- (મોરારી ની જુવો મહેફિલ નોના વિડિઓ)
https://www.facebook.com/100024369665905/posts/688757258613257/?sfnsn=wiwspwa&extid=7kJ9yHBCoobGaoH1&d=w&vh=i
આનાથી વધારે પુરાવા કોઈ હોઈ ના શકે..જો સરકારે કે આં બનાવટી મોરારી બાપુ ના દેશ વિદેશ ના તમામ અનુયાયીઓ એ આં ધર્મ નો કૌભાંડી મોરારી ને આશારામ ની જોડે કારાવાસ માં નાખવો હોય તો આં એકજ પુરાવો કાફી છે..યાત્રાધામ વિકાસ બોર્ડ ના ચેરમેન.ઉપાધ્યક્ષ કે પટાવાળા ના નામે પણ ફરિયાદ નોધાવી.તેની ધરપકડ કરી જાહેરમાં અને ટીવી માધ્યમો માં ભગવાન શ્રી કૃષ્ણ અને કૃષ્ણ પ્રેમી હરિભક્તો ની માફી મંગાવી આં વિડિઓ પ્રમાણે રશ્મિ નામની છોકરી ના મર્ડર કેસમાં જેલમાં મોકલી પ્રજા રૂપી ફરજ બજાવવી જોઈએ…કેટલાયે દિવસ થી આં મોરારી નું ચારે બાજુ કેટલુંય કાળા કરતૂતો વાળી ઓડિયો.વિડિઓ ક્લિપ ફરે છે પણ કહેવાતી હિન્દુ બેરંગી સરકાર ના પેટ મા પાણી હાલતું નથી..કેટલા સાધુઓ ભાજપ ના રાજમાં હત્યા માં મારી ગયા,હિન્દુ મહાસભા અધ્યક્ષ,તેમજ રાજીવ દીક્ષિત,સ્વાધ્યાય પંકજ ત્રિવેદી,ગૃહ મંત્રી હરેન પંડ્યા જેવા હિન્દુ યોદ્ધાઓ આં ભાજપ સરકાર માં ગુમાવ્યા છે..કેમકે આવા મોરારી જેવા લંપટો ને સાચવવામાં આં ભાજપ સરકાર આખા હિન્દુ સમાજ ને અન્યાય કરી રહી છે .માટેજ દિન દહાડે છેલ્લા કેટલાય વર્ષોથી એક પછી એક અમાનવીય ઘટનાઓ નો સામનો સરકાર અને તેના ટેકેદારો કરતા આવ્યા છે..કોણ જાણે કેવી પનોતી બેઠી છે કે કોઈપણ બાજુથી પ્રજાને ન્યાય નથી મળતો અને અન્યાય j sahan કરવો પડે છે.. બીજી અને ત્રીજી રાજકીય પેઢીઓ પણ આવા લોકો દ્વારા તૈયાર થઈ રહી છે અને અમાનવીય ઘરેડ માં રાજકીય સામાજિક પરિસ્થિતિ મા લોકો જીવી રહ્યા છે…આટઆટલા પુરાવા આં લંપટ સાધુના હોવા છતાં રાજકીય કે સામાજિક કે ઉધોગપતિ કોઈ જ લોકો આં મોરારી બાબતે ખુલી ને મારી જેમ બહાર આવી ધર્મ ની રક્ષા કાજે બોલી નથી શકતા જાણે કે આં મોરારી ના સૌ ભાગીદારો વર્ષોથી રહ્યા હોય….વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. એક હિ આગ જન ફરિયાદ…પ્રદીપ રાવલ(9824653073) ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક
સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ મીડિયા સેવક પ્રદીપ રાવલ.
