્ણ તેમજ વિશ્વ વિખ્યાત દ્વારિકા નગરી બાબતે મોરારી જેવો બાવો વ્યાસપીઠ ઉપર થી એલફેલ બોલી અઢારે વરણ ની ધર્મ પ્રેમી જનતા ની આસ્થા ને ઠેસ પહોંચાડી અપમાન કરે અને દ્વારકાધીશ ના મંદિર નો વહીવટ ગુજરાત સરકાર કરતી હોય ત્યારે ભગવાન ના અપમાન બદલ એક પણ ટિપ્પણી કે ટ્વીટ મોરારી એ ના બોલવું જોઈયે તેમ વિજય રૂપાણીએ નથી કર્યું ..મોરારી દેશ વિદેશ માં વ્યભિચાર અને સ્ત્રી હત્યા ના આરોપ સર વગોવાયેલા સમાચારો અને ઓડિયો ક્લિપ ફરતી થયેલ છે જેનો કોઈ ખુલાસો મુખ્યમંત્રી ના માંગી શકે? શું આં પણ નલિયા સેક્સ રીસોર્ટ ને જેમ ઢાંકી દેવાનું? ભાજપ વોટ બેંક ખાતર આં મોરારી ને રાજકીય સ્વાર્થ રાષ્ટ્રીય સંત નું દલાતર વાડી ની જેમ બિરુદ આપેલું છે.કોઈપણ કથાકાર મોરારી ને બચાવવા મેદાને આવેલા નથી.દેશ વિદેશ ના અઢારે વરણ ના લોકો આં મોરારી ને વ્યાસ પીઠ ઉપર હવે બેસવા નહિ દે…મોરારી ને ભલે આખું ભાજપ વોટબેંકની ભીખ ખાતર તેમના આકાઓ ના કહેવાથી મેદાને પડ્યું હોય પણ મોરારી એ જાહેર મા તમામ સમાજ ની માફી માગવી પડશે..કર્મકાંડી બ્રાહ્મણ વિશે પણ આં મોરારી એલફેલ બોલી ને બાદમાં માફી માંગી ચુક્યો છે..અનેક સંતો.મહંતો.સાધુઓ પણ આજે આં મોરારી ની હરકતો થી નારાજ છે..વ્યાસપીઠ ઉપર બેસી અલ્લા ઓ અકબર અને યા હુસેન.યા હુસેન ના નારા ની ધું બોલાવી હિન્દુ ધર્મ નું અપમાન કર્યું છે..સાચા હિન્દુ સંગઠન આં બાવા ને જીવતા સમાધિ લેવડાવી જોઈએ અથવા મૃત્યુ દંડ આપવો જોઈયે કે જેને સનાતન ધર્મ અપમાન કર્યું છે..રાજકારણ મા અઢારે વરણ ના વોટ બેંક ની જરૂર પડે માટે આં મોરારી જાહેર મા કહ્યું કે સમય ની માંગ છે..ભાજપ ના દિગ્ગજ નેતાઓ અશોક સિંઘલ,મુરલી મનોહર જોશી,બલા સાહેબ ઠાકરે,અડવાણી અને બાકી હતું તો આં લંપટ લીલા ના આક્ષેપો વાળા મોરારી પણ પોતાની દીકરી મુસ્લિમ છોકરા ને આપી ને મુસ્લિમ વેવાઈ બનાવી ચૂક્યા છે. ત્યારથી આં ભાજપ ને નકલી હિન્દુ શાસકો તરીકે ઓળખાય છે અને અનેક સાધુ સંતો.હિન્દુ મહા સભા અધ્યક્ષ અને રાજકીય હત્યાઓ નો દોર આં નક્કી શાશક યુગ માં શરૂ થયો..કુદરત પણ આં શાસકો ની ફેવર માં નથી છતાં આં શાસકો બાપ ગોતર માં ના જોયું હોય તેવી સત્તા મળી જતા સત્તા ના મદ માં છકી ગયા છે ..હવે તો દેશ અને દુનિયા જાણી ગઈ કે છેલ્લા ૨૪ વર્ષ મા ભાજપ અને તેના મધ્યમ વર્ગીય અંધ ભક્તો આટલા ધનાઢય કેવી રીતે બન્યા…
