પત્રકાર જગતમાં ખુબ જ દુખના સમાચાર છે કે પત્રકારત્વના ક્ષેત્રમાં
દિલ્હીનીનાં પંજાબ કેસરીના
મુખ્ય સંપાદક અને ભૂતપૂર્વ સાંસદ વરિષ્ઠ પત્રકાર
શ્રી અશ્વિનીકુમાર ચોપરા ઉર્ફે મિન્નાજીનું આજે
સવારે દિલ્હીમાં અવસાન થયું. તે 63 વર્ષનાં હતાં.
તે છેલ્લા કેટલાક સમયથી ફેફસાના કેન્સરથી પીડિત હતાં.
ગુરુગ્રામમાં ખાનગી
હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.
19 જાન્યુઆરી, રવિવારે કુમાર મુન્નાજીનાં
સવારે દસ વાગ્યે બોધ ઘાટ દિલ્હી ખાતે અંતિમ સંસ્કાર
કરવામાં આવશે