https://m.facebook.com/story.php?story_fbid=578114943109267&id=100027322995343
રાજકારણી નેતાઓ વોટબેંકની સર્વ સમાજ ની ભીખ ખાતર આવા મોરારીદાસ હરીયાણી જેવાને રાષ્ટ્રીય સંત નું બિરુદ આપે અને ધર્મનું સાથે રહીને અપમાન પણ કરાવે. મોરારીદાસ હરીયાણી જેનો ઇતિહાસ રાજકીય સફળ નેતા ઓ જે આજે દેખાય છે તે લોકો જેવો જ છે .આં મોરારી ની અનેક લંપટ લીલાઓ બાબતે ની ઓડિયો પણ વાયરલ થઇ છે..આફ્રિકા ના યુગાન્ડા માં રશ્મિ નામની છોકરી સાથે લંપટ લીલા કર્યા બાદ તેની બીજા દિવસે લાશ મળી હતી..તે યુગાન્ડામાં ઘર પણ રમણીકભાઇ કાનાણી અને જયશ્રીબેન કાનાણી નું હતું..આવી એક વાત નો વિડિયો હાલમાં વાયરલ થયો છે અને તે બહેન પોતે કહી રહ્યા છે કે આં બાવા ને હું 1995 થી ઓળખું છું. . જ્યારે આવા બની બેઠેલા ધર્મ ગુરુઓ કથાકારો બહુ મોટા વિવિધ વિવાદમાં આવી જાય અને કાયદાકીય તેમની ઉપર ખટલો ચલાવવામાં આવે ક્યારે કુંભકર્ણની ઉંઘમાંથી આ રાજકીય નેતાઓ પોતાની ખુરશી હાલકડોલક થાય ત્યારે ધરપકડ કરીને તેમને જેલમાં નાખે છે, આસારામ ને મોદીજી અડવાણી અનેક રાષ્ટ્રીય નેતાઓ,સનદી અધિકારીઓ ગુરુ માનીને પગમાં પડતા હતા. શું આં નેતાઓ આસારામની અને એના છોકરા ની લંપટ લીલાઓ નહોતા જાણતા? આ મોરારી દાસ હરીયાણી ની પણ જો યોગ્ય તપાસ કાનૂની રહે થાય તો લંપટ લીલા બહાર આવી શકે તેમ છે..પહેલા પણ મીડિયામાં વ્યભિચાર બાબતે સમાચારો પણ પ્રસિદ્ધ થયેલા હતા.
મોરારીદાસ હરીયાણી ભગવાન શ્રી કૃષ્ણ માટે ખૂબ જ એલફેલ શબ્દો ઉચ્ચાર્યા છે. ભગવાન શ્રીકૃષ્ણના ભાઈ પરિવાર માટે પણ ખૂબ જ ખરાબ શબ્દો માં વર્ણન કર્યું છે. ભગવાન શ્રીકૃષ્ણને આ બાવાએ એક માણસ તરીકે ચીતરવા નો પ્રયત્ન કર્યો છે અને આવી વ્યક્તિને કદાપિ માફી આપી ન શકાય તેવો વીડીયો આ બાવાએ વ્યાસપીઠ ઉપર બેસીને ઉતરાવ્યો છે અને દેશવિદેશમાં ફરતો કર્યો છે. ભારતના બંધારણમાં અને કાયદા અને કાનૂનો દ્વારા જે કોઈ શાસક આવે તેણે ધર્મ સંસ્કૃતિ ને કોઇપણ જાતનો અન્યાય ન થાય અને કોઈપણ ધર્મના અનુયાયીઓની આસ્થાને ઠેસ ન પહોંચે તે માટે અનેક કાયદાઓ બનાવ્યા છે. જે કાયદા અનુસાર વ્યાભિચાર ના કેસમાં આસારામ અને તેના પુત્ર નારાયણ સ્વામી,રામ.રહીમ.જયશ્રી દીદી જેવા વ્યક્તિઓનો જેલવાસ થયો છે. આ મોરારીદાસ હરીયાણી નો વિડીયો વાયરલ થયા પછી સમગ્ર ભારતમાં અને વિદેશોમાં વસતા કૃષ્ણપ્રેમી હરિભક્તો દ્વારા ખૂબ જ નિંદા આ મોરારી ની કરવામાં આવી રહી છે. આ મુરારી વિરુદ્ધ કેસ પણ કરવામાં આવ્યો છે તેમજ દ્વારકા અને બેટ દ્વારકા ભાલકા તીર્થ ડાકોરના રણછોડ રાયજી તેમજ અને કૃષ્ણ મંદિરના હરિભક્તો ખૂબ જ નારાજ થયા છે અને ભાવિ પેઢીને કૃષ્ણ બાબતે ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન મોરારીદાસ હરીયાણી એ કર્યો છે. મોરારીદાસ હરીયાણી દ્વારા તેમના અનુયાયીઓ, તેમના ટેકેદારો, નિવૃત્ત સ્વાર્થી ઉચ્ચ અધિકારીઓ, કલાકારો દ્વારા તેમને બચાવવા માટે માફી નો 1 વિડીયો મગરના આંસુ સાથે મૂકવામાં આવ્યો છે. કહેવાતી હિન્દુ શાસક સરકાર બધું જ જાણતી હોવા છતાં જાણીજોઈને અજાણી બનીને કોઈ પણ કાર્યવાહી એકમાત્ર સર્વ સમાજના વોટબેન્કની ભીખ ખાતર કાર્યવાહી કરી નથી. અનેક રાજકીય પક્ષોના પોપટ જેવા ભણાવેલા