આમ દેશ વિદેશ ના લાખો કૃષ્ણ પ્રેમી જનતાનું. ભાજપ સરકારે અપમાન ના બદલામાં એક પણ શબ્દ નહિ બોલી ને અઢારે વરણ નું અપમાન કર્યું છે.પબુભા માણેક ને દ્વારિકા માં ભગવાન નું અપમાન સહન નહિ થતાં આવા મોરારી જેવા બાવા ને સીધો કરવા જે હિંમત દાખવી તે બદલ ભારતીય તેમજ વિદેશ સ્થિત બ્રહ્મ સંગઠનો અને બ્રાહ્મણ ૮૪ જ્ઞાતિના અમારા ભૂદેવો વતી ખૂબ ખૂબ આશીર્વાદ. ભાજપ વોટ બેંક ખાતર ભગવાન શ્રી કૃષ્ણ નું અપમાન કર્યું તે રૂપાણી ના આં ટ્વીટ ઉપર થી સાબિત થાય છે. આં મોરારી ને બચાવવા હવે આખું ભાજપ મેદાન પડ્યું છે કે કોઈ સાધુ સમાજ કે અસલ પુણ્યાત્મા ગિરનારી સાધુઓ એ પણ આં મોરારી ની ટીકા કરી તેને ચેલેન્જ આપી છે કે જૂનાગઢ જિલ્લામાં તારી તાકાત હોય તો કથા કરી જો….જેનો વિડિઓ પણ વાયરલ થયેલ છે..પૃથ્વી ઉપર ના સર્વ સમાજ ના માર્ગદર્શક બ્રહ્મ સમાજ ના કોઈ પણ બ્રાહ્મણ જો આં બ્રાહ્મણ .કર્મકાંડ વિરોધી મોરારી ની તરફેણ કરે તો તે બ્રાહ્મણ કદાપિ હોઇ ના શકે..રાજકીય અને સામાજિક સ્વાર્થ કાજે મોરારી ની તરફ કરતાં તમામ લોકો ધર્મ બાબતે ધર્મ દ્રોહી કહેવાય જેને દેવાધિદેવ મહાદેવ ક્યારેય માફ નહિ કરે…. ભાજપ પક્ષ હિન્દુ ના નામે હવે કર્મઠ ધર્મ પ્રેમી હિન્દુ નેતાઓ નો દિવસે દિવસે દુશ્મન બનતો જાય છે અને ભાવિ પેઢી ના લોકો માં રાજકીય કુસંસ્કાર છાવરવા નું કામ શાશક સરકાર માં બેઠેલા લોકો સત્તાના ખભે કાયદો હાથ માં લઇ ને કરી રહ્યા છે…..શાશક સરકાર માં હજુ જો કોઈ લાજ.ઈજ્જત.શરમ જેવું કાઈ હોય તો મોરારી ના ભગવાન શ્રી કૃષ્ણ અપમાન ના કથિત વિડિઓ સાક્ષી હોવા છતાં શાશક સરકાર માં બેઠેલા વોટ બેન્ક ના લાલચી લોકો એ સરકાર વતી કેસ દાખલ કરી મોરારી ની ધરપકડ કરી કાયદેસર ની કાર્યવાહી કરી વિશ્વ ની કૃષ્ણ પ્રેમી જનતાને ન્યાય કરવો જોઈએ…..દિવસે દિવસે ભાજપ ના કર્મઠ લોકો ને પડતા મૂકી વિવાદિત લોકો ને ભાજપ માં પક્ષ પલટા કરીને ભેળવી ને મૂળ ભાજપ ખતમ થતું જાય છે. ભગવાન રામ બાદ હવે ભગવાન કૃષ્ણ ના નામે રાજનીતિ કરવા નીકળેલા આં બેરંગી નકલી હિન્દુ શાસકો ની પાર્ટી ને હવે દેવાધિદેવ મહાદેવ ક્યારેય માફ નહિ કરે. રૂપાણી નું એક બીજું મોટું જુઠ્ઠાણું જે અમાનવીય ઘટના કહી શકાય……રૂપાણી સરકાર કુદરત સામે પાડી ને પ્રજામાં સ્લોગન આપ્યું કે ” હારશે કોરોના,જીતશે ગુજરાત,હું પણ ગુજરાતી,હવે દરેક ગુજરાતી કહેશે કે હું પણ કોરોના વોરિયર”….