https://m.facebook.com/story.php?story_fbid=540397090214386&id=100027322995343..(.open through browser)
https://m.facebook.com/story.php?story_fbid=539992793588149&id=100027322995343 (open for live vedio in browser)
https://m.facebook.com/story.php?story_fbid=540424300211665&id=100027322995343
મારા જન ફરિયાદ અને ન્યુઝ ઓફ ગાંધીનગર દૈનિક.બંને ના વાચક પરિવારો તેમજ જનતા ના પ્રતિનિધિ તરીકે શરૂવાત મા જ મે મારી પોસ્ટ મા સરકાર ને રૂબરૂ જાણ કરીને કહ્યું હતું કે તમામ વિસ્તારના ધારાસભ્યો પોતાની વોટ બેંક ની જવાબદારી સમજી ને જરૂરિયાત મંદ ના લિસ્ટ બનાવી ને સાચી ૧૮૨ વિધાનસભા વિસ્તાર ની પરિસ્થિતિ સરકાર ને ખબર પડે ને કોઈ પણ ભ્રષ્ટાચાર ને અવકાશ રહે જ નહિ અને પક્ષા પક્ષી ની હરિફાઈ થી દુર રહી સાચા અર્થ મા ગુજરાત ને મોડેલ સ્ટેટ બનાવી શકાય…ધારાસભ્યો ને અધિકારીઓ ની જેમ જ પગાર. ભત્થા જનતાની સેવા મટે આપવામાં આવે છે.. એક માત્ર મીડિયા જ એવું છે કે જે સરકાર અને પ્રજા વચ્ચે સરકારી પગાર ભ્ટથા વિના પોતાની રીતે આવકો પ્રાપ્ત કરી સેવા કરે છે.ઇમરાન ખેડવાલા ના પોઝિટિવ કેસ મા સરકાર વિજય રૂપાણી અને અન્ય ધારાસભ્યો ની કેર લઈ તેમને હવે કોરોના ટેસ્ટ કરાવી કવોરેન તાઈન કરશે પણ આં ઇમરાન ખેડવલાલ જ્યારે સીએમ ને મળીને શૈલેષ પરમાર અને ગ્યાસુદ્દીન શેખ ધારાસભ્યો સાથે સ્વર્ણિમ ભવન પત્રકારો ને સંબોધવા ગયા હતા ત્યારે જે પત્રકારો અને માહિતી ખાતાના અધિકારીઓ સાથે હતા તે બાબતે સરકારે હજુ કોઈ સ્વર્ણિમ ભવન ના સીસીટીવી ફૂટેજ લઈને ચેક નથી કર્યું કે હાજર પત્રકારો ને ભાવોમાં કોરોના સંક્રમણ થાય કે નહિ.શું સરકાર ની જવાબદારી માત્ર પગારદાર ધારાસભ્યો.મંત્રીઓ અને માહિતી ખાતાના અધિકારીઓ પૂરતી જ છે?.મીડિયા પ્રત્યે સરકાર ની કોઈ ફરજ બનતી જ નથી.?..તાત્કાલિક અસર થી રોજ ચાર વખત જયંતિ રવી.અશ્વિનીકુમાર શિવાનંદ ઝા સનદી અધિકારીઓ ની તાત્કાલિક અસર થી પ્રેસ કોન્ફરન્સ બંધ કરવામાં આવી અને તે પ્રેસ હોલ ને સેનેતાઇઝ કરશે તો શું રોજ ચાલીસ થી પચાસ પત્રકારો ભેગા થઈ આં અધિકારીઓ ની પ્રેસ ની માહિતી પ્રજા ને પહોંચાડતા હતા અને આં અધિકારીઓ ની પ્રજા સેવા લોકો સુધી પહોંચાડતા હતા તે મીડિયા કરમી ને સરકારે કોઈ ટેસ્ટ કરવી ન્યાય આપવો ના જોઈએ?…..ભાજપ ની સત્તા આવી છે ત્યારથી જ ચોથી જાગીર ને મોદીજી થી માંડી આં રૂપાણી સરકાર માં પણ ભારે અન્યાય થઇ રહ્યો છે જે કલની ઘટના ઉપરથી દેખી શકાય છે..હું પ્રદીપ રાવલ .જન. ફરિયાદ.ન્યુઝ ઓફ ગાંધીનગર દૈનિક ના તંત્રી તરીકે રોજ આં ચારેય પ્રેસ માં હાજર રહેતો..પત્રકારો ને માત્ર બે ટાઈમ ચાહ બિસ્કીટ અને ને ટાઇમ નાસ્તો આપવામાં આવતો અને પત્રકારો આં કોરોના મહામારી માં પણ ઘર બાર છોડી પોતાના પૈસે આં પ્રેસ માં આવીને જતા.જેને કોઈ ટ્રાન્સપોર્ટ ફેસિલિતી પણ આપવામાં આવતી નહોતી કે જે માહિતી ખાતાના અધિકારીઓ સરકારી ગાડીઓ માં ઘરેથી આવતા જતા પણ પત્રકારો છેક અમદાવાદ થી સ્કુટર.ગાડીમાં આવતા જતા…..શું આં મીડિયા જગત ને સરકાર નો અન્યાય નથી?….આં બાબતે આપના અભિપ્રાય અમને મોકલશો..વોટ્સ અપ 9824653073 પ્રદીપ રાવલ.તંત્રી.
દ