પ્રવક્તા ઓ પણ આ બાબતે કશું જ કહેવા તૈયાર નથી. હું પ્રદીપ રાવલ વ્યવસાય દૈનિક તેમજ સાપ્તાહિક અખબાર નો માલિક આ સમગ્ર ઘટનાને એક બ્રહ્મ સમાજ એટલે કે સર્વ સમાજનો માર્ગદર્શક તરીકે વખોડી કાઢું છું અને સમસ્ત ભારત તેમજ વિદેશોમાં વસેલા કોઈપણ બ્રાહ્મણ પરશુરામ સંગઠનો હોય તે બધા જ અમારા પરિવાર વતી હું આ મોરારીદાસ હરીયાણી બાવા સમાજના વ્યક્તિ ઉપર ઠોસ કાર્યવાહી કરીને ધર્મના ઉચ્ચ અપમાન બદલ સજા આપવામાં આવે તેવી વિનંતી કરું છું. જો આ બાબતે કોઈપણ રાજકીય નેતાઓ કે રાજકીય પક્ષો ગંદી કોઈપણ ચાલ ચાલી ને આ બાવાને બચાવવાનો પ્રયત્ન કરશે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે અને સર્વ સમાજના સામાજિક નેતા ઓ સાંખી નહિ લે.. આ સાથે હું સમગ્ર ગુજરાતના નામી અનામી નાના-મોટા સર્વે કલાકારો અને સંતો મહંતો નમ્ર વિનંતી કરું છું કે આં ભગવાન શ્રીકૃષ્ણના અપમાન કરેલ વ્યક્તિને યોગ્ય સજા આપીને ધર્મનો ન્યાય અપાવવા માટે આગળ આવે અને મોરારીદાસ હરીયાણી ને બચાવવાનો પ્રયત્ન ન કરે. આ પહેલા પણ મોરારીદાસ હરીયાણી બ્રહ્મ સમાજ તેના કથાકારો કર્મકાંડી બ્રાહ્મણો કર્મકાંડ ને લગતી વિધિઓ બાબતે ખૂબ જ ખરાબ રીતે વ્યાસપીઠ ઉપરથી વર્ણન કર્યું હતું અને અંતે તેમને માફી માગી હતી અને બ્રહ્મ સમાજે તેમને માફ કર્યા હતા. આજે પણ ભગવાન શ્રી કૃષ્ણ ના અનેક અનુયાયીઓ પુરાણો શાસ્ત્રોક્ત પદ્ધતિથી પૂજા વિધિ કરી રહ્યા છે. વિદેશોમાં હરે કૃષ્ણ હરે રામ ના અનેક સમાજોના લોકો પણ ભગવાન શ્રીકૃષ્ણની નિયમિત પૂજા-અર્ચના કરે છે. આ મોરારીદાસ હરીયાણી ને, તેના ટેકેદારોને, સરકારમાં બેઠેલા જવાબદાર અધિકારીઓ તેમજ રાજકીય નેતાઓને જો જરા પણ શરમ લાજ ઈજ્જત જેવું કંઈ હોય તો કોઈ પણ રાહ જોયા વિના આ મોરારીદાસ હરીયાણી ની ધરપકડ કરીને ધર્મ અને ભગવાન શ્રી કૃષ્ણ ના હરિભક્તો ને ન્યાય આપવો જોઈએ… મારા બ્રહ્મ સમાજના સર્વ પક્ષીય રાજકીય પરિવારના લોકોને મારી હાથ જોડીને વિનંતી છે કે તમારે તમારા પક્ષના વોટબેન્કની ભીખના એજન્ટો બનીને આ બાવાને કોઈ પણ રીતે બચાવવાનો પ્રયત્ન કરશો નહીં અને જો પ્રયત્ન કરવો હોય તો એફીડેટ કરાવી લેજો કે તમે આજથી બ્રાહ્મણ નથી.કેમકે ભૂતકાળ મા પક્ષ પ્રેમી આપણા બ્રહ્મ સમાજના લોકો એ કર્મકાંડી બ્રાહ્મણો ની પૂજા વિધિ ને નુકશાન થયું ત્યારે પણ ગંદી રાજનીતિ રમી ને પોતાના પક્ષ સાથે સ્વાર્થે રહ્યા હતા અને સમાજ ને નુકશાન કર્યું હતું.સમાજના વિરલા ની રાજકીય હત્યા થઈ તો પણ સમાજ મા લોકો પક્ષ માં હોવા છતાં મૂંગા બની ને ન્યાય આપવામાં અસફળ રહ્યા છે .માટે જાણી જોઈને સમાજના લોકો તમારું અપમાન ના કરે તે માટે ક્યાંતો મૌન રહેજો નહિ તો ખુલ્લા સમાજ રક્ષા કાજે મેદાને આવજો…ભગવાન શ્રી કૃષ્ણ ના અપમાન. નો બદલો લેવાની સૌ પ્રથમ જવાબદારી બ્રહ્મ સમાજ ની છે અને રહેશે. સરકાર ની પણ કોઈ પણ ઉચ્ચ પાંખ કે પક્ષ નો કોઈપણ વ્યક્તિ જો આં બાવા ની તરફદારી કરશે તો સર્વ સમાજ નો દુશ્મન બનશે અને તેને ભોગવવું પડશે..ટૂંક સમય માં નિં રાજકીય સામાજિક આગેવાનો આં બાબતે નિર્ણય લઈ ને યોગ્ય કાર્યવાહી કરનાર છે…
પ્રદીપ રાવલ. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ.(ગુજરાત)
મીડિયા વિભાગ.
તંત્રી/સંપાદક : જન ફરિયાદ સાપ્તાહિક.(૧૯૯૬)
ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક (૨૦૧૪)
www.janfariyadnews.com
(નોધ : સરકાર ના કોઈપણ નિવૃત્ત કે ચાલુ અધિકારી આં બાવા ના અનુયાયી હોય તો મહેબાની કરીને આ બાબતે દૂર રહે નહીતો તેમના ઇતિહાસ પણ જગ જાહેર છે જ)
મોબાઈલ : 9824653073
https://www.facebook.com/100023234148354/posts/697917970992668/?sfnsn=wiwspwa&extid=HSnKpmfCObwbExOC&d=w&vh=i
https://www.facebook.com/100037460094181/posts/260455918546409/
આપની વાત બિલકુલ સાચી છે.હિન્દૂ ધર્મના ધર્મગુરુ હોવાનો દાવો કરનાર આ પાખંડી માત્ર એક કલાકાર છે.ફિલ્મી કલાકાર જેવો! રૂ.માટે ફિલ્મી કલાકાર અનેક હીરો હિરોઇન સાથે કેવા રોલ ભજવે છે તે તો સૌ જાણે જ છે.હિન્દૂ ધર્મનો વ્યક્તિ મુસ્લિમ ધર્મને રાજકારણીની જેમ પોસવાનું કામ કરે તે ચલાવી જ ન લેવાય.કૃષ્ણ અને તેમના પરિવાર વિશે બોલવાની તેની હેસિયત છે? થોડા સમય પહેલા હિન્દૂ ધર્મમાં વિખવાદ પડાવવા ભગવાન નીલકંઠ નો મુદ્દો પેદા કરી સ્વામિનારાયણ ધર્મ વિશે બફાટ,વ્યાસપીઠ પરથી યાઅલી,યા મૌલા, ગવવડાવવું અને કથામાં બેસેલા અંધ ભક્તો તાળીઓ પાડી સાથ આપે કેમકે પૈસા મુસ્લિમો, મુસ્લિમ દેશો પાસેથી ભેગા કરવા છે લુચ્ચો રાજકારણી,પાકો કલાકાર,પૈસાને જ મહત્વ આપનાર અને વ્યસપીઠનો દુરુપયોગ કરનાર છે આ હલકટ!
બ્રાહ્મણ, સંત,શારીરિક ખોડખાંપણ, દરિદ્ર પ્રત્યે નબળું ન બોલવું તે બ્રાહ્મણ હોવાના નાતે જાણું છું.
ભગવાન કૃષ્ણએ ગીતાજી માં સ્પષ્ટ કહ્યું છે સ્વધર્મ જ શ્રેયસ્કર
છે જે આ બાવા ને કહો મુસલમાનો એ તને વ્યાસપીઠ નથી આપી.તારે આવું જ કરવું હોય તો તારા મુસલમાન વેવાઈનો ધર્મ અંગીકાર કરી મૌલાના બનીજા……
sachi vat chhe pan atyare praja andh chhe ane lalchu tolki aaje vadhi gai chhe.pushkal dhamkio aave chhe te upar thi khabar pade ke praja atyare kai baju vali chhe.
e
Thanks to Exposed MorariDas
💐🙏🏻💐
I know him since 1070 when there was a Ramkatha organised in Gujarat Vidhyapith. I was then studying in First MBBS & I attended entire katha. After morning & evening katha I met him & asked certain questions about his use of poems & gazals seeming like a lover. He never clarified. I told him,”I have heard katha by Dongreji full Ramkatha & Shrimad Bhagvatam. But he used to address it to either Ram or Krishna & not the crowd. He’ll never ever check about no of bhaktas.He will deliver katha sitting on an empty jute bag.”
He believes himself above all.