કોરોના થી બચવાની વાત નહિ પણ હરાવવા નીકળેલા રૂપાણી રાજ માં સંપૂર્ણ કોરોના બાબતે નિષ્ફળ નીવડેલી સરકાર માત્ર પ્રજા ના ગળે ટૂંપો દીધો છે..ગરીબ કાર્ડ ધારક ને માત્ર અનાજ સગવડ સિવાય મધ્યમ વર્ગ ને આત્મ હત્યા કરતાં મજબૂર કરતી રૂપાણી સરકાર ને હવે સૌ જનતા ઓળખી ગઈ છે..લોન ના નામે છેતરામણી જાહેરાતો,,,વીજળી,બીલો અને બેન્કો ની લોનો ના હપ્તા માં પણ વ્યાજ ઉઘરાવતી બેન્કો ઉપર કોઈ સરકારે દબાણ લાવી રાહત આપી નથી .ત્રણ મહિના ના લોક ડાઉન ના બીલો ભર્યા બાદ ૧૦૦ યુનિટ ઘર વપરાશ ની જાહેરાત થી મધ્યમ વર્ગ ને દેવાદાર જેવી સ્થિતિ મા મૂકતા રૂપાણી નો ચેરો હવે ખુલ્લી ગયો છે….અને છેલ્લે એકજ વાત કે પ્રજા ને કોરોના મહામારી માં રામ ભરોશે કોઈ પણ દવા દારૂ વિના તેમના હવાલે છોડી દઈને “પડે તેવી દેવાશે” અખતરા વાળી રૂપાણી સરકાર છેલ્લું જુઠ ચલાવી રહી છે કે ” આત્મ નિર્ભર” યોજના. હકીકત મા આખું ભાજપ અને તેની સત્તા થકી તમામ કાર્યકર.નેતાઓ ના સગાવહાલા નસર્કર સાથે ના ટાઇ અપ વ્યવસાય થકી આખું ભાજપ સરકાર નિર્ભર છે…અધિકારીઓ ના ખભે આખું ભાજપ સરકારી પગારો.ગ્રાન્ટ ઉપર ચાલે છે અને પ્રજા આત્મ નિર્ભર છે…..વિદ્યાર્થીઓ ચાર મહિનાથી સ્કુલ જતા નથી અને આં સરકાર સ્કૂલો ને ફી ઉઘરાવવાની છુટ્ટી આપી દીધી.વાલીઓ વિદ્યાર્થી નું ભણતર ની વર્ષ ના બગડે તે માટે દેવા કરી ફી ભરી રહ્યા છે. ૭૦% થી વધારે રાજકીય નેતાઓ,અધિકારીઓ ના ટ્રસ્ટ ના પરિવાર થકી ચાલતી સ્કૂલો માં વાલીઓ સાથે સાયકોલોજી કલ બ્લેક મેલીંગ કરીને ફી ઉઘરાવવામાં આવી રહી છે. સરકારી શિક્ષકો ઘેર બેઠા પગાર લઈ રહ્યા છે.પ્રાઇવેટ સ્કૂલો માં અડધા પગાર ની અપેક્ષાએ શિક્ષકો નોકરી બચાવી સ્કુલ ના આદેશ પ્રમાણે ઘેર થી કે ઓન લાઇન ભણાવી રહ્યા છે. અંતે ….પ્રજા કોરોના માં ત્રસ્ત અને ભાજપ કોંગ્રેસ અને તેના અંધ ભક્તો આજે રાજ્યસભા ચૂંટણી માં વ્યસ્ત…..વિનાશ કાલે વિપરીત બુધ્ધિ….બ્રહ્મ ફરજ અને મીડિયા કરમી તરીકે ના ભાગ રૂપે એક હિં આગ જન ફરિયાદ….ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક.ગાંધીનગર (9